12,353
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ભારત તીર્થ(ભારતતીર્થ)}} {{Poem2Open}} હે મારા ચિત્ત, પુણ્યતીર્થે આ ભારતના માનવ-મહાસાગરને તીરે ધીરેકથી જાગ. અહીં ઊભા રહીને બે હાથ લંબાવીને નર–દેવતાને હું નમન કરું છું. ઉદાર છન્દે પરમ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| ભારત તીર્થ | {{Heading| ભારત તીર્થ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 10: | Line 10: | ||
એ જ હોમાનલમાં, જો, આજે દુઃખની રક્તશિખા પ્રજળે છે. એ સહન કરવું પડશે, અંતરમાં બળવું પડશે, ભાગ્યમાં એવું લખાયું છે. એ દુઃખને, મારા મન, ઉઠાવી લે, ‘એક’ના સાદને સાંભળ, બધી શરમ અને બધા ભય ઉપર વિજય મેળવ, અપમાન દૂર થાઓ. દુઃસહ વ્યથાનો અંત આવતાં કેવો વિશાળ પ્રાણ જન્મ પામશે?—રજની વીતે છે ને પો ફાટે છે. વિશાળ માળામાં જનની જાગી રહી છે આ ભારતના માનવ-મહાસાગરને તીરે. | એ જ હોમાનલમાં, જો, આજે દુઃખની રક્તશિખા પ્રજળે છે. એ સહન કરવું પડશે, અંતરમાં બળવું પડશે, ભાગ્યમાં એવું લખાયું છે. એ દુઃખને, મારા મન, ઉઠાવી લે, ‘એક’ના સાદને સાંભળ, બધી શરમ અને બધા ભય ઉપર વિજય મેળવ, અપમાન દૂર થાઓ. દુઃસહ વ્યથાનો અંત આવતાં કેવો વિશાળ પ્રાણ જન્મ પામશે?—રજની વીતે છે ને પો ફાટે છે. વિશાળ માળામાં જનની જાગી રહી છે આ ભારતના માનવ-મહાસાગરને તીરે. | ||
આવો હે આર્યો, આવો અનાર્ય, હિન્દુ, મુસલમાન આવો, આજે તમે અંગ્રેજો આવો, આવો, ખ્રિસ્તીઓ આવો. આવો બ્રાહ્મણો, મનને શુચિ કરીને સૌ કોઈનો હાથ પકડો. આવો હે પતિત, અપમાનનો બધો ભાર ઊતરી જાઓ. માના અભિષેક માટે ઝટપટ આવો. સૌના સ્પર્શ વડે પવિત્ર કરેલા તીર્થજળથી મંગલઘટ હજી ભરાયા નથી આજે ભારતના માનવ-મહાસાગરને તીરે. | આવો હે આર્યો, આવો અનાર્ય, હિન્દુ, મુસલમાન આવો, આજે તમે અંગ્રેજો આવો, આવો, ખ્રિસ્તીઓ આવો. આવો બ્રાહ્મણો, મનને શુચિ કરીને સૌ કોઈનો હાથ પકડો. આવો હે પતિત, અપમાનનો બધો ભાર ઊતરી જાઓ. માના અભિષેક માટે ઝટપટ આવો. સૌના સ્પર્શ વડે પવિત્ર કરેલા તીર્થજળથી મંગલઘટ હજી ભરાયા નથી આજે ભારતના માનવ-મહાસાગરને તીરે. | ||
૨ જુલાઈ, ૧૯૧૦ | |||
{{સ-મ|||'''(અનુ. ઉમાશંકર જોશી)'''}} | ‘ગીતાંજલિ’ | ||
{{સ-મ|||'''(અનુ. ઉમાશંકર જોશી)'''}} | |||
{{Poem2Close}} {{HeaderNav2 |previous = ૫૯ બન્દી |next =૬૧. અપમાનિત }} |