અષ્ટમોઅધ્યાય/સર્જક-પરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''સર્જક-પરિચય'''}} ---- {{Poem2Open}} સુરેશ હ. જોષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાહિત...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''સર્જક-પરિચય'''}}
{{Center|'''સર્જક-પરિચય'''}}
----
----
{{Poem2Open}}
સુરેશ હ. જોષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાહિત્યની એક અનોખી પ્રતિભા હતા.
સુરેશ હ. જોષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાહિત્યની એક અનોખી પ્રતિભા હતા.


Line 18: Line 17:
આવી બહુવિધ પ્રતિભાવાળા વિદગ્ધ વિવેચક અને સર્જક હોવા ઉપરાંત સુરેશભાઈ સમકાલીન અને અનુકાલીન ગુજરાતી સર્જકો – વિવેચકો માટે પ્રેરણારૂપ પણ બન્યા અને આધુનિક ગુજરાતી સાહિત્યનો નવો પ્રવાહ પ્રગટાવતી એક નૂતન પરંપરા ઊભી થઈ.
આવી બહુવિધ પ્રતિભાવાળા વિદગ્ધ વિવેચક અને સર્જક હોવા ઉપરાંત સુરેશભાઈ સમકાલીન અને અનુકાલીન ગુજરાતી સર્જકો – વિવેચકો માટે પ્રેરણારૂપ પણ બન્યા અને આધુનિક ગુજરાતી સાહિત્યનો નવો પ્રવાહ પ્રગટાવતી એક નૂતન પરંપરા ઊભી થઈ.
{{Right|(પરિચય – રમણ સોની)}}
{{Right|(પરિચય – રમણ સોની)}}
{{Poem2Close}}
18,450

edits

Navigation menu