ગુજરાતી નિબંધ-સંપદા/સ્વામી આનંદ/નઘરોળ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''નઘરોળ'''}} ---- {{Poem2Open}} છતાં વાદનવિદ્યાના મારા ગુરુ, એ વાતનો ઇનકાર માર...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''નઘરોળ'''}}
{{SetTitle}}
----
{{Heading|નઘરોળ | સ્વામી આનંદ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
છતાં વાદનવિદ્યાના મારા ગુરુ, એ વાતનો ઇનકાર મારાથી થોડો જ થઈ શકે? એમને માટે આવું વિશેશણ વાપરતાં મારે માથે વીજળી ત્રાટકવી જોવે. પણ તે હજુયે નથી ત્રાટકી. એટલે માતાપિતા, ગુરુજનો, સૌની ઉપરવટ સત્યનિશ્ઠા છે એ જ સાચું. વ્યક્તિને વફાદાર રહેવામાં માણસે સત્યના ગજને કોઈ વાતે ટૂંકો ન થવા દેવો જોઈએ.
છતાં વાદનવિદ્યાના મારા ગુરુ, એ વાતનો ઇનકાર મારાથી થોડો જ થઈ શકે? એમને માટે આવું વિશેશણ વાપરતાં મારે માથે વીજળી ત્રાટકવી જોવે. પણ તે હજુયે નથી ત્રાટકી. એટલે માતાપિતા, ગુરુજનો, સૌની ઉપરવટ સત્યનિશ્ઠા છે એ જ સાચું. વ્યક્તિને વફાદાર રહેવામાં માણસે સત્યના ગજને કોઈ વાતે ટૂંકો ન થવા દેવો જોઈએ.

Navigation menu