18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 97: | Line 97: | ||
<br> | <br> | ||
<center>પ્રત્યક્ષ પ્રકાશન, વડોદરા</center> | <center>પ્રત્યક્ષ પ્રકાશન, વડોદરા</center> | ||
<hr> | |||
{{સ-મ||{{color|SkyBlue|<big>'''અ વ ત ર ણ'''</big>}}}} | |||
{{સ-મ||૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦}} | |||
{{Center block|width=23em|title=<big>'''૧.<br>ટીકાવિદ્યાનું મહત્ત્વ'''</big>| | |||
{{Poem2Open}} | |||
જે ગ્રંથો ઉપર ટીકા થાય છે, તે ગ્રંથો જો સારા હોય છે તો તે વધારે ખપે છે. અલબત્ત, થોડી સમજના અને થોડી વિદ્યાના પુરુષો ચોપડી કહાડીને મોટું માન મેળવી જાય તેનો અટકાવ થવો જોઈએ. જે ડાહ્યો ગ્રંથકાર છે અને જેને સુધરવાની ઇચ્છા છે, તે તો પોતાના ગ્રંથો પર સારી અથવા નરસી ટીકા થઈ જોવાથી ટીકા કરનાર ઉપર દ્વેષ રાખતો નથી, પણ ઊલટો એનો આભાર માને છે. જે ટીકા કરાવવાથી બીહે છે, તે અધૂરો છે. પણ ટીકા કોણે કરવી? જેનામાં સ્વાભાવિક બુદ્ધિ, પ્રાપ્ત કરેલી વિદ્યા અને સારુંનરસું સમજવાનું રસજ્ઞાન છે, તે ટીકા કરવાને યોગ્ય છે. જેને જે વાતની ખબર નથી, તેણે તે વાત ઉપર ટીકા કરવી નહીં. ઈનસાફ કરવો અઘરો છે. જો બરાબર ઈનસાફ ન થયો તો બચારો ગ્રંથકાર વગર કારણે માર્યો જાય અથવા સરપાવ લઈ જાય. | |||
{{સ-મ|નર્મદ||'''[‘ટીકા કરવાની રીત’ – ‘નર્મગદ્ય’(1865)માંથી]'''}} | |||
{{Poem2Close}} | |||
}} |
edits