સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ/પ્રારંભિક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 43: Line 43:


<hr>
<hr>
{{Heading| અર્પણ}}
{{Center|સંપાદકીય}}
<br>
 
<br>
<br>
<br>
<big>'''સુરેશ જોષીને'''</big>
<br>
<br>
<br>
<br>
<br>
<br>
<br>
<br>
<br>
<br>
<big>જેણે મને ક્ષિતિજ બતાવી છોડી દીધો</big>
<br>
<br>
<br>
<hr>
{{Heading| સૂચના}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પુસ્તકમાં ચર્ચેલી-ઉલ્લેખેલી નવલકથાઓનો, તેમનાં પ્રકાશનોનો, ઐતિહાસિક ક્રમ આ પ્રમાણે છે:
સુન્દરમ્ જેવા મોટા ગજાના વાર્તાકારને વાંચવા-માણવાની વૃત્તિ તો સાહિત્યરસિક વર્ગમાં હમેશાં હોય જ. સાહિત્યના શિક્ષણમાં સુન્દરમ્‌ની વાર્તાઓ અનેક રીતે ઉપયોગી થાય એવી સમર્થ અને વિશિષ્ટ છે. આવા પ્રતિભાવંત વાર્તાસર્જકોની કૃતિઓનાં સંપાદનો વિવિધ તબક્કાએ વિવિધ સાહિત્યસેવીઓ દ્વારા થતાં રહે તે આવકાર્ય છે. આદર્શ પ્રકાશનના સંચાલકો સ્નેહી શ્રી કૃષ્ણકાંતભાઈ તથા કમલેશભાઈની તીવ્ર ઇચ્છા સુન્દરમ્‌ની વાર્તા-કવિતાની પ્રસાદી સાહિત્યજિજ્ઞાસુઓ તેમજ રસિકો સુધી પહોંચે એ માટેની હતી. એમણે એ માટે શ્રી સુન્દરમ્‌નાં સુપુત્રી સુધાબહેનનો તો સંપર્ક કર્યો અને એમાં મને પણ સાંકળ્યો. સુન્દરમ્‌ની વાર્તાઓ આ પૂર્વેય સંપાદિત થઈ જ છે. અહીં સુન્દરમ્‌ની વાર્તાસર્જક તરીકેની વિવિધરંગી સર્જકતાનો યથાતથ ખ્યાલ આવે એ રીતની વાર્તાઓ પસંદ કરી છે. સુન્દરમ્‌ની અહીં પસંદ કરેલી ૧૪ વાર્તાઓમાંથી એમની વાર્તાકાર તરીકેની સંવેદનશીલતા, પ્રયોગશીલતા તેમજ સિદ્ધહસ્તતાનો જરૂરી પરિચય સાહિત્યરસિકોને મળી રહેશે એવી આશા છે. સુન્દરમ્‌ની વાર્તાઓનું આ સંપાદન એમની વિશાળ, વૈવિધ્યવંતી અને સત્ત્વસુંદર વાર્તાસૃષ્ટિની વિસ્મયરમ્ય યાત્રા માટેનું પ્રવેશદ્વાર બનશે એવી શ્રદ્ધા છે. આ સત્કાર્યમાં મુ. સુધાબહેનની સંભાવના સાંપડી તથા કૃષ્ણકાન્તભાઈ, કમલેશભાઈ તથા નીરવ-કુણાલનો રૂડો સાથ-સહકાર સાંપડ્યો તે માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
{{Poem2Close}}
૯-૧૦-૨૦૦૨ – ચંદ્રકાન્ત શેઠ
{| style="border-right:0px #000 solid;width:50%;padding-right:0.૦em;"
પુનર્મુદ્રણ પ્રસંગે...
| align="right" |
સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓનું બે વર્ષના ગાળામાં પુનર્મુદ્રણ શક્ય બન્યું તે બદલ ગુજરાતના સાહિત્ય અને શિક્ષણક્ષેત્રના વિદ્યાર્થીઓ, અધ્યાપકોનો – સુન્દરમ્-પ્રેમીઓનો જ આભાર માનવાનો રહે છે. સુન્દરમ્‌ની વાર્તાકળાનું આજેય કામણ અકબંધ છે એ જોઈને આનંદ થાય છે. આ સંદર્ભમાં આદર્શ પ્રકાશનનો ઉત્સાહ પણ પ્રશશ્ય છે.
|-
પામો સદા સુન્દર ચાહી ચાહી!
|૧. પડઘા ડૂબી ગયા
બુદ્ધપૂર્ણિમા 
૪-૫-૨૦૦૪ – ચંદ્રકાન્ત શેઠ
|ચન્દ્રકાન્ત બક્ષી ૧૯૫૮
ભાવસુન્દર વાર્તાલોક
|-
ગુજરાતી સાહિત્યમાં એક મોટા ગજાના સાહિત્યસર્જક તરીકે સુન્દરમ્‌નું નામ-કામ જાણીતું છે. ઉમાશંકરના આ ‘સારસ્વત સહોદર' સ્વભાવે તેમજ સ્થાયિભાવે તો કવિ જ છે; પરંતુ કેવળ કવિ નથી; ઉમાશંકરની જેમ તેઓ પણ સમર્થ ગદ્યસર્જક છે. તેમણે પણ ઉમાશંકરની જેમ વાર્તા, નિબંધ, વિવેચન આદિ સાહિત્ય-પ્રકારોમાં ઘણું ઊંચા બરનું કામ મૂક્યું છે. ઉમાશંકરમાં કવિ પછી તુરત જ એકાંકીકારનો અને તે પછી વાર્તાકારનો ઉલ્લેખ કરવાનું ગમે તો સુન્દરમ્‌માં કવિ પછી તુરત જ એમનામાંના વાર્તાકારનો. ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસમાં કવિ-વાર્તાકારો તરીકે સુન્દરમ્ અને ઉમાશંકરનાં નામ સાથે જ દેવાનું ગમે. બંનેય જેમ મૂર્ધન્ય કવિઓ તેમ મૂર્ધન્ય વાર્તાકારો પણ ખરા જ! એમની વાર્તાલેખનની ધાટી જ એવી કે બંનેની નસલ મૂળભૂત રીતે કવિનું હોવાનું તુરત જ વરતાઈ આવે.
|૨. રોમા
વાર્તાક્ષેત્રે ઉમાશંકર ‘વાસુકિ' ને પછી ‘શ્રવણ’ થયા ખરા, પણ એકંદરે તો ઉમાશંકર જ રહ્યા. સુન્દરમ્‌નું પણ એવું જ થયું. વાર્તાક્ષેત્રે ‘ત્રિશૂળ' થયા પછીયે રહ્યા તો સુન્દરમ્ જ! સુન્દરમે વાર્તાકાર તરીકે ‘ત્રિશૂળ’ નામ રાખ્યું તેની સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે  ‘ત્રિશૂળ'માંનું ‘ત્રિ’પદ તે તેમના પિતૃદત્ત નામ ‘ત્રિભોવન'નું તો તેમાંનું ‘શૂળ' પદ ટૂંકી વાર્તાની વેધકતાનું દ્યોતક છે. ‘ત્રિશૂળ' ઉપનામ ધારીને સુન્દરમ્ વેધક વાર્તાઓ લખવાની પોતાની ભાવના સૂચવવા માગતા હતા. (‘તપોવન’, ૧૯૬૯, પૃ. ૬૪) જોકે વાર્તાક્ષેત્રે તેમનો ‘ત્રિશૂળ' કરતાં ‘સુન્દરમ્' રૂપે જ સવિશેષ સાક્ષાત્કાર થાય છે.
|ચન્દ્રકાન્ત બક્ષી ૧૯૫૯
સુન્દરમે  ‘ગોપી’થી ‘હીરાકણી’ નામના એમના પહેલા વાર્તાસંગ્રહના નિવેદનમાં જણાવ્યું છે તેમ, તેમણે તેમની પહેલી વાર્તા લખી ૧૯૩૧ની સાલમાં, ‘લૂંટારા' નામની અને તે ‘ત્રિશૂળ'ની સહીથી, ભરૂચથી નીકળતા ‘વિકાસ’ નામના એક સાપ્તાહિકમાં છાપવા આપેલી. એ પહેલી વાર્તા લખતાં સર્જક સુન્દરમે જે આંતરિક ભય અનુભવેલો તે ૧૯૩૮માંયે ચાલુ રહ્યો હતો. એ ભય હતો વાર્તાની અટપટી કળાનો. વાર્તામાં ભૂલો થઈ જવાની એટલી બધી સગવડ હોય છે કે સફળ વાર્તા લખાય તો એને કળાનો પ્રસાદ જ માનવાનો રહે. સદ્ભાગ્યે, સુન્દરમ્‌ને એ કળાનો પ્રસાદ સારા પ્રમાણમાં સાંપડ્યો છે. આમ છતાં સુન્દરમ્‌માં વાર્તાકાર તરીકેની વિનમ્રતા, વિચક્ષણતા તથા સચ્ચાઈ એવાં હતાં કે ૧૯૬૭માં પણ પોતાને વાર્તા લખતાં નથી આવડતું એમ લાગ્યાં કરે છે! સુન્દરમ્‌ની વાર્તા વિશેની વિભાવના જ એવી ઊંચી કે આવું ન લાગે તો જ આશ્ચર્ય થાય. સુન્દરમ્‌ની વાર્તાકાર તરીકેની સૂઝસમજ તેમ જ ક્ષમતા શક્તિ તથા વિકાસલક્ષી ગતિવિધિની તાસીર કેવી મજબૂત હતી તેનું વાર્તાકળાના એમના આવા સર્જનાનુભવ પરથી અનુમાન થઈ શકે છે.
|-
સુન્દરમ્ વાર્તાક્ષેત્રે સતત વિકસતા રહેલા છે. ‘લૂંટારા’થી ‘તારિણી’ સુધીનું એમનું વાર્તાફલક જોતાં તેની પ્રતીતિ થાય છે. સુન્દરમ્‌ની વાર્તાઓમાં આપણી વાર્તા-પરંપરાનું અનુસંધાન હોવા સાથે વાર્તાપ્રયોગોનું નાવીન્ય અને તેમની તાજગી પણ જોવા મળે છે. એમની વાર્તાઓમાં વસ્તુસામગ્રી તેમ જ રજૂઆતનું વૈવિધ્ય પણ ધ્યાનપાત્ર છે. સુન્દરમ્‌ની વાર્તાઓ એમના જીવનની ઉત્ક્રાન્તિ સાથે તાલ મેળવતી – જાળવતી ચાલે છે. પાર્થિવ વાસ્તવિકતાથી આરંભીને આધ્યાત્મિક વાસ્તવિકતા સુધીનું એમનું ઉન્નયન વાર્તાઓમાં આહ્લાદક રીતે પ્રતીત થાય છે.
|૩. એકલતાના કિનારા
સુન્દરમ્ કવિ-હૃદયી વાર્તાકાર હોઈ તેમની સંવેદનમૂલક દૃષ્ટિ જે તે પાત્ર કે પ્રસંગના હાર્દ પર બરોબર નોંધાયેલી રહે છે અને તેના સંદર્ભમાં તેઓ જે તે પ્રસંગ કે વાતાવરણના પ્રભાવ હેઠળ પાત્રમાનસમાં જે સંચાર સંચલનો ઊઠે તેનું સુરેખ ને સચોટ ચિત્રાંકન કરવામાં સારો એવો સર્જનોત્સાહ અને પુરુષાર્થ દાખવે છે. જે તે પાત્ર-પ્રસંગના અંતરતમ રહસ્ય સુધી પહોંચવામાં તેમની સ્ફૂર્તિ અને શક્તિ નોંધપાત્ર માત્રામાં પ્રગટ થાય છે. સુન્દરમ્‌ની કલાદૃષ્ટિએ કંઈક શિથિલ કે પાંખી લાગતી વાર્તાઓમાં પણ એમની જે તે પાત્ર કે પ્રસંગના અનુલક્ષમાં પ્રગટ થતી સર્જનગતિ ભાવકો માટે આકર્ષણ અને આહ્લાદનો વિષય બની રહે છે.
|ચન્દ્રકાન્ત બક્ષી ૧૯૬૦
સુન્દરમ્‌નું વાર્તાસર્જક તરીકેનું સંવેદન સૂક્ષ્મ હોવા સાથે સંકુલ પણ હોય છે. કલામાં એમની દૃષ્ટિ પ્રમાણમાં ઘણી ઝીણી હોવાનું પ્રતીત થાય છે. એમની રજૂઆત વિગતપ્રચુર, તથ્યપરક અને સત્યલક્ષી હોય છે. અલબત્ત, એમાં પ્રધાનતયા ભાવ-કળાનું વર્ચસ જળવાય એ માટેની સુન્દરમ્‌ની જાગૃતિ અને જહેમત પણ ભાવકોને જોવા-અનુભવવા મળતી જ હોય છે.  
|-
સુન્દરમે ૧૯૩૮માં ‘હીરાકણી', ૧૯૩૯માં ‘ખોલકી અને નાગરિકા’ અને ૧૯૪૦માં ‘પિયાસી’ વાર્તાસંગ્રહો આપ્યા. તે પછી ‘ખોલકી અને નાગરિકા’ના ગોત્રની કેટલીક વાર્તાઓ ૧૯૪૪માં રચાતાં, એ વાર્તાઓનો ૧૯૪પમાં ‘ઉન્નયન' નામનો અર્ધો જૂનો ને અર્ધો નવો એવો સંગ્રહ મળ્યો. એ પછી સુન્દરમે કાયમ માટે પોંડિચેરી-નિવાસ સ્વીકાર્યો. ત્યારપછીનાં ર૧ વરસોમાં સરેરાશ વરસે એક વાર્તાના હિસાબે ૨૧ વાર્તાઓ રચી. તે વાર્તાઓ તેમ અન્ય અસંગ્રહસ્થ ૯ વાર્તાઓ લઈને સુન્દરમે ૧૯૭૮માં ‘તારિણી’ વાર્તાસંગ્રહ આપ્યો; જે તેમની વિકાસધર્મી વાર્તાસર્જકતાનો સંકેતક છે. ‘તારિણી'માં ૧૯૩૩થી ૧૯૭૬ સુધીના સમયપટની વાર્તાઓ આવી છે, જેને સુન્દરમ્ એમના વાર્તાલેખનના આખાયે સમયપટની નાનકડી છબીરૂપ લેખે છે.  
|૪. આપણો ઘડીક સંગ
સુન્દરમ્ આ વાર્તાસંગ્રહના સંદર્ભમાં પોતાની વાર્તાલેખનની પ્રક્રિયા વિશે જે મહત્ત્વની વાત કરે છે તે અહીં નોંધવી જોઈએ. તેઓ લખે છે  
|દિગીશ મહેતા ૧૯૬૨
‘વાર્તાલેખન એ મારે માટે કવિતાલેખનના જેવો એક વિશિષ્ટ અનુભવ બની રહ્યો છે. આપણને જીવનમાં અને કર્મમાં પ્રેરનારી જીવન-સર્જક શક્તિ પોતાની સ્વૈર ગતિએ આપણી દ્વારા કામ કરે છે, પોતાનો કોક નૂતન આવિર્ભાવ રચતી રહે છે. એ કવિતાની પ્રેરણારૂપે આવે છે ત્યારે તે આપણને કોઈ ઊંચાં શિખરો ઉપર લઈ જઈ ચાંદની રાતે સોમવલ્લીનું ચયન કરાવી તેમાંથી સોમરસ આવતી હોય તેવું બને છે. વાર્તાલેખન, સર્જનાત્મક ગદ્યની રીતે તે આવે છે ત્યારે તે જાણે ગિરિશિખરો નહીં, પણ પર્વતની કંદરાઓમાં, ગિરિતળેટીઓમાં, વન-ઉપવનોમાં અને માનવનાં નગર, મહાનગરો, શેરીઓ, પોળો, ગલી કૂંચીઓ, ખેતરો પાધરોની દુનિયામાંથી આપણી પાસે નાનાં-મોટાં ફૂલો ચૂંટાવી લે છે; ચાંદની રાતને બદલે ભાતભાતનાં ધુમ્મસોમાં, તડકાછાંયાઓમાં, આપણને ગુમાવે છે. આમ વાર્તાકારને માથે જાણે ધૂળધોયાનું, ધૂળના ઢગલામાંથી સોનારૂપાના કણ શોધવાનું કામ આવે છે. એ સમય પણ વધુ માગી લે છે. પણ એની રીતે તેનું જે પરિણામ આવે છે તે એ બધી મહેનતને વસૂલ કરી આપે એવું આવે છે એમાં શંકા નથી.
|-
પણ આપણે વાર્તા લખીએ કે કવિતા લખીએ, કહો કે કાંઈ પણ સર્જનાત્મક પ્રવૃત્તિ હાથ લઈએ તે એક પ્રકારની શાંત, સમર્પિત સ્થિતિ માગી લે છે.
|૫. આકાર
(‘તારિણી', ૧૯૭૮, પ્રસ્તાવના, પૃ. -૮)
|ચન્દ્રકાન્ત બક્ષી ૧૯૬૩
સુન્દરમ્‌ની વાર્તાસર્જનની ઉપર્યુક્ત પ્રક્રિયા ખ્યાલમાં રાખવાથી તેમની વાર્તાઓને વધુ સારી રીતે માણી–પ્રમાણી શકાશે.
|-
સુન્દરમ્‌ની વાર્તાઓમાં દેખીતી રીતે માનવતાનું દર્શન કેન્દ્રસ્થાને હોય છે. માનવસંબંધોની સંકુલ જટાજાળમાં માનવનું સત્ત્વ – માનવતાનું તત્ત્વ કેવું ઘાટઘડતર ને પરિવર્તન – રૂપાંતર પામતું હોય છે તે બતાવવામાં સુન્દરમ્‌નાં વાર્તાકાર તરીકેનાં કલાસૂઝને કલાકૌશલ્ય સવિશેષ પ્રયોજાય છે. સ્થૂળ ઘટનાઓની તેઓ ઉપેક્ષા કરતા નથી, પરંતુ એ ઘટનાઓ નિરૂપીને એ વિરમતા પણ નથી. એ ઘટનાઓના તકાજા હેઠળ માનવહૃદય કેવાં કેવાં ભાવસંવેદન અનુભવે છે તેનો યથાતથ ચિતાર આપવામાં તેમની ઊંડી દિલચસ્પી વરતાય છે. સુન્દરમ્ વાર્તાગત ઘટના-પાત્રના મૂળમાં કામ કરતા માનવમનનાં સંચલનોને – એના તૉરતરીકાઓને ઉજાગર કરવામાં સવિશેષ રસ દાખવે છે.
|૬. એક અને એક
સુન્દરમે જે વાર્તાઓ આપી છે તેમાં ગ્રામજીવન અને નગરજીવન – બંનેયનું આલેખન જોવા મળે છે. માગણ અને ગુનાહિત કાર્યો કરતી કોમથી માંડીને નાગર જ્ઞાતિ સુધી વિવિધ સામાજિક સ્તરો સાથે સંકળાયેલી વાર્તાઓ એમણે આપી છે. એમાં ગ્રામજીવન તેમ નગરજીવનની કાળીધોળી બાજુઓનું દર્શન પ્રગટ થાય છે. જોકે, નગરજીવનની મનુષ્યની શક્તિ-મુક્તિને ભીંસનારી તાસીર પ્રત્યેની સુન્દરની અરુચિ સ્પષ્ટ છે. ‘મીન પિયાસી' જેવી વાર્તામાંથી એના સંકેત પામી શકાય એમ છે. સવિશેષ તો આ વાર્તાકારની અરુચિ છે દંભી, દાંડ, દોદળી દશામાં જીવનારાં, સત્તા, સંપત્તિ વગેરે પાછળ ભરાયાં બની માનવતાની કરપીણ હત્યા કરનારાં શોષણખોર સ્થાપિત હિતો સામે. આ સ્થાપિત હિતો વ્યક્તિ તેમજ સમષ્ટિજીવનને કેવો ટૂંપો દે છે તે સુન્દરમ્‌ની અનેક વાર્તાઓમાં વિવિધ રીતે દર્શાવાય છે. ગરીબાઈ કેવો અભિશાપ છે, મોટાઈ કેવા આતંક સર્જે છે તે પણ સુન્દરમ્‌ની વાર્તામાં સુપેરે જોવા મળે છે.
|ચન્દ્રકાન્ત બક્ષી ૧૯૬૫
પ્રસ્તુત સંગ્રહમાંની પહેલી વાર્તા ‘ગોપી'માં ગોપાળ નામનો રાવળિયા કોમનો એક રૂપાળો કિશોર ‘ગોપી'નો વેશ લઈ નાચે છે. એનો બાપ મોતી રાવળ ઢોલી છે. તે પોતાના દીકરાના દેખાવ ને નર્તનકળાનો લાભ લઈ વધુ ને વધુ કમાણી કેમ થાય એની તજવીજમાં રહે છે અને પોતાના જ દીકરા પાસેથી હદ બહારનું કામ લેતાં દીકરો નાચતાં નાચતાં મૂછ પામે એવી પરિસ્થિતિ સર્જાય છે. ગોપીની કળાની સાથે તેની કરુણતાની આ પરાકાષ્ઠા વાર્તાને અંતે સર્જાય છે. સમગ્ર વાર્તાનું ગોપીના નર્તને બંધાયેલું રંગીન રેશમી પડદા જેવું વાતાવરણ છેલ્લે ચિરાઈ જાય છે, બેરંગી બની જાય છે. કવિ સુન્દરમે વાર્તામાં આ રાવળિયા બાપ-દીકરાને નચાવનાર જમીનદાર વર્ગનું તો તે સાથે ગોપીની નૃત્ય-રજૂઆતનું ભાવવાહી નિરૂપણ અસરકારક વર્ણન કર્યું છે. ‘મોતીના છોડની જેમ’ મોતી રાવળે ઉછેરેલો ગોપાળ – ‘ગોપી’ એના પોતાના માટે આજીવિકાનું – કમાણીનું મજબૂત સાધન હતો; પણ સાધન પોતાની જ લોભવૃત્તિ અને મજબૂરીના કારણે જે રીતે નંદવાઈ જાય છે તે એક કરુણ વેદનાકર ઘટના છે. વાર્તાકારે ગોપી ઢગલો થઈને પડ્યો ત્યાં જ વાર્તા પૂરી કરી છે. એની મૂચ્છ પછી વળી કે નહીં તે અંગે તેમણે મૌન સેવી, અંતને કલાત્મક સંદિગ્ધતા અર્પે છે.
|-
‘પૂનમડી’ વાત છે. એક કામવાળીની, પણ એની રજૂઆત સુન્દરમે આકર્ષક રીતે કરી છે. તેમાં લેખકે હળવા વ્યંગ-વિનોદની યુક્તિને પણ કામમાં લીધી છે. પોતાના કઠોર-મધુર દાંપત્યજીવનનો પણ લીલા-મય અભિગમે પરચો કરાવતાં કરાવતાં પૂનમડીના શીલસત્ત્વનોયે આબાદ પરિચય આપે છે. પૂનમડી પ્રત્યેના વાર્તાકથકના કૂણા – સુંવાળા અભિગમનો રસરંગ પણ હળવી કલમે આસ્વાદ્ય રીતે સાધંત સ્રવતો રહે છે. પોતાની પત્ની લીલા તથા કામવાળી પૂનમડી વચ્ચે જે રીતે આત્મીયતા બંધાતી જાય છે તેનું રસાત્મક ચિત્રણ લેખક આપે છે. પૂનમડીની વાત માંડતાં, જમાવતાં વાર્તાકથક જે ઉત્સાહને પ્રસન્નતા અનુભવે છે તે પણ ધ્યાનપાત્ર છે. એમાં કજોડાનો ભોગ બનેલી પૂનમડીની શ્વસુરગૃહે વિદાયની વાત છેલ્લે આવે છે. તેમાં વેદના અને ભાવિનો ભય બેય સંમિશ્ર છે. સાસરે જવા માટે તૈયાર થયેલી પૂનમની વેણી તૈયાર કરતાં લીલા દ્વારા એમાં ફૂલ ગૂંથાયાં છે કે આંસુ – તે અંગેનો માર્મિક વિચાર છેડે છે. વાર્તાકથકનું પૂનમડી માટેનું ખેંચાણ કેવું છે તેની લીલાને પાકી ખબર છે તેવી તો છેલ્લે રુક્ષ અવાજે બોલે છે. ‘ચાલો હવે ઘરમાં. ત્યાં શું જોવાનું છે?' માનવમન કઈ રીતે, ક્યાં, કેટલું ને કેમ ખેંચાય છે તેનાં ગણિત સમજવા મુશ્કેલ હોય છે. કોઈક ઋણાનુબંધ જેવીયે બાબત હોય છે ખરી. આ વાર્તામાં પૂનમડીનો એવો ઋણાનુબંધ ન કેવળ વાર્તાકથક સાથે, તેની પત્ની લીલા સાથે કેવો જોડાય છે તે જોવા-સમજવા જેવું છે. વાર્તાકથકે દૈવને વશ થતાં ‘જીવનનાં અશક્ત સોગટો’માં ‘લીલુડા વનની પોપટી જેવી પૂનમડીનોયે સમાવેશ કર્યો છે તે સૂચક છે.
|૭. અમૃતા
‘ખોલકી'માં જિન્સી તત્ત્વની વાત છે. સુન્દરમ્ ગાંધીયુગના, ગાંધીસંસ્કારે પ્રભાવિત સર્જક છે; પરંતુ એ સાચુકલા સર્જક હોઈ વિધિનિષેધોની કૃતક જાળથી સતત બચતા રહ્યા છે. ગુજરાતી વાર્તાવિશ્વમાં ‘ખોલકીના અવતરણે એક ઊહાપોહ સર્જેલો. આ વાર્તામાં અંતના ‘આમ ફર ને, ખોલકી!’ વાક્ય માટે વાર્તાકારે જે ઘટનાસંદર્ભ, ભાવસંદર્ભ, પાત્ર-સંદર્ભ સર્જ્યો છે તેમાં ઉત્કૃષ્ટ પ્રકારની કલાત્મકતા દેખાય છે. વાર્તાનો આરંભ કૂતરાંના ભસવા સાથે થાય છે અને કૂતરાંબલાડાંના જીવનમાં જે બને તે પ્રકારનું, સ્થૂળ રસનું વેધક કલાદૃષ્ટિથી થયેલું નિરૂપણ કેટલીક રીતે અનન્ય છે. ભાભી સાથેની આ વાર્તાની નાયિકા ચંદનની ગોઠડી અને એમાં પ્રગટતા જાતીય જીવન અંગેના ભાવસંકેતો વાસ્તવિકતા ને કલાત્મકતાનું કેવુંક તો આકર્ષક ગઠબંધન થઈ શક્યું છે તેની રમણીય પ્રતીતિ કરાવે છે. આખી વાર્તા જેના દ્વારા રજૂ થાય છે તે વાર્તાનાયિકા એના ગીધ જેવા વર માટે તો ખોલકી કરે છે! એ માત્ર એની ભોગશય્યાના પાત્રથી વિશેષ નથી. દસબાર ફૂંક લઈને ફેંકી દીધેલી સિગારેટથી એનું ઝાઝું મૂલ્ય નથી ને તે જ બાબત ચંદનના જીવનની કરુણતા માટેનું સૌથી જોખમી કારણ જણાય છે. લેખકે આખીયે વાર્તા જે રીતે ચંદન દ્વારા રજૂ કરાવી તેમાં ઊંચા પ્રકારનો કલાવિવેક સહૃદયો જોઈ શકશે.
|રઘુવીર ચૌધરી ૧૯૬૫
‘નાગરિકા'માં આખી વાર્તા નાયિકામુખે રજૂ થઈ છે. આ વાર્તામાં દાંપત્યસંબંધની વિસંવાદિતા હળવી રીતે ને છતાં વેધક રીતે રજૂ થઈ છે. પરણ્યાની પહેલી રાત જ ‘વેદાભ્યાસજડ’ જેવા, ગાંધી-જીવનશૈલીના આંધળા અનુકરણમાં રાચતા તરંગી પતિના કારણે કેવી ‘અધવારી જાય છે તેનું વેદના ગર્ભ ચિત્રણ જોવા મળે છે. વાર્તાનો નાયક કાલિદાસનાં પાત્રોની ભાવસૃષ્ટિમાં ગુલતાન રહે છે, પણ પોતાની નવવધૂની ભાવસૃષ્ટિ સમજવાની બાબતમાં સાવ અણઘડ સાબિત થાય છે. પરણ્યાની પહેલી રાત્રે જ વિચિત્ર માનસિકતા પ્રગટ કરતા પોતાના પતિદેવ સાથે આ ‘નાગરિકા' કઈ રીતે આખો જન્મારો વિતાવશે; કઈ રીતે એ પતિદેવની આ વાર્તામાં નિરૂપી છે તેવી વિચિત્રતાઓને સહન કરશે તે અંગેનો પ્રશ્ન પણ આ વાર્તા ભાવકના ચિત્તમાં સંકોરી રહે છે. નાગરિકાની નજરે આખી વાર્તા રજૂ થયાથી વાર્તાના કેન્દ્રમાં રહેલી ભાવસંકુલતાને ઈષ્ટ ઉઠાવ મળે છે.
|-
‘માજા વેલાનું મૃત્યુ’ વાર્તા સુન્દરમ્‌ની જ નહીં, ગુજરાતી વાર્તાસાહિત્યની કેટલીક ઉત્તમ વાર્તાઓમાં સ્થાન પામે એવી કલાસમૃદ્ધ છે. અહીં માજા વેલાના પાત્રચિત્રણમાં સુન્દરમ્‌ની વાર્તા-સર્જનકળા સોળે કળાએ ખીલી હોવાનું વરતાય છે. સુન્દરમ્‌નું નિરીક્ષણ અને સંવેદન; એમની કલ્પકતા ને નિરૂપણકળા સૌનો અહીં ઉત્તમ સહયોગ સધાયો છે. માગીભીખીને જીવનારા, તક મળે તફડંચી કરનારા કે ધાડ પણ પાડનારા, પોલીસનો સિતમ સહેનારા તો કોઈને લૂંટફાટ કરતાં ખતમ પણ કરી દેનારા, નીચલા ગણાતા એક વર્ગનો પ્રતિનિધિ આ માજો વેલો છે. લેખકે વાર્તાના આરંભે ‘પ્રાચીન કાળના કુલપિતા' સમું એનું જે ગૌરવચિત્ર આલેખ્યું છે તે વાર્તામાં અંત લગી ટકી રહે છે. માજા વેલાનો એનાં સંતાનો સાથેનો સંબંધ – એનો વનો, ખુડી જેવાં માટેનો પક્ષપાત; જીવનનો સ્વાદ લેવાની એની સાહજિક શક્તિ, એની ખુમારી ને ખમીર, એની કરુણા અને વત્સલતા – આ બધું વર્ણન, સંવાદ વગેરેમાં ખૂબ પ્રભાવક રીતે પ્રગટ થયેલું માણી શકાય છે. સમાજજીવનના એક અક્ષુણ્ણ વિસ્તારનું અહીં જે કલાત્મક વાસ્તવદર્શન પ્રાપ્ત થાય છે તે વિરલ છે. લેખકની જીવનદૃષ્ટિનું નરવાપણું ને રસિકપણે અહીં સુપેરે વ્યંજિત થાય છે. જે ટાવર આગળ માજો વેલો બેઠેલો ટાવરના જેવું ઉન્નત વ્યક્તિત્વ (ટાવરિંગ પર્સનાલિટી) તેનું વરતાય છે.  
|૮. છિન્નપત્ર
‘પની’ ‘પૂનમડીની સગોત્ર લાગે એવી છે. વાર્તામાં પણ પૂનમડીની રીતે જ રજૂઆત થઈ છે. નારીજીવનની કરુણતા – વેદના અહીં અનુભવાય છે. આ વાર્તામાં સુન્દરમ્‌ના ભંગની ધાર કેવી અસરકારક છે તેનો અનુભવ થાય છે. ઝીણિયાની ‘તુલસીભક્ત' તરીકેની ઓળખાણમાં સૂક્ષ્મ વ્યંગ છે. એ ઝીણિયો કુસંગને કારણે, વહેમ અને અન્ય કુટેવોને કારણે પત્નીને માથે જે રીતે વિતાડે છે તે સહેજેય સહૃદયને કરણનો અનુભવ કરાવે છે. લેખકે પનીનો પોતાને જે પરિચય છે તે કેવો મીઠો ને પ્રસન્નકર છે તે નિરૂપી, તેના જેવા રત્નની મર્કટ જેવા ઝીણિયાના હાથે જે વલે થાય છે તે બતાવી, સમાજજીવન તેમ જ દાંપત્યજીવનની વિષમતાનું વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું છે. પનીનું શીલસત્ત્વ, એની સ્નેહાળતા ને સહનશીલતા, એની મધુરતા સાથેની તેજસ્વિતા વગેરેનું રમણીય દર્શન અહીં લેખકની નજરે આપણને પ્રાપ્ત થાય છે.  
|સુરેશ જોષી ૧૯૬૫
જેમ પનીની તેમ ‘માને ખોળે' વાર્તામાંની શબૂ પણ સામાજિક જીવનની – દાંપત્યજીવનની વિષમતાનો ભોગ બને છે. પની આત્મહત્યા કરીને પોતાને બુઝાવી દે છે તો શબૂને એનો પતિ અને સસરો જ આસુરી આક્રમણ કરી એની જીવનવાટને મસળીને બુઝાવી દે છે. લેખકે શબૂના એના પતિ અને સસરા પાછળના ગમનનું કાવ્યાત્મક – ભાવાત્મક અભિગમથી સૂક્ષ્મ અને હૃદયદ્રાવક ચિત્ર આંકેલું છે. શબૂના ચિત્તનો, એના દરેકેદરેક પગલાનો એક સુરેખ નકશો અહીં સાંપડે છે. એમાં શબૂનું શૈશવ, એનો કન્યાકાળ, એનો બાપડિયા પતિ સાથેનો વિષમ સંબંધ-વ્યવહાર વગેરેની મધુર તેમજ વેદનાસભર ઘટનાઓ સમાવિષ્ટ છે. આ વાર્તામાં કવિએ બિલાડી, કંથારનો કાંટો, કોતરની ઊડતી ધૂળ, રેતીનો પારો, ઝાંઝવાં વગેરેનાં ઓઠાં લઈને શબૂની ભયભીત મનોદશાનું દર્શન કરાવ્યું છે. શબૂને એના પતિ ને સસરામાં જમનાં દર્શન થયાં તે અમતું નથી. રૂપા હૉણ કપોત જેવી શબૂને ક્રૂરતાથી પીંખી નાખે છે ત્યારે એનો નિર્માલ્ય દીકરો મેઘો શબૂના પેટમાં જે હમેલ છે તે પોતાના કારણે છે એટલીયે ચોખવટ કરી શકતો નથી. ખરેખર તો એ મુડદા જેવો હોઈને જ શબૂને અકાળે મરવા વારો આવ્યો હોય છે.
|-
‘મીન પિયાસી' કંઈક જુદી જ ભાત પાડતી વાર્તા છે. આ વાર્તામાં કેન્દ્રસ્થાને ભજનિક છે. ખાનદાન ઊંચું, પણ પોતાના એક છોકરાની નાદાનિયતના કારણે તથા બીજા છોકરાના વીજળી પડવાથી થયેલા આકસ્મિક મરણને કારણે ભજનિકને ઘર-ખેતર છોડીને રસ્તા પર આવી જવું પડે છે. ડોસાને, એનો નાદાન દીકરો તેમ જ એ દીકરાની બે માસૂમ દીકરીઓને લઈ શહેરમાં આવવાનું થાય છે. જે છોકરાના પાપે લીલી વાડી ઊજડી એ જ છોકરો ડોસાની ભજન કળાનો સ્વાર્થવૃત્તિથી લાભ ઉઠાવવાના પેતરા કરે છે. ડોસા પાસે તે પરાણે જાણે રામનામનો વેપાર કરાવે છે, પરંતુ ડોસો અંદરથી ભારે પવિત્ર અને બળવાન હોઈ દીકરાના હલકા પ્રયત્નો છતાં પોતાની ગૌરવગરિમા સાચવીને, રામનામનીયે પ્રતિષ્ઠાને બરોબર જાળવવા મથે છે. આ બાજુ ડોસાની ભજનકળાનો પ્રભાવ વધતાં દીકરાને આજીવિકા માટે પૂરતી નહીં તો ઠીક ઠીક આવક મળી રહે છે. ડોસો એ આવક પ્રત્યે નિઃસ્પૃહ છે. એનો તો રસ ભજનભક્તિમાં જ છે. એમાં જ એ કોળે છે. આ ડોસાને એક ધનવાનને ત્યાં ભજન કરી પાછા ફરતાં તાવ આવતાં દીકરી ને તેની દીકરીઓ વ્યગ્ર બને છે. દીકરોય હવે પોતાની કઠોરતા છોડી કૂણો પડે છે, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. વૃદ્ધ બાપ ભજનની લહમાં જ છેવટે શાંત ભાવે પોતાનો દેહ છોડે છે. અહીં ‘પાની મેં મીન પિયાસી'ની વાત સચોટ રીતે ડોસાના કુલપરિવારને લાગુ પડતી જણાય છે. અહીં ડોસાનું પાત્ર સાત્ત્વિક ગુણે ઓપે છે. ‘મળેલા જીવ’ના ભગત પહેલાં આવા ભગત વાર્તાસાહિત્યમાં આવ્યા તે ખાસ નોંધવું જોઈએ. સુન્દરમ્ માનવસ્વભાવ ને માનવવ્યવહારનું સચ્ચાઈભર્યું ને સમજભર્યું આલેખન કરી પાત્રોને અને તેમના સંબંધોને જીવંતતા અને ગહનતા બક્ષે છે.
|૯. પળનાં પ્રતિબિમ્બ
‘ઊછરતાં છોરુ’ સુન્દરમ્‌ની વિલક્ષણ વાર્તા છે. ‘ખોલકી’માં જાતીય તત્ત્વનું એક પ્રકારનું તો અહીં બીજા પ્રકારનું નિરૂપણ છે. આ વાર્તામાં હૉટેલજીવનનું દર્શન છે. એમાં નારસિંહ ઠાકોરનું પાત્ર કેન્દ્રમાં છે. એની સાથે લખમણ તથા ગટિયા જેવાં પાત્રો પણ યાદ રાખવાં પડે. આ વાર્તામાં હૉટેલમાં કામ કિરતા બાળકો-કિશોરોની યાતનાઓનું, એમના જાતીય શોષણ વગેરેનું અસરકારક નિરૂપણ છે. આ નિરૂપણ કરવામાં સુન્દરમ્ જેવા ગાંધીસંસ્કારે ઘડાયેલા સર્જકને કશી છોછ નડી નથી. અશ્લીલતા કે કુત્સિતતામાં ન સરી પડાય એ રીતે જેમ એમણે ખોલકીમાં વિજાતીય સંબંધનું તો આ વાર્તામાં સજાતીય સંબંધોનું આલેખન કર્યું છે. એમાં હૉટેલજીવનની કરુણતા સાથે ઉપહાસ-વ્યંગ-વિનોદ આદિ તત્ત્વોનુંયે જે રીતે મિશ્રણ થયું છે તે આસ્વાદ્ય છે. નારસિંહ જેમ કેટલીક વાર ઉપહાસને પાત્ર તેમ કેટલીક વાર ઊંડા સમભાવને પાત્ર વ્યક્તિ તરીકે અહીં ઊપસે છે. વાર્તાના અંત ભાગમાં આવતી સરઘસાદિની વાત હૉટેલમાલિકોના શોષણ વિરુદ્ધના મોરચાની વાત ટાળી શકાઈ હોત અને એ રીતે વાર્તાના ઉત્તરાર્ધની અન્યથા માવજત થઈ હોત તો? એવો પ્રશ્ન જરૂર 'ઊઠે. આમ છતાં ગુજરાતી વાર્તાસાહિત્યમાં તો હૉટેલની દુનિયાની વાસ્તવિક ને દર્દભરી ઝલક આપતી આ વાર્તા જે ગાળામાં રચાઈ તે ગાળામાં તો અનન્ય લાગે એવી છે. આપણે ત્યાં ઊછરતા બાળકો-કિશોરોને રમવા-ભણવાની ઉંમરે કેવાં કેવાં કામ કરવાં પડે છે અને કેવું કેવું વેઠવું પડે છે તેનો અહીં સીધો – વેધક અંગુલિનિર્દેશ છે.
|હરીન્દ્ર દવે ૧૯૬૬
‘દુનિયાનું મોં’ સુન્દરમ્‌ની વાર્તાસષ્ટિમાં શિલ્પવિધાનની દૃષ્ટિએ ધ્યાનાર્હ છે. આ વાર્તામાં જે અવસાન પામ્યો છે તે પુત્ર જે રીતે પોતાના પરિવારને, સગાંવહાલાં વગેરેને જુએ છે તેનું નિરૂપણ છે. પોતાના અવસાન પછી પોતાના દેહને સ્મશાનમાં ચિતામાં વિખેરી દેવા સુધીની ઘટનાઓમાં પત્નીના વૈધવ્ય કર્મની વાત પણ વણાઈ જાય છે. પોતાની આસપાસની દુનિયા કેવી બે મોઢે બોલનારી હોય છે; કેવી રાગ, દ્વેષ, અસૂયા આદિથી પ્રેરિત હોય છે; કેવી સ્નેહ અને તિરસ્કારના મિશ્ર ભાવોથી સંચારિત થતી હોય છે તેનું અહીં અનોખું દર્શન છે. એમાં સાચા-જૂઠાનું મસાલેદાર ચૂર્ણ જોવા મળે છે. દરેકેદરેક વ્યક્તિ દુનિયાદારીના વ્યવહારોનાં કેવાં કેવાં સૂત્રોથી બદ્ધ – સંલગ્ન હોય છે તે આ વાર્તા દર્શાવે છે. હમદર્દીનાં આંસુમાંયે કેવી કેવી બનાવટો હોય છે તે આ વાર્તા દર્શાવે છે. એમાં આપણા રૂઢિજડ સમાજવ્યવહારનું ન ગમે એવું રૂપ પણ આલેખાયું છે.
|-
‘ઇવનિંગ ઇન પૅરિસ’માં પણ કેન્દ્રમાં છે દાંપત્યસંબંધ. એક તબક્કે સ્નેહનો – રોમાન્સનો ભરપૂર અનુભવ કરતાં લગ્નગ્રંથિથી જોડાયેલાં યુવક યુવતી મકરન્દ અને અંજના. પ્રેમ જીરવતાં ને નભાવતાં ન આવડ્યો તે કારણે. બાર બાર વરસ અલગ રહે છે. પછી સંયોગવશાત્ ભેગાં થવાનું બને છે. એ ઘટનાના સંદર્ભમાં લેખકે સરસ રીતે મકરન્દ અને અંજનાને પરસ્પર પ્રતિ ખેંચાતાં ને છેવટે ભેગાં થતાં બતાવ્યાં છે. પરસ્પરને ખૂબ ચાહતાં છતાં પહેલાં તેઓ મેળ સાધી શક્યા નહોતાં, જે સાધવાનું વિયોગ પછીથી ભૂમિકા સહજતયા બને છે. કદાચ વિયોગ સ્નેહને વધુ ઊંડો ને સાર્થક બનાવે છે. આ વાર્તાનો સુખાંત આસ્વાદ્ય છે.
|૧૦. અશ્રુઘર
‘ઊભી રહીશ’ એ પણ લેખકની કંઈક અનોખી રીતે લખાયેલી વાર્તા છે. એમાં પણ નારીની વેદનાનું, એની વિયોગનિષ્ઠ અવસ્થાનું માર્મિક વર્ણન છે. એક તબક્કે માતા, પિતા, ભાઈ વગેરે સાથે સ્નેહસંબંધે સંકળાયેલી કન્યા – યુવતી પતિને પામીને એને જુએ છે. પતિ એને વિદાય આપીને, એને ચિર પ્રતીક્ષાની હાલતમાં હડસેલીને ચાલ્યો જાય છે. એ ક્યાં ચાલ્યો ગયો છે તેની તો ખબર પડતી નથી, પણ એ જતાં જતાં પાછા આવવાની જે શ્રદ્ધા પોતાની પત્નીને બંધાવી ગયો છે તે સુદૃઢ છે. પત્ની એ શ્રદ્ધાના જોરે ટકે છે. એને એમ છે કે એ ક્યારેક તો પાછા આવશે જ. શરૂઆતના ગાળામાં તો ભર્યું ભર્યું પારિવારિક વાતાવરણ હોઈ – ભાઈ, માતા-પિતા વગેરે હોઈ ટકી રહેવાનું પ્રમાણમાં અનુકૂળ રહ્યું; પણ એક પછી એક સ્વજનોની ચિરવિદાય પછી, પોતે છેક જ એકલી પડી જાય છે અને ત્યારે એના માટે ઘરની બારસાખ જ પરમ શાતાદાયક – આશ્વાસક બની રહે છે. એ એના માટે દાદા(લકડદાદા)ની ગરજ સારે છે. જેવું એનું ઘર છે, જેવી એની બારસાખ છે એવી જ હાલત આ વાર્તાની નાયિકાની છે. એ નાયિકા ટકી રહી છે પિયુમિલનની આશાના એકમાત્ર તંતુબળે.
|રાવજી પટેલ ૧૯૬૬
સુન્દરમ્‌ના આધ્યાત્મિક વિકાસ સાથે વાસ્તવદર્શનની એમની ભૂમિકામાં યથોચિત પરિવર્તન સધાતું જોઈ શકાય છે. ‘એઈ દિકે' તેમ જ ‘તારિણી' આ બંનેય વાર્તાઓ આ સંદર્ભમાં જોવા જેવી છે. ‘એઈ દિકે'માં પાંચ મિત્રો છે. પાંચેયની પોતપોતાની આગવી વિલક્ષણતા છે. લેખક એમની કથની અનોખી ભાવછટાથી અહીં રજૂ કરે છે. વાર્તાકથક તો ભમતારા છે જીવવું એનો એક રીતે અર્થ છે ભમવું. પરંતુ ભમતાં ભમતાં જીવનનો ખડી તાસીરનો ખ્યાલ આવતો જાય છે અને ભમતાં ભમતાં એવો કોઈ અનુભવ મળે છે, તે એવી કોઈ હસ્તીનો સત્સંગ પ્રાપ્ત થાય છે કે પછી આખી પ્રક્રિયા પ્રવૃત્તિને નવા સંદર્ભમાં જોવી – ઘટાવવી પડે. જે જગ આપણે સાધારણ રીતે ટેવાયેલા છીએ એ જગત પછીનું પણ એક બીજું જગતે છે, એનેય જોવા સમજવાનું – અનુભવવાનું રહે છે. જ્યારે આપણા આ રોજિંદા જગત અને જીવનથી ઉપરના સ્તરના એ અન્ય જગતમાં પહોંચવા માટેની ભૂમિકા ખૂલે ત્યારે જરૂર પડે છે કોઈના અંગુલિનિર્દેશની, કોઈની પ્રેરણાની, કોઈના માર્ગદર્શનની અને એ અહીં વાર્તાનાયકને યથાસમય લાધે છે એક ગૂઢ દૈવી હસ્તી દ્વારા – એક નારી દ્વારા. વાર્તાનાયકને દિવ્ય પ્રેરણાશક્તિના પ્રતીકરૂપ એ નારીના સૂચન પ્રમાણે ચાલતાં જ એક નવી સૃષ્ટિનો અનુભવ થાય છે; જેમાં પોતાનો અપૂર્ણ કુંભ અમૃતથી ભરાઈ રહેવાનું શક્ય બને છે. આ દિવ્ય અનોખી હસ્તીના દર્શને – સાક્ષાત્કારે જ ભમતારામ એવા વાર્તાકથકને સાચું ઠામઠેકાણું ને પોતાના હોવાપણા ને થવાપણાની સાર્થકતાનું સમ્યગુ ભાન થઈને રહે છે. આવા કંઈક નિગૂઢ સંચલનની યાત્રા-કથા ‘એઈ દિકે'માં આકૃત થયેલી પમાય છે.
|-
‘તારિણી'માં તારક અને હારિણીનાં પાત્રો છે. તારક દેખીતી દુનિયાના જીવનવ્યવહારથી ઉન્નત ઊઠી કોઈ એવી ભૂમિકાએ – એવી સ્થિતિએ ઠરવા ચાહે છે કે જેમાં પરમ શક્તિનો પ્રસાદ હોય, પ્રસન્નતા ને પ્રશાંતિ હોય. એ ભૂમિકા સાધવામાં એનો પોતાનો ઉત્કટ પુરુષાર્થ તો છે જ, સાથે એને પ્રેરણાબળ – પીઠબળ સાંપડે છે હારિણીનું. હારિણી અને તારક પરસ્પરને માટે છે, પરસ્પરના પ્રેરક, સહાય, સમર્થક અને હારક-તારક છે; તેમ છતાં તેઓ દુનિયાદારીમાં અટવાઈ જતી લગ્નગ્રંથિથી નિબદ્ધ નથી. તેઓ પ્રીતિની ભરપૂર ગતિ અનુભવતાં છતાં, સાથ-સંગતિમાં સમુન્નતિ પ્રતિ ધપતાં છતાં એકબીજાને બાંધનારાં કે કુંઠિત કરનારાં નથી. તેઓ પરસ્પર માટે ભાર કે બોજ બનતાં નથી, પણ પરસ્પરને ઉપકારક થાય એવી પાંખ બને છે અને એમાં જ એમના વિલક્ષણ ભાવ-સંબંધની ખૂબી પમાય છે. એમનો એ સંબંધ સમર્પિત છે શ્યામસુંદરને – સમસ્ત જીવનરસોના દિવ્ય અધિષ્ઠાતાને – જીવનના સંવાદમાધુર્યના મૂળભૂત સ્રોતને. આ અનુભવે પહોંચવાના ઉપક્રમમાં વાણી  કરતાં શાંત સમર્પિત ક્રિયાકર્મની પ્રતિષ્ઠા વિશેષભાવે અનુભવાતી રહે છે. તારકની હારિણી જ તારકની તારિણી છે તો તારકની સાર્થકતા હારિણીનું તારિણીમાં રૂપાંતર સિદ્ધ થાય એમાં છે. આ વાર્તા લેખકના શ્રીઅરવિંદદર્શનના પ્રકાશમાં, શ્રીમાતાજીના શરણમાં વિશેષભાવે ખૂલે એવી ગૂઢ અને ગહન ભાવસંદર્ભોથી અંકિત છે. સુન્દરમ્‌ની વાર્તાસર્જક તરીકેની પરાકાષ્ઠા તારિણીમાં છે, ભલે એની કલાકીય આકૃતિમાં ઘણાંબધાં તત્ત્વો ગૂઢ-ગહન આત્મસંવાદની લીલામાં સંગોપિત હોય.
|૧૧. અસ્તી
આમ સુન્દરમ્‌ની વાર્તાઓમાં ગુજરાતી ભાષાની – તેના ગદ્યની શક્તિનો પણ પાકો પરચો મળી રહે છે. સુન્દરમ્‌ની વાર્તામાં કવિતા છે, પણ તે એમાંના કથાતત્ત્વને આડેધડ તાણી જાય એવી નથી. તાજગીભર્યા અલંકારો-કલ્પનો ને ક્યારેક પ્રતીકોય એમાં આવે છે; પરંતુ સુન્દરમ્ એમના વાર્તાવિશ્વમાં સચ્ચાઈભરી ભાવાનુભૂતિના સંદર્ભમાં પાત્રઘટનાના કથનાત્મક સંદર્ભો સર્જનારા કલાકાર છે. ગુજરાતી ભાષા-સાહિત્ય એમની વાર્તાના ભાવસમૃદ્ધ કથારસથી હરિયાળું બન્યું છે એ નક્કી. ગુજરાતી વાર્તાકળાના ઉન્નયનમાં – એની ઉત્કાન્તિમાં સુન્દરમ્‌ની સર્જકતાનું પ્રદાન કલાતેજે સદાયે સ્મરણીય રહે એવી કક્ષાનું છે જ.
|શ્રીકાન્ત શાહ ૧૯૬૬
૧૧–૧૦–૨૦૦૨ – ચંદ્રકાન્ત શેઠ
૪-૫-૨૦૦૪
|-
 
|૧ર. ચહેરા
સુન્દરમ્‌ના પુસ્તકો
|મધુ રાય ૧૯૬૬
કવિતા
|-
કડવી વાણી ૧૯૩૩, કાવ્યમંગલા ૧૯૩૩,
|૧૩. પૅરેલિસિસ
રંગરંગ વાદળિયાં (બાળકાવ્યો) ૧૯૩૯, વસુધા ૧૯૩૯, યાત્રા ૧૯૫૧, વરદા ૧૯૯૦, મુદિતા ૧૯૯૦, ઉત્કંઠા ૧૯૯૨, અનાગતા ૧૯૯૩, લોકલીલા ૧૯૯૫, ઈશ ૧૯૯૫, પલ્લવિતા ૧૯૯૫, મહાનદ ૧૯૯૫, પ્રભુપદ ૧૯૯૭, અગમ-નિગમા ૧૯૯૭, પ્રિયાંકા ૧૯૯૭, नित्यश्लोक ૧૯૯૭, નયા પૈસા ૧૯૯૮, ચક્રદૂત ૧૯૯૯, લોકલીલા ૨૦૦૨, દક્ષિણા-૧ ૨૦૦૦, દિક્ષિણા-૨ ૨૦૦૦, મનની મર્મર ૨૦૦૩, ધ્રુવયાત્રા ૨૦૦૩.
|ચન્દ્રકાન્ત બક્ષી ૧૯૬૭
વાર્તાઓ
|-
હીરાકણી ૧૯૩૮, પિયાસી ૧૯૪૦, ઉન્નયન ૧૯૪૫, તારિણી ૧૯૭૭, પાવકના પંથે ૧૯૭૭
|૧૪. ઝંઝા
નાટકો
|રાવજી પટેલ ૧૯૬૭
વાસંતી પૂર્ણિમા ૧૯૭૭
|-
અનુવાદો
|૧૫. મહાભિનિષ્ક્રમણ
મૃચ્છકટિક (સંસ્કૃત) ૧૯૪૪, કાયાપલટ ૧૯૬૧, જનતા અને જન ૧૯૬૫, ઐસી હૈ જિન્દગી ૧૯૭૪ (ત્રણે જર્મન-અંગ્રેજી)
|મુકુંદ પરીખ ૧૯૬૮
ચિંતનાત્મક ગદ્ય
|-
દક્ષિણાયન (પ્રવાસ) ૧૯૪૧, અર્વાચીન કવિતા (વિવેચન) ૧૯૪૬, શ્રી અરવિંદ મહાયોગી (યોગ) ૧૯૫૦, અવલોકના (વિવેચન) ૧૯૬૫, ચિદંબરા (આરંભનાં તથા અન્ય લખાણો) ૧૯૬૮,
|૧૬. ફેરો
(વિચારસંપુટ: ત્રણ ગ્રંથો ૧૯૭૮)
|રાધેશ્યામ શર્મા ૧૯૬૮
સાહિત્યચિંતન (સાહિત્યવિષયક અધ્યયનો),
|-
સમર્ચના (ચારિત્ર્યપ્રધાન લેખો), सा विद्या (તત્ત્વચિંતન),
|૧૭. જાતકકથા
તપોવન (સુન્દરમ્ વિશેનો અધ્યયન ગ્રંથ  સં. સુરેશ દલાલ) ૧૯૬૯
|ચન્દ્રકાન્ત બક્ષી ૧૯૬૯
|-
|૧૮. ભાવ-અભાવ
|ચિનુ મોદી ૧૯૬૯
|-
|૧૯. કોણ?
|લાભશંકર ઠાકર ૧૯૬૯
|-
|૨૦. નાઈટમૅર
|સરોજ પાઠક ૧૯૬૯
|-
|૨૧. કામિની
|મધુ રાય ૧૯૭૦
|-
|રર. ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ
|જ્યોતિષ જાની ૧૯૭૦
|-
|૨૩. હનીમૂન
|ચન્દ્રકાન્ત બક્ષી ૧૯૭૧
|-
|૨૪. અયનવૃત્ત
|ચન્દ્રકાન્ત બક્ષી ૧૯૭૨
|-
|}
<hr>
{{Heading| નિવેદન}}
{{Poem2Open}}
આ પુસ્તક કોઈ એક અભિગમથી લખાયું નથી. નવલકથા વિશેની કોઈ જૂની કે નવી વિભાવનાના સંદર્ભમાં પણ અહીં કશું પરીક્ષણ કે મૂલ્યાંકન કરવાનો ઈરાદો રાખ્યો નથી. નવલકથા વિશે કશું મનમાં વિશદ ભાવે પડ્યું છે ને તેના માપદંડો મનમાં ઊભા છે એવું પણ નથી. કલાનાં કોઈ નિશ્ચિત ધોરણોને પણ, અહીં જાગ્રત કર્યાં છે, એવુંયે નથી. ચિત્ત કોરું રાખીને રચનાઓની સમ્યક્ છબિ ઝીલવાની કોશિશ કરી છે. અલબત્ત, એનો અર્થ એ નથી કે ચિત્તમાં વીસમી સદીની નવલકથા કે એના મહાન સર્જકો જોય્યસ, કામૂ, સાર્ત્ર, હેમિંગ્વે વગેરે વગેરે નથી. ઑર્તેગા અને ડિહ્યુમેનિઝેશન, રોબ્બ ગ્રિયે અને ઍન્ટી નૉવેલ, દૉસ્તોએવસ્કી અને એનો રિવાઈવલ, સાયકોલૉજિકલ નૉવેલ અને નાન્હાલિ સારોત વગેરે વગેરે નથી એમ પણ નથી. અથવા તો એનેઈસ નિન કે સુસાન સૉટાગ કે સુરેશ જોષી જેવાં મર્મજ્ઞોની માર્મિક સમીક્ષા વીસરી ચૂક્યો છું એમ પણ નથી. ઍબ્સર્ડ અને ઍન્ટી આર્ટની તરાહોમાં પોએટિક રિયાલિઝમનાં પરિમાણોની સમૃદ્ધિવાળું જે શૌર્ય સદીના નવલકારોએ પ્રતીત કરાવ્યું છે તે ભૂલી જવાયું છે એમ પણ નથી. સ્ટ્રીમ ઑવ્ કૉન્સ્યસનેસ, અસ્તિત્વવાદ સર્રિયાલિઝમ આદિ પરિભાષાઓનાં ઝૂમખાં પણ ક્યાંય ખોઈ નાખ્યાં છે એવું યે નથી. તો એવુંયે નથી કે ‘સરસ્વતીચન્દ્ર કલાકૃતિ નથી’, `ઘટનાતત્ત્વનો લોપ કરો', `કન્ટેન્ટનું નહિ ફૉર્મનું મહત્ત્વ છે', ‘નાભિશ્વાસ ચાલે છે' કે ‘નથી ચાલતો આદિ અટકળોમાં ગૂંચવાયેલી સમજો-ગેરસમજોથી અપરિચિત છું. ટૂંકમાં, નવલકથા વિશેની આ તમામ આબોહવા છવરાયેલી છે . ને છતાં અહીં પસંદગી પામેલા છેલ્લા (સાતમા) દાયકાની આ નવલકથાઓને જ, જે કંઈ પણ કહેવા દીધું છે. એને જ સાંભળવાની પૂરી તત્પરતાને એક સક્રિય ફૂંક બનાવી દઈને પેલી આબોહવાને બળપૂર્વક, આક્રમક થવા દીધી નથી.  
પરિણામે, ઘટનાવાળી નવલને, કે નવલના એવા કોઈ ભાગને, ઘટનાનિરૂપણના વ્યાકરણથી જોયું જણાશે તો અ-ઘટનાવાળી કોઈ કૃતિમાં કન્ટેન્ટ નામે ઓળખાતા પદાર્થથી ખુશ થયાનું જણાશે. જે તે કૃતિમાં જે તે વખતે જે કંઈ મૂલ્ય ઊપસતું જણાયું તેનું જ આકલન કરવાનો ઈરાદો રાખ્યો છે. તે વખતે થતા આનન્દ-ઉમળકાને કમેન્ટ્સરૂપે લખ્યા પણ છે, તો તે વખતે ખૂંચેલી મર્યાદાઓને સહાનુભૂતિપૂર્વક ઉચ્ચારી પણ છે. કૃતિ સમગ્રનું કોઈ ટોટલ મૂલ્યાંકન કરવાની દાનત રાખી નથી. બધાંના સમાહારરૂપે આ દાયકાની નવલકથાની `વિભાવના' બાંધનારને એ કામ આવે, તો આવે. આમ સમગ્ર પ્રયાસ વસ્તુથી વિચાર તરફનો છે. કૃતિમાંથી બાંધી શકાતું વિવેચન આ લખનારને મન જે કંઈ છે તે છે. બીજી બધી પંતુજીગીરી છે. ગુજરાતી વિવેચકસાહેબોએ, વિવેચન-આવરણોનાં વાઘાચીંથરાં ઓઢાડીને, વિભાવનાઓનાં લટકણિયાં પહેરાવીને, પોતાની વરવી દરિદ્રતાને વટાવ્યા કરી છે. વિદેશમાં સ્થિર થયેલાં વિવેચનધોરણોને આત્મસાત્ કર્યા વિના જોડ્ય રાખ્યાં છે. વારંવાર કૃતિથી દૂર જઈ બાંધે ભારે કહ્યું છે. નિરાધાર વિધાનો ફટકારીને સર્જકોના કર્મનો કશો પરિચય આપ્યો નથી. એ જાડી કલમના ધારકોએ ઉપલક પોલી સુષ્ઠુ સુષ્ઠુ વાતો લખીને સ્વસ્થ અને સૌમ્યમાં ખપવામાં ગૌરવ જોયું છે. કૃતિ અને કર્તાને ખીંટી બનાવીને, એ વિવેચકભાટોએ મૂળનો માલ જોખવાનું બાજુ પર રાખીને, ઘરને કે પારકે કાટલે અને ઊછીને ત્રાજવે, ઘરાકના ગજવામાં રહેલી પોતાની કીર્તિ, પોતાનાં સ્થાન માન અકરામ ઈનામ ચન્દ્રક તાકી, જાતે જાતને જ જોખી છે. એવી પરમ્પરાગત વંચનામાંથી છૂટવાની હઠ સાથે જે તે સર્જકને વિશે કરેલી સ્તુતિ કે ટીકા, કૃતિસંદર્ભે અંતરના ઉછાળથી કરેલી છે, કશો ન્યાય તોળવાની બુદ્ધિ રાખી નથી.
ચન્દ્રકાન્ત બક્ષી સંધિસ્થાનના નવલકાર છે ને તેથી એમને એમની બધી કૃતિઓના સંદર્ભે તપાસ્યા છે. અન્ય લેખકોની અહીં નહિ ચર્ચેલી રચનાઓ આ લખનારને ભૂલી જવા જેવી લાગી છે, એટલે કે છેલ્લા દાયકાની મને પોતાને પ્રયોગશીલ લાગેલી નવલકથાઓને જ અહીં ચર્યા છે. એ પસંદગી મારા અભ્યાસ સંદર્ભે મારી છે. અભ્યાસમાં જે અનભિગમ છે તેની સ્પષ્ટતા ઉપર કરી છે- ને તેથી અભ્યાસને કોઈ ચોક્કસ ધ્યેય સાથે સાંકળ્યો નથી. કૃતિઓ સાથેના સાક્ષાત્કાર પછી જ એ ધ્યેય સ્પષ્ટ થયું છે. જેનું વર્ણન અંતિમ પ્રકરણમાં છે. આ ચર્ચા મારી ઉકત માન્યતાને લીધે અતિશય closely કરી છે- એટલે કે મૂળ રચનાનાં અવતરણો આપી આપીને કે આખું વિશ્વ રિહૅન્ડલ કરીને, વિવેચન એની તમામ કક્ષાએ paraphrase તો બનવું જોઈએ એ વાતને એક canonની જેમ પાળી છે. સર્જકોનું એ આધિપત્ય શિર પરે ધારવાનું ગમવું જોઈએ.
વખતે-કવખતે પ્રસંગે-અપ્રસંગે લાંબું-ટૂંકું લખાયું-બોલાયું હોય, છપાયું-ન છપાયું હોય તે બધું સમેટી-ગોઠવી, બે સન્માન્ય વિદ્વન્મતિ પાસે ફલૅપ લખાવી કે ઉદાર સ્વભાવના કોઈ કીર્તિલોલુપ સાહિત્યદલાલ પાસે પ્રવેશક લખાવી સંસ્કૃત શીર્ષકવાળો ‘વિવેચનસંગ્રહ' તૈયાર ન કરવો- એ જિદમાંથી આ અભ્યાસપુસ્તક જન્મે છે એનો આનન્દ છે. અહીં રજૂ થયેલા લખાણના કેટલાક અંશભાગોની પહેલાં પ્રકાશિત થયેલી વાચનાઓ રદ ગણવી. એનું પૂર્વપ્રકાશન આવી કશીક માનસિક યોજનાથી થયું હતું ને તેથી સળંગ પુસ્તકના ખ્યાલને વાંધો આવતો નથી.
ગુજરાતી નવલકથાના છેલ્લા દાયકાને, એટલે એના વિશેપને, કંઈક ચિક્ષિત કરવાનો આ એક અંગત પ્રયાસ છે. ને તેથી, આજની વિવેચનાની માંદગીના વાતાવરણમાં, આ લખનાર, પુસ્તક વિશેના અન્યોના મૌનથી કે મુખરતાથી ચેન કે બેચેની અનુભવશે નહિ. અભ્યાસ વિશેના અભ્યાસની સ્પૃહા તો હરદમ છે જ, બલકે એની તો આ શોધ છે.  
મારા પરમ મિત્રો શર્મા રાધેશ્યામ, મોદી ચિનુ અને ટોપીવાલા ચન્દ્રકાન્તની આ પુસ્તકને છપાયેલું જોવામાંથી જાગેલી સક્રિયતા એમની મૈત્રી જેટલી જ હૃદ્ય રહી છે. મારી જોડે વઢીલડીને પણ, એમણે પુસ્તકને સુન્દર બનાવવાની જિકર કરેલી તે સ્મરણો અહીં ઉલ્લેખવાં ગમે, એવાં પ્યારભર્યા છે.  
મુખપૃષ્ઠ પરની છબિ એના માલિકોના સૌજન્યથી છાપી છે. ‘નવી નવલકથા' વિશેનાં કેટલાંક ઇંગિતો એમાંથી શોધી શકાય. કંઈ નહિ તો તો છે જ. શોધી શકાય. આ કે તે.
{{સ-મ|૯ ફેબ્રુઆરી, ૧૯૭૩||સુમન શાહ}}
{{Poem2Close}}
<hr>
{{Heading| બીજી આવૃત્તિનું નિવેદન}}
{{Poem2Open}}
‘ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો–' મારું પહેલું વિવેચનપુસ્તક. પૂરાં વીસ વર્ષ પછી એની આમ બીજી આવૃત્તિ થાય છે તેનો ખાસ્સો આનન્દ છે.  
વીસ વર્ષમાં મેં શું કર્યું? આ પુસ્તકમાં અન્યત્ર છાપેલી મારાં પ્રકાશનોની સૂચિ જોવાથી તોલ બાંધી શકાશે.
ગુજરાતી નવલકથાકારે શું કર્યું? જવાબ એ છે કે વિકાસ નામે કંઈ નહીં. જૈસે થે. સાતમા દાયકાનો આ નવોન્મેષ, અપવાદો બાદ કરતાં, ખાસ વિકસ્યો નહીં, હિંગરાઈ ગયો. સ્વનાં અને અન્યોનાં અનુકરણોની ગુજરાતી-નવલકથા-પરમ્પરા આજે વીસ વર્ષે કદાચ વધારે વણસી છે. એનાં હતાં તે ધોરણોય ક્યારેક તો ઝડપથી ધોવાતાં જણાયાં છે.
વીસ વર્ષમાં ગુજરાતી નવલકથાના વિવેચને શું કર્યું? જવાબ એ છે કે એ-ને-એ પ્રશ્નોનું ચાવણું. દાખલા તરીકે, સમસામયિક વિવેચન-વાતોમાં વળી પાછું પૂર્વ અને પશ્ચિમ, પરમ્પરા અને પ્રયોગ, તળનું અને વિદેશી વગેરે પછાત માનસ ઊથલો મારી રહ્યું છે. એવી માનસિકતાના ધારકો ત્યારે હતા, આજે પણ છે. તેવાઓને આ પુસ્તકનું અંતિમ પ્રકરણ કાળજીથી વાંચી જવા ત્યારે ભલામણ કરેલી, આજે પણ કરું છું. વીસ વર્ષે એ-ની-એ ભલામણ કરવી પડે એનું માત્ર દુઃખ છે.  
ત્યારે આ પુસ્તકને અનેક અવલોકનો વડે ગુજરાતી વિવેચનાએ વધાવી લીધેલું તે યાદ આવે છે. મેં જોયું છે કે મારું આ પુસ્તક અધ્યાપકો અને વિદ્યાર્થીઓમાં વધારે વંચાતું રહ્યું છે, તેની સતત માંગ રહી છે. અમુક વિવેચકોમાં એની ગુણવત્તાને મેં પ્રસરતી. પણ જોઈ છે. આ બધી હકીકતો પણ એમ જ સૂચવે છે કે આ પુસ્તકને ઉમળકાભર્યો આવકાર મળેલો છે.
પરન્તુ પુસ્તકનો જે ખરેખરો વિશેષ છે તેની જ વિરુદ્ધ હમણાં-હમણાંના અગ્રણીમાં ખપવા લાગેલા કોઈ-કોઈનો અધકચરો રિમાર્ક એ છે કે આ પુસ્તક છાપગ્રાહી છે, સંસ્કારગ્રાહી, ઈમ્પ્રેશનિસ્ટિક – એટલે કે, એનામાં વિવેચનાત્મકતા ઓછી છે, અથવા નથી :
સુજ્ઞોએ જોયું છે કે અહીં ચર્ચાયેલી દરેક નવલકથાને સૌ પ્રથમ તો મેં એના સ્વ-રૂપમાં ઝીલી છે, મારા ભાવવિશ્વમાં ધારી છે અને એથી જન્મેલા કલાનુભવમાં વળી પાછી અવધારી છે. ધારણા-અવધારણાના એ ક્રમ-ઉપક્રમમાં કૃતિ અને ભાવક વચ્ચેના આવશ્યક મુકાબલાની ભૂમિકા વાંચી શકાય. દરેક નવલકથાને વિશેનું કંઈ પણ લિખિત પછી તો એ આગવી ભૂમિકાની જ પેદાશ બની રહ્યું છે. અલબત્ત તેનો રૂપ, સૌન્દર્ય વગેરે વ્યાપક કલામૂલ્યો સાથેનો, આધુનિક સંવેદના સાથેનો, સર્જકતા, પ્રયોગ કે ટેકનિક જેવાં ઉપકરણો સાથેનો જરૂરી વિવેચનાત્મક મુકાબલો પણ ત્યાં જ મંડાયો છે – બલકે અંતે જતાં તો કૃતિ-ભાવક ભૂમિકાનું કૃતિ-વિવેચન ભૂમિકામાં રૂપાન્તરણ થઈ ગયું છે એમ જ કહેવું પડશે. બીજા શબ્દોમાં એમ કહેવાય કે કૃતિના ઉચિત વિવેચન અર્થે કશી પૂર્વ-પ્રમાણિત સિદ્ધાન્ત-ભૂમિકાને સ્થાને અહીં મેં કલાનુભવ-ભૂમિકાને પૂરા ખુલ્લા મને પ્રગટવા દીધી છે. `આ પુસ્તક કોઈ એક અભિગમથી લખાયું નથી' એવા મારા વચનનો છેલ્લો મર્મ તો એ છે. તેથી, રૂપનિર્મિતિની ઉપકારકતા તપાસવી તે પુસ્તકના સમગ્ર લખાણમાં એક અકાટ્ય રસમ રહી છે. પણ વસ્તુ અને તેના ઝીલણથી રૂપનિર્મિતિ અલગ ન હોઈ શકે – સર્જકપક્ષે ય નહીં, વિવેચનપક્ષે ય નહીં. જો હોય તો એ કશીક અગાઉથી તારવી લીધેલી વિભાવના હોય. લખાણ રૂપની ઉપકારકતા ઉકેલતું વિસ્તર્યું છે, કહો કે સર્જક-શોધને અનુસર્યું છે, અનુવર્ત્યું છે. દરેક નવલકથાની સર્જક-શોધને ઓળખાવનારી અતિ મુખર લાક્ષણિકતાઓને દરેક વખતે મેં નામ પાડીને કહી બતાવી છે. દરેક પ્રકરણના પ્રાસ્તાવિક ભાગમાં વાતનું સમર્થન શોધી શકાશે. વળી જે-તે કૃતિનો નવલકથાના ઇતિહાસમાં કંઈ ઉમેરો છે કે કેમ તે પણ તપાસ્યું છે. સમગ્ર લખાણની એકંદર ચાલ કિંચિત્ આસ્વાદ્યત્મક અને વધારે તો મૂલ્યાંકન-તરફી રાખી છે. સાહિત્યકૃતિ ભાષાની બનેલી છે માટે લગભગ હમેશાં ભાષાતપાસને અનિવાર્ય મુદ્દો લેખ્યો છે. આમ વસ્તુ અને રૂપની એક અને અભિન્ન હસ્તીને ચોમેરથી ભેદતા અને કૃતિ-વિશેષનું આકલન કરી મૂલ્યાંકનની દિશામાં ગતિ કરતા વિવેચનને `છાપગ્રાહી કહેવાતું હોય, તો કહેનારની ‘વિવેચન' અને છાપગ્રાહી’ બંનેને વિશેની સમજને અંગે મને શંકા પડે છે. વળી, છાપગ્રાહી કે સંસ્કારીગ્રાહી હોવું તે બધી જ વખતે દોષરૂપ નથી એ જાણવું પણ એટલું જ જરૂરી છે. કેમકે, તો તો સંસારની કોઈપણ કૃતિ કે કલાકૃતિની પ્રાણભરપૂર વાત તો ક્યારેય કરી શકાશે જ નહીં! ખરેખર તો કશા કલાનુભવને ચાતરીને ચાલવું ને માસ્તરોએ શોધેલી પારિભાષિક સિધ્ધાન્ત-ચીપોને આમતેમ ચોંટાડ્યા કરવી એ જ વિવેચન નથી -વિવેચન-નામે બુદ્ધિનો વ્યભિચાર છે. આપણું પરમ્પરાગત વિવેચન ત્યારે એથી બચી શક્યું નહોતું- અને મારી ત્યારે એ તો મોટી ફરિયાદ હતી!
પ્રથમ આવૃત્તિના ‘નિવેદન’માં મેં લખ્યું જ છે : “કૃતિમાંથી બાંધી શકાતું વિવેચન જ આ લખનારને મન જે કંઈ છે તે છે. બીજી બધી પંતુજીગીરી છે. ગુજરાતી વિવેચક-સાહેબોએ વિવેચન-અવતરણોનાં વાઘા-ચીંથરાં ઓઢાડીને, વિભાવનાઓનાં લટકણિયાં પહેરાવીને પોતાની વરવી દરિદ્રતાને વટાવ્યા કરી છે. વિદેશમાં સ્થિર થયેલાં વિવચેનધોરણોને આત્મસાત્ કર્યા વિના જોડ્ય રાખ્યાં છે.”
આ દાખલામાં છાપગ્રાહી-સંસ્કારગ્રાહી-ઈમ્પ્રેશનિસ્ટિકનું ધોરણ પણ આત્મસાત્ થયા વિનાનું કાટલું જ છે એમ લાગે છે. ‘ઈન્ટેન્શનલ' અને ‘અફેક્શનેટ’ ફેલસીઝને વિશેના ‘નવ્ય વિવેચન’ના જમાનાનાં એ કે એવાં તમામ ધોરણોનું હવે તો અચ્છે નિરસન થઈ ગયું છે. તેની શું અગ્રણીમાં ગણાતાઓને ખબર નહીં હોય? કે પછી તેઓ ‘બ્રાહ્મણના ખભે કૂતરું-વાળી કરવા નીકળ્યા. છે? જો એવું કંઈ ન હોય, તો કિસ્સો બતાવીને ચર્ચો કે રહ્યું, આ છાપગ્રાહી- અને માટે દોષરૂપ.  
બાકી મને તો ખબર છે કે મોટા ભાગનાં પુસ્તકોને વિશેનાં આવાં વિધાનો પોતે જ છાપગ્રાહી હોય છે -પુસ્તક પર ઊડતી નજર કરવાથી પડેલી છાપવાળાં ને તેમાં સાહિત્યેતર આશયો ભળ્યા હોય છે તેથી ગંદી છાપવાળાં.  
સાચે , વીસ વર્ષમાં આપણા સાહિત્યકારની રીઢી મનોદશામાં કંઈ ફેર પડ્યો નથી. એવી અગતિકતા માટે કહેવાતા અગ્રણીઓ ઓછા જવાબદાર નથી વાત આમ વારે ને વારે નક્કી થતી આવે છે.
આ પુસ્તકને સ્વસ્થચિત્તચર્ચાના લાભની આજે પણ એટલી જ જરૂરત છે, કેમકે એવા એવા બીજા લાભોથી આપણે સૌ ક્યારના વંચિત છીએ.  
દસ બાર વર્ષ પર અન્ય પ્રકાશન સંસ્થાના ઉપક્રમે આ પુસ્તકની બીજી આવૃત્તિ છપાતી હતી. પણ પછી પ્રેસ જોડે પ્રકાશકને કે પ્રકાશકને પ્રેસ જોડે કંઈક વાંકું પડ્યું તે છપાયેલા ફરમા રહ્યા ત્યાંના ત્યાં, ધૂળ ખાતા- આજની ઘડી ને કાલનો દા'ડો!
પાર્શ્વ પ્રકાશનના માલિક બાબુભાઈએ આ નવેસરની આવૃત્તિ વડે આ પુસ્તકને આપણા સૌ માટે સુલભ કર્યું છે એનો પણ ખાસ્સો આનન્દ જ છે.  
આભાર નહીં માનું પણ આ પુસ્તકનાં પ્રૂફરીડિન્ગમાં મદદ કરીને પારુલ રાઠોડે મને આભારવશ જરૂર કર્યો છે.
{{સ-મ|૨૪ એપ્રિલ, ૧૯૯૪||સુમન શાહ}}
{{Poem2Close}}
{{Poem2Close}}


18,450

edits