18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
|author = રમણ સોની <br> | |author = રમણ સોની <br> | ||
}} | }} | ||
<hr> | |||
{{Center block|width=30em| | |||
{{Ekatra}} | |||
}} | |||
<hr> | |||
{{Heading|{{color|blue|સંપાદકોનો પરિચય}}}} | |||
{{Center block|width=24em| | |||
{{Poem2Open}} | |||
{{સ-મ||<big><u>'''રમણ સોની'''</u></big>}} | |||
ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા, અને ૧૯૮૦-૮૫ દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદનિર્મિત ‘ગુજરાતી સાહિત્ય કોશ’ના એક સંપાદક રહેલા પ્રો. રમણ સોની (જ. ૧૯૪૬) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. | |||
ગુજરાતી વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર એ સતત નજર રાખતા રહ્યા છે. કવિ-વિવેચક ઉશનસ્ એ શોધનિબંધ પછી એમના ‘વિવેચનસંદર્ભ’, ‘સાભિપ્રાય’, ‘સમક્ષ’, ‘મથવું ન મિથ્યા’ તથા ‘ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે’ – એવા વિવેચન-ગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શવાળાં વિવેચન-લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. મરમાળી અભિવ્યક્તિથી નિઃસંકોચપણે નિર્ભીક વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે. ડૉ. સોનીએ મધ્યકાલીન અને અર્વાચીન કૃતિઓનાં નમૂનેદાર શાસ્ત્રીય સંપાદનો આપ્યાં છે એમાં ૧૬મી સદીના કવિ વિષ્ણુદાસકૃત ‘ચંદ્રહાસઆખ્યાન’નું સમીક્ષિત સંપાદન ઉત્તમ છે. ‘સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ’ના ૪ ગ્રંથો એમનું યશસ્વી કોશકાર્ય છે. | |||
<hr> | |||
<br> | |||
<br> | |||
{{સ-મ||<big><big>'''બુંદબુંદની સૂરત નિરાલી'''</big></big>}} | |||
{{ | {{સ-મ||<big>દોઢસો વર્ષની ગુજરાતી સાહિત્યસામયિક-પરંપરાનાં<br>'''વિચારસંચલનો'''</big>}} | ||
<br> | |||
<br> | |||
<br> | |||
<br> | |||
<br> | |||
{{સ-મ||<big>સંપાદકો</big>}} | |||
{{સ-મ||<big>'''રમણ સોની'''<br>'''કિશોર વ્યાસ'''</big>}} | |||
<br> | |||
<br> | |||
<br> | |||
}} | <br> |
edits