ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કવિતા સ્વાનુભવરસિક અને સર્વાનુભવરસિક – રમણભાઈ નીલકંઠ, 1868: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:
{{Heading| 5. રમણભાઈ નીલકંઠ | (13.3.1868 – 6.3.1928)}}
{{Heading| 5. રમણભાઈ નીલકંઠ | (13.3.1868 – 6.3.1928)}}
[[File:5 RAMANBHAI NILKANTH.jpg|thumb|center|150px]]
[[File:5 RAMANBHAI NILKANTH.jpg|thumb|center|150px]]
<center>  '''કવિતા: સ્વાનુભવરસિક અને સર્વાનુભવરસિક''' </center>
<center>  '''{{larger|કવિતા: સ્વાનુભવરસિક અને સર્વાનુભવરસિક}}''' </center>
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિતાનું ઉત્પન્ન થવું અને કવિતાનું શબ્દમાં રચાવું એ બે જુદાં જુદાં કામ છે. શેલીનું કહેવું સત્ય છે કે “કવિતા તે ઉત્તમ અને સહુથી ધન્ય મનોનો ઉત્તમ અને સહુથી ધન્ય ક્ષણોનો હેવાલ છે.” પ્રથમ તો કવિતા સારુ ઉત્તમ અને ધન્ય મન જોઈએ. આવાં મન હંમેશ નહિ પણ કોઈ શ્રેષ્ઠ ભાગ્યશાળી ક્ષણમાં જે કરે તે કવિતા. કવિ કોઈ ફૂલ જુએ, કોઈ સુંદર રૂપ જુએ, કોઈ સૃષ્ટિનો દેખાવ જુએ, કોઈ જગામાં થઈ ગયેલો ફેરફાર જુએ, કોઈ ઠેકાણે ઈશ્વરની ચમત્કૃતિ ભાળે, કોઈ અસરકારક વાત કે વિચિત્ર ધ્વનિ સાંભળે, કોઈ રમ્ય ગંધ સૂંઘે, કોઈ થઈ ગયેલી, થતી કે થવાની બિનાનો વિચાર કરે, ત્યારે મનમાં કાંઈ લાગણી થાય અને તેથી કાંઈ જોસ્સો થઈ આવે. એ લાગણીથી કલ્પાય અને જોસ્સાથી રચાય તે કવિતા, બીજી બધી તો વેશધારી, મન પર આવી રીતે થયેલી અસર કે લાગણીથી જે ચિત્તક્ષોભ થાય તે જ કવિતાનું મૂળ, કલ્પના અને અનુકરણ એ તો સાધનભૂત છે. આ ચિત્તક્ષોભ કંઈ બોલાવેલો આવતો નથી. એક ફૂલ લઈને કોઈ કવિ વિચાર કરે કે ‘એના પર હું કાંઈ કવિતા કરું’ તો તે ન કરાય. છંદ ગમે એટલા રચે; પણ તેનામાં કવિત્વશક્તિ હોય તોપણ તે ક્ષણે મનની લાગણી અથવા અંતર્ભાવ વિના કવિતા ક્યાંથી ઉત્પન્ન થાય? થિયોડર વૉટ્સનું કહેવું સ્વીકારવા યોગ્ય છે કે “કવિતા ઉત્પન્ન કરવા સારુ આત્માએ ઉત્પન્ન કરવાની ઘડીએ.
કવિતાનું ઉત્પન્ન થવું અને કવિતાનું શબ્દમાં રચાવું એ બે જુદાં જુદાં કામ છે. શેલીનું કહેવું સત્ય છે કે “કવિતા તે ઉત્તમ અને સહુથી ધન્ય મનોનો ઉત્તમ અને સહુથી ધન્ય ક્ષણોનો હેવાલ છે.” પ્રથમ તો કવિતા સારુ ઉત્તમ અને ધન્ય મન જોઈએ. આવાં મન હંમેશ નહિ પણ કોઈ શ્રેષ્ઠ ભાગ્યશાળી ક્ષણમાં જે કરે તે કવિતા. કવિ કોઈ ફૂલ જુએ, કોઈ સુંદર રૂપ જુએ, કોઈ સૃષ્ટિનો દેખાવ જુએ, કોઈ જગામાં થઈ ગયેલો ફેરફાર જુએ, કોઈ ઠેકાણે ઈશ્વરની ચમત્કૃતિ ભાળે, કોઈ અસરકારક વાત કે વિચિત્ર ધ્વનિ સાંભળે, કોઈ રમ્ય ગંધ સૂંઘે, કોઈ થઈ ગયેલી, થતી કે થવાની બિનાનો વિચાર કરે, ત્યારે મનમાં કાંઈ લાગણી થાય અને તેથી કાંઈ જોસ્સો થઈ આવે. એ લાગણીથી કલ્પાય અને જોસ્સાથી રચાય તે કવિતા, બીજી બધી તો વેશધારી, મન પર આવી રીતે થયેલી અસર કે લાગણીથી જે ચિત્તક્ષોભ થાય તે જ કવિતાનું મૂળ, કલ્પના અને અનુકરણ એ તો સાધનભૂત છે. આ ચિત્તક્ષોભ કંઈ બોલાવેલો આવતો નથી. એક ફૂલ લઈને કોઈ કવિ વિચાર કરે કે ‘એના પર હું કાંઈ કવિતા કરું’ તો તે ન કરાય. છંદ ગમે એટલા રચે; પણ તેનામાં કવિત્વશક્તિ હોય તોપણ તે ક્ષણે મનની લાગણી અથવા અંતર્ભાવ વિના કવિતા ક્યાંથી ઉત્પન્ન થાય? થિયોડર વૉટ્સનું કહેવું સ્વીકારવા યોગ્ય છે કે “કવિતા ઉત્પન્ન કરવા સારુ આત્માએ ઉત્પન્ન કરવાની ઘડીએ.
1,026

edits

Navigation menu