ગુજરાતી નિબંધ-સંપદા/રમેશ ર. દવે/વૃક્ષમોસાળ મારું: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 34: Line 34:


'''ફાગણ આવ્યો રે સખી, કેસૂ ફૂલ્યાં રસાળ,'''<br>
'''ફાગણ આવ્યો રે સખી, કેસૂ ફૂલ્યાં રસાળ,'''<br>
(પણ) રુદે ન ફૂલી રાધિકા, ભંવર કનૈયાલાલ.'''
'''(પણ) રુદે ન ફૂલી રાધિકા, ભંવર કનૈયાલાલ.'''


વિપ્રલંભશૃંગારની કૈંક કવિતામાં કેસૂડે વગર વાંકગુને કેટલીય પ્રોષિતભર્તૃકાઓના ઉપાલંભ સહ્યા છે પણ પ્રિયવિરહ સહતી પ્રોષિતભર્તૃકાનોય શો વાંક? માણસનું મન જ એવું છે કે એને સાંપડવું જોઈતું ન આવી મળે તો એ કોઈનુંય સારું સાંખી શકે નહીં ને બળે-પ્રજળે ઇર્ષાગ્નિમાં સાદ્યંત!
વિપ્રલંભશૃંગારની કૈંક કવિતામાં કેસૂડે વગર વાંકગુને કેટલીય પ્રોષિતભર્તૃકાઓના ઉપાલંભ સહ્યા છે પણ પ્રિયવિરહ સહતી પ્રોષિતભર્તૃકાનોય શો વાંક? માણસનું મન જ એવું છે કે એને સાંપડવું જોઈતું ન આવી મળે તો એ કોઈનુંય સારું સાંખી શકે નહીં ને બળે-પ્રજળે ઇર્ષાગ્નિમાં સાદ્યંત!
18,450

edits