ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રઘુવીર ચૌધરી/જગા ધૂળાનો જમાનો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''જગા ધૂળાનો જમાનો'''}}
{{SetTitle}}
----
{{Heading|જગા ધૂળાનો જમાનો | રઘુવીર ચૌધરી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અત્યારે તો બધા એને એક ઝૂંપડપટ્ટી તરીકે જ ઓળખે છે. પણ પહેલાં સૌ એને વરણાગી કહેતા. જગાનો બાપો ધૂળો વરણાગી ગણાતો. એના પરથી આ નામ પડ્યું એવું કહેવાય છે. એ અહીંનો મુખી હતો. કોઈક દુકાળના વરસમાં બધાંને આ શહેરના છાંયે લઈ આવેલો, પણ વસેલો અલાયદો. કહે છે કે ડહાપણનો ભંડાર હતો. સૌ માન આપતાં. એના છાપરાથી પોતાના છાપરાને સહેજે ઊંચું કરવાનો કોઈએ વિચાર કર્યો નથી. પછી બાજુમાં દેવની ધજા. જાણે એના છાપરાનું જ છોગું.
અત્યારે તો બધા એને એક ઝૂંપડપટ્ટી તરીકે જ ઓળખે છે. પણ પહેલાં સૌ એને વરણાગી કહેતા. જગાનો બાપો ધૂળો વરણાગી ગણાતો. એના પરથી આ નામ પડ્યું એવું કહેવાય છે. એ અહીંનો મુખી હતો. કોઈક દુકાળના વરસમાં બધાંને આ શહેરના છાંયે લઈ આવેલો, પણ વસેલો અલાયદો. કહે છે કે ડહાપણનો ભંડાર હતો. સૌ માન આપતાં. એના છાપરાથી પોતાના છાપરાને સહેજે ઊંચું કરવાનો કોઈએ વિચાર કર્યો નથી. પછી બાજુમાં દેવની ધજા. જાણે એના છાપરાનું જ છોગું.

Navigation menu