ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/વિવેચન-પદ્ધતિ વિશે – શિરીષ પંચાલ, 1943: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading| 41. શિરીષ પંચાલ | (7.3.1943)}}
{{Heading| 41. શિરીષ પંચાલ | (7.3.1943)}}
[[File:41. shirish panchal.jpg|thumb|center|150px]]
[[File:41. shirish panchal.jpg|thumb|center|150px]]
<center>  '''વિવેચન પદ્ધતિ વિશે''' </center>
<center>  '''{{larger|વિવેચન પદ્ધતિ વિશે}}''' </center>
{{Poem2Open}}
{{Poem2Open}}
વિવેચનની શાસ્ત્રીયતા અને સર્જનાત્મકતા વિશે આપણા વિવેચનમાં ભારે ચર્ચા થઈ છે. વિવેચનની શાસ્ત્રીયતાને સામાન્ય રીતે સ્વીકારવામાં આવી હોવા છતાં શાસ્ત્રીયતાના છદ્મવેશમાં સર્જનાત્મકતા, એની સાથે સંકળાયેલી આત્મલક્ષિતા જ ખરેખર તો આપણા વિવેચનમાં ઘુમરાયા કરે છે. આ પરિસ્થિતિ વિશે આપણે સજાગ નથી એવું પણ નથી. કેટલાય વિવેચકોએ વિવેચનક્ષેત્રે વિવેચકના અંગત વ્યક્તિત્વના ભારે આક્રમણ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિવેચનની શાસ્ત્રીયતા કોને કહેવાય એ જાણતા હોવા છતાં પણ વિવેચનમાં આપણે એ શાસ્ત્રીયતા આણી શક્યા નથી. વિવેચનક્ષેત્રે પ્રકટેલી આ અરાજકતામાંથી ઊગરવા માટે જાણે આપણી પાસે કોઈ અન્ય વિકલ્પ જ નથી એવી લાચારી જાણે આપણે અનુભવીએ છીએ.
વિવેચનની શાસ્ત્રીયતા અને સર્જનાત્મકતા વિશે આપણા વિવેચનમાં ભારે ચર્ચા થઈ છે. વિવેચનની શાસ્ત્રીયતાને સામાન્ય રીતે સ્વીકારવામાં આવી હોવા છતાં શાસ્ત્રીયતાના છદ્મવેશમાં સર્જનાત્મકતા, એની સાથે સંકળાયેલી આત્મલક્ષિતા જ ખરેખર તો આપણા વિવેચનમાં ઘુમરાયા કરે છે. આ પરિસ્થિતિ વિશે આપણે સજાગ નથી એવું પણ નથી. કેટલાય વિવેચકોએ વિવેચનક્ષેત્રે વિવેચકના અંગત વ્યક્તિત્વના ભારે આક્રમણ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિવેચનની શાસ્ત્રીયતા કોને કહેવાય એ જાણતા હોવા છતાં પણ વિવેચનમાં આપણે એ શાસ્ત્રીયતા આણી શક્યા નથી. વિવેચનક્ષેત્રે પ્રકટેલી આ અરાજકતામાંથી ઊગરવા માટે જાણે આપણી પાસે કોઈ અન્ય વિકલ્પ જ નથી એવી લાચારી જાણે આપણે અનુભવીએ છીએ.
1,026

edits

Navigation menu