18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1,017: | Line 1,017: | ||
{{સ-મ|૧૯૯૬}} <br> | {{સ-મ|૧૯૯૬}} <br> | ||
</poem> | |||
== અરધી સદી પછી == | |||
<poem> | |||
જ્યારે કાવ્ય વિશે, પ્રેમ વિશે ઝાઝું કંઈ લહ્યું ન’તું | |||
ત્યારે આયુષ્યના ત્રેવીસમા વૈશાખમાં કહ્યું હતું, | |||
‘જન્મ શું એ નથી જાણતો | |||
ને છતાં વર્ષવર્ષે રહ્યો જન્મદિન માણતો, | |||
જન્મ શું એની અનુભૂતિની ના સ્મૃતિ, | |||
મૃત્યુમાં જન્મની, નવજન્મની છે કૃતિ; | |||
તો પછી એક દિન જન્મને ત્યાં પુન: લહી શકું, | |||
કિન્તુ ત્યારેય નહિ કહી શકું.’ | |||
વચમાં અરધી સદીનું આયુષ્ય વહી ગયું, | |||
કાવ્ય વિશે, પ્રેમ વિશે વધુ કંઈ કહી ગયું; | |||
કાવ્યમાં, પ્રેમમાં જે કૈં અનુભૂતિ | |||
એમાં મૃત્યુ પૂર્વે મૃત્યુ ને નવજન્મની યુતિ, | |||
એ મૃત્યુ ને એ નવજન્મ એ જ તો છે દ્વિજત્વ, | |||
આજે હવે કહી શકું એ દ્વિજત્વ જ તો છે જન્મનું સારસત્ત્વ. | |||
{{સ-મ|૧૯૯૮}} <br> | |||
</poem> | </poem> |
edits