અવતરણ: Difference between revisions

Jump to navigation Jump to search
1,811 bytes added ,  07:27, 21 September 2022
no edit summary
No edit summary
No edit summary
Line 203: Line 203:
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''૧૨.<br>અવલોકન વાંચવાં, શાને માટે?'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૨.<br>અવલોકન વાંચવાં, શાને માટે?'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 208: Line 209:
{{સ-મ||યશવંત દોશી}}
{{સ-મ||યશવંત દોશી}}
{{સ-મ||'''[‘નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં’ સંપા. રમણ સોની, 1996-માંથી]'''}}
{{સ-મ||'''[‘નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં’ સંપા. રમણ સોની, 1996-માંથી]'''}}
{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''૧૩.<br>પ્રશિષ્ટ ગ્રંથો'''</big>|
{{Poem2Open}}
પ્રશિષ્ટ સાહિત્યગ્રંથો એ નૃંવશશાસ્ત્રીઓને ઉપયોગી સાહિત્યિક વા સાંસ્કૃતિક માહિતી મેળવવા પૂરતા જોઈ જવા માટેના દસ્તાવેજો નથી. એમનો સાચો અને ચિરંતન મહિમા એમનામાં સંગ્રહિત સૌંદર્ય તેમ જ એ સૌદર્ય- માંથી ફલિત જીવનદર્શન એ છે. ભિન્નભિન્ન પ્રકારના અને સંકટમય એવા સામાજિક સંદર્ભોમાં મુકાયેલાં સ્ત્રી-પુરુષોના હર્ષ-ક્લેશમાં, વૃત્તિઓમાં, સંવેગોમાં ભાવક પોતે સંવૃત થઈ જાય છે, પણ એટલું જ સર્વ કંઈ નથી કે નથી એ વસ્તુ સર્વાધિક મહત્ત્વની, કારણ કે ભાવક અહીં જ અટકી નથી જતો; એ તો સૌંદર્ય અને પ્રેરણાના રહસ્યમય પ્રભાવ દ્વારા એક સર્વથા નવીન જ જીવન અને અનુભૂતિની ભૂમિકા ઉપર વિચરતો થાય છે.
{{સ-મ||વિષ્ણુપ્રસાદ ત્રિવેદી}}
{{સ-મ||'''[‘સાહિત્યસંસ્પર્શ’ (1979)માંથી]'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}
18,450

edits

Navigation menu