ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઘનશ્યામ દેસાઈ/ગોકળજીનો વેલો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ગોકળજીનો વેલો'''}}
{{SetTitle}}
----
{{Heading|ગોકળજીનો વેલો | ઘનશ્યામ દેસાઈ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મારા દાદાના દાદા ગોકળજી બહુ રંગીલા, મનમોજી, ઠીંગણી કાઠીના અને ગૌર વર્ણના હતા, એમ મારા દાદા જાદવજી મને અવારનવાર કહેતા. એમને એટલે કે, ગોકળજીને અમસ્તાં અમસ્તાં આખો દહાડો ઊંડા નિસાસા નાખી, ‘હે હરિ, તું કરે તે ખરી!’ એમ બોલવાની આદત હતી. ગામના તે નગરશેઠ, દરબારમાં રાજા વજેસંગજી પછી બીજી ખુરશી એમની પડતી. આસામીમાં ધીરધારનો ધંધો એટલો સારો કે ફાગણમાં ફસલ તૈયાર થઈ જાય; ત્યારે કોળી, ભીલ, રાઠવા અને ધારાળા જે ગાડાં ભરીભરીને અનાજ લઈને આવે તે બે માઈલ લાંબી એની લેન લાગતી. ગોકળજી ઉદાર પણ એટલા જ.
મારા દાદાના દાદા ગોકળજી બહુ રંગીલા, મનમોજી, ઠીંગણી કાઠીના અને ગૌર વર્ણના હતા, એમ મારા દાદા જાદવજી મને અવારનવાર કહેતા. એમને એટલે કે, ગોકળજીને અમસ્તાં અમસ્તાં આખો દહાડો ઊંડા નિસાસા નાખી, ‘હે હરિ, તું કરે તે ખરી!’ એમ બોલવાની આદત હતી. ગામના તે નગરશેઠ, દરબારમાં રાજા વજેસંગજી પછી બીજી ખુરશી એમની પડતી. આસામીમાં ધીરધારનો ધંધો એટલો સારો કે ફાગણમાં ફસલ તૈયાર થઈ જાય; ત્યારે કોળી, ભીલ, રાઠવા અને ધારાળા જે ગાડાં ભરીભરીને અનાજ લઈને આવે તે બે માઈલ લાંબી એની લેન લાગતી. ગોકળજી ઉદાર પણ એટલા જ.