વેળા વેળાની છાંયડી/૧૯. મારો દકુભાઈ !: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૯. મારો દકુભાઈ !|}} {{Poem2Open}} ‘બા, બાપુ આવ્યા !… બાપુ આવ્યા !’ ⁠ત્રણ-ત્રણ દિવસથી અમીટ આંખે પિતાની પ્રતીક્ષા કરી રહેલ બટુકે શેરીને નાકે પિતાને આવતા જોયા કે તરત જ એ સમાચાર, એટલી જ ઉત્ક...")
 
No edit summary
 
Line 77: Line 77:
⁠અને પુત્રના દરેક વાક્યને અંતે માતા ‘મારો દકુભાઈ !’ ‘મારો દકુભાઈ !’ કહીને પોતાના ભાઈની ઉદારદિલી અંગે ધન્યતા અનુભવતી રહી. અને એ દરિયાવદિલ ભાઈએ રમકડાં સાથે રોકડ તો કોણ જાણે કેટલી બધી બંધાવી હશે એની તો એ કલ્પના જ કરી રહી. પટારામાં મૂકી દીધેલું પોટલું તો રાતે શેરીમાં સોપો પડી ગયા પછી જ પોતે છોડશે. અત્યારે તો એની મધુર કલ્પનાથી જ એ આનંદ અનુભવી રહી.
⁠અને પુત્રના દરેક વાક્યને અંતે માતા ‘મારો દકુભાઈ !’ ‘મારો દકુભાઈ !’ કહીને પોતાના ભાઈની ઉદારદિલી અંગે ધન્યતા અનુભવતી રહી. અને એ દરિયાવદિલ ભાઈએ રમકડાં સાથે રોકડ તો કોણ જાણે કેટલી બધી બંધાવી હશે એની તો એ કલ્પના જ કરી રહી. પટારામાં મૂકી દીધેલું પોટલું તો રાતે શેરીમાં સોપો પડી ગયા પછી જ પોતે છોડશે. અત્યારે તો એની મધુર કલ્પનાથી જ એ આનંદ અનુભવી રહી.


<center></center>
રમકડાં-પ્રકરણ પત્યા પછી જ લાડકોરને પતિ સાથે વાત કરવાનો અવકાશ મળ્યો. બપોર ટાણે પતિ માટે રસોડામાં થાળી પીરસતાં પીરસતાં એણે કહ્યું:
રમકડાં-પ્રકરણ પત્યા પછી જ લાડકોરને પતિ સાથે વાત કરવાનો અવકાશ મળ્યો. બપોર ટાણે પતિ માટે રસોડામાં થાળી પીરસતાં પીરસતાં એણે કહ્યું:


Line 164: Line 164:
⁠‘મારો દકુભાઈ !’ કહીને લાડકોરે છેલ્લો ઉદ્‌ગાર કાઢ્યો.
⁠‘મારો દકુભાઈ !’ કહીને લાડકોરે છેલ્લો ઉદ્‌ગાર કાઢ્યો.


<center></center>
⁠જમી કારવીને, એંઠવાડ કાઢ્યા પછી લાડકોર સાંજ પડવાની રાહ જોતી રહી. દકુભાઈને ત્યાંથી આવેલ નગદ નાણાંની જાણ રાતે જ થઈ શકે એમ હતી. ઓતમચંદ તો જમી પરવા૨ીને સીધો દુકાને જ ગયો હતો. હવે તો ક્યારે સાંજ પડે ને ક્યારે પતિ વાળુ કરવા આવે એની પ્રતીક્ષા થતી હતી.
⁠જમી કારવીને, એંઠવાડ કાઢ્યા પછી લાડકોર સાંજ પડવાની રાહ જોતી રહી. દકુભાઈને ત્યાંથી આવેલ નગદ નાણાંની જાણ રાતે જ થઈ શકે એમ હતી. ઓતમચંદ તો જમી પરવા૨ીને સીધો દુકાને જ ગયો હતો. હવે તો ક્યારે સાંજ પડે ને ક્યારે પતિ વાળુ કરવા આવે એની પ્રતીક્ષા થતી હતી.


Line 277: Line 277:
⁠એ કાગળમાં કપૂરશેઠે નરોત્તમ સાથેનું ચંપાનું વેવિશાળ ફોક કર્યાના સત્તાવાર સમાચાર લખ્યા હતા.
⁠એ કાગળમાં કપૂરશેઠે નરોત્તમ સાથેનું ચંપાનું વેવિશાળ ફોક કર્યાના સત્તાવાર સમાચાર લખ્યા હતા.


<center></center>
{{Poem2Close}}
{{Poem2Close}}


Line 283: Line 283:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????????
|previous = ૧૮. વિપદ પડે પણ વણસે નહીં
|next = ??? ?????? ?????
|next = ૨૦. કામદાર નહીં, કાંગસીવાળો
}}
}}
18,450

edits

Navigation menu