18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''જયંતિ દલાલ'''}} ---- {{Poem2Open}} ‘ઢ સદાયનો’ નામની રચનામાં ઉમાશંકરે ‘સહરા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|જયંતિ દલાલ | રઘુવીર ચૌધરી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘ઢ સદાયનો’ નામની રચનામાં ઉમાશંકરે ‘સહરા માત્ર ભૂગોળમાં જ નહિ, દરેક માનવીને હૈયે છે.’ એમ કબૂલીને એ વાતનું દુ:ખ કર્યું છે કે માણસોનાં હૈયારણોમાં સહરાની ભવ્યતા જોવા મળતી નથી. | ‘ઢ સદાયનો’ નામની રચનામાં ઉમાશંકરે ‘સહરા માત્ર ભૂગોળમાં જ નહિ, દરેક માનવીને હૈયે છે.’ એમ કબૂલીને એ વાતનું દુ:ખ કર્યું છે કે માણસોનાં હૈયારણોમાં સહરાની ભવ્યતા જોવા મળતી નથી. | ||
Line 78: | Line 78: | ||
એમના અવસાનના દિવસે હું મારે ગામ ગયેલો હતો. આવ્યા પછી પણ એ બાજુ જવાની હિંમત ન ચાલી. એમના વિનાના અમદાવાદના એ વિસ્તારમાં પગ મૂકવો એટલે વાતશૂન્ય અવકાશમાં શ્વાસ લેવા પ્રયત્ન કરવો. | એમના અવસાનના દિવસે હું મારે ગામ ગયેલો હતો. આવ્યા પછી પણ એ બાજુ જવાની હિંમત ન ચાલી. એમના વિનાના અમદાવાદના એ વિસ્તારમાં પગ મૂકવો એટલે વાતશૂન્ય અવકાશમાં શ્વાસ લેવા પ્રયત્ન કરવો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/રઘુવીર ચૌધરી/પન્નાલાલ|પન્નાલાલ]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/મનસુખ સલ્લા/સો ટચના શિક્ષકઃ બૂચદાદા|સો ટચના શિક્ષકઃ બૂચદાદા]] | |||
}} |
edits