કંકાવટી મંડળ 2/નિર્જળ માસ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|નિર્જળ માસ|}} <poem> જેઠ મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતાં બા તો નિર્જળું વ્રત રહી છે. નિર્જળું વ્રત એટલે? એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે — દાતણ પાણી મોક...")
 
No edit summary
 
Line 4: Line 4:
<poem>
<poem>
જેઠ મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતાં બા તો નિર્જળું વ્રત રહી છે.
જેઠ મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતાં બા તો નિર્જળું વ્રત રહી છે.
નિર્જળું વ્રત એટલે?
::નિર્જળું વ્રત એટલે?
એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે —
એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે —
દાતણ પાણી મોકળાં,
::::દાતણ પાણી મોકળાં,
તો જ બાથી દાતણ કરાય. પછી કોઈ કહે કે —
તો જ બાથી દાતણ કરાય. પછી કોઈ કહે કે —
નાવણ પાણી મોકળાં,
::::નાવણ પાણી મોકળાં,
તો જ બા નાહી શકે. કોઈ કહે કે —
તો જ બા નાહી શકે. કોઈ કહે કે —
અન્ન પાણી મોકળાં
::::અન્ન પાણી મોકળાં
તો જ બાથી જમી શકાય.
તો જ બાથી જમી શકાય.


Line 18: Line 18:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????????
|previous = કોયલ વ્રત
|next = ??? ?????? ?????
|next = ફૂલ-કાજળી વ્રત
}}
}}
18,450

edits

Navigation menu