કાવ્યમંગલા/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 230: Line 230:
૨૮-૫-૧૯૭૭<br>
૨૮-૫-૧૯૭૭<br>
શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી<br>   
શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી<br>   
<br>
<br>
<br>
{{Poem2Open}}
માણસની ઉર્મિઓ અને આવેગોને અંતરાત્માના પ્રકાશમાં પહોંચાડી ત્યાં તેમને એક વિશુદ્ધિ આપી આધ્યાત્મિક રૂપ આપવામાં આવે ત્યારે જ તે કાવ્યને માટેનું યોગ્ય વસ્તુ બની શકે છે. જીવનનાં જે કાંઈ પ્રચલિત મૂલ્યો આવે છે તેને ઉન્નત કરીને આત્માનાં મૂલ્યો રૂપે પલટી નાખવામાં આવે ત્યારે જ માત્ર તે કાવ્યમય બની શકે છે. કાવ્યનો આનંદ અને સૌંદર્ય એ કોઈ વિશેષ ગહન રસમાંથી જન્મે છે; માનવનું સપાટી પરનું મન ઉશ્કેરાટ પામીને જીવનનો જે રસ અને આનંદ અનુભવે છે તેમાંથી તે જન્મતાં નથી.
<center>*</center>
કવિતાએ આત્માના આનંદનાં મૂલ સર્જક ઉત્પત્તિ સ્થાનોમાં પહોંચવાનું છે. એ આનંદમાંથી જીવનને નિહાળવાનું છે, અને જીવન સાથેની એ ગહન પ્રેરણાયુક્ત એક્તામાંથી જન્મતા દર્શન વડે જીવનને નવો ઘાટ આપવાનો છે. સાચા કવિના દર્શનનું અંતરતમ પ્રેરણામૂલ તે આવી અંતરતમ આંતર એકતા છે.
(Future Poetry, પ્ર.૨૮ માંથી)
{{Right|-શ્રી અરવિન્દ}}<br>
{{Poem2Close}}
{| class="wikitable"
|+ શુદ્ધિ
|-
! પૃષ્ઠ !! પંક્તિ !! છપાયેલું !! સુધારો
|-
| ૧૫ || ૧૧ || સર્યોં || સર્યાં
|-
| ૨૪ || ૨૦ || કરુણ. || કરુણ,
|-
| ૨૮ || ૧૪ || सुन्दरम् || सुन्दरम्,
|-
| ૩૦ || ૨૨ || લ્હ્યા || લ્હ્યો
|-
| ૩૩ || ૧૮ || અથ્રિ || અગ્નિ
|-
| ૪૭ || ૨૧ || સરિત || સરિત,
|-
| ૫૧ || ૩ || ઝબકારા || ઝબકારા
|-
| ૫૯ || ૯ || અટ્ટાહાસે || અટ્ટાહાસે
|-
| ૬૩ || ૧૮ || ચોધારા || ચોધારા
|-
| 90 || ૧ || ગ્યા’તાં || ગ્યા’તાં
|-
| ૧૧૨ || શીર્ષક || દદો || દર્દો
|}
{{Right|સુન્દરમ્}}
{{Right|સુન્દરમ્}}
<br>
<br>
18,450

edits

Navigation menu