એકોત્તરશતી/૩૬. આવિર્ભાવ: Difference between revisions

Jump to navigation Jump to search
Added Years + Footer
(Created page with "{{SetTitle}} {{Heading|આવિર્ભાવ (આવિર્ભાવ)}} {{Poem2Open}} બહુ દિવસ થયાં કોઈક ફાગણ માસમાં મેં તારી આશા રાખી હતી. તું ઘનવર્ષામાં આવી. આજ ઉત્તાલ તુમુલ છંદમાં નવઘનના વિપુલ ધ્વનિમાં મારા પ્રાણમાં જે ગીત તારે વ...")
 
(Added Years + Footer)
Line 12: Line 12:
ક્ષમા કર, તો તૈયારી વગરનો મારા પ્રમાદ ક્ષમા કર. સૌ કંઈ અપરાધ ક્ષમા કર. આ ક્ષણિકની પર્ણકુટિમાં દીવાના પ્રકાશમાં ધીરે ધીરે આવ. આ તેતરની બંસી પર તારા નયનનો પ્રસાદ ઊતરો — જે કંઈ અપરાધ હોય તે ક્ષમા કર.
ક્ષમા કર, તો તૈયારી વગરનો મારા પ્રમાદ ક્ષમા કર. સૌ કંઈ અપરાધ ક્ષમા કર. આ ક્ષણિકની પર્ણકુટિમાં દીવાના પ્રકાશમાં ધીરે ધીરે આવ. આ તેતરની બંસી પર તારા નયનનો પ્રસાદ ઊતરો — જે કંઈ અપરાધ હોય તે ક્ષમા કર.
નવફાલ્ગુને જ્યારે મેં તારી આશા રાખી હતી ત્યારે તું ન આવી. આવ, આવ, આ ભરી ભરી વર્ષામાં આવ. આકાશમાં તારા અંચલ ફેલાવીને આવ. સૌ સ્વપ્નોને ઉડાવીને આ પ્રાણ ભરીને જે ગીત તારે ગાવાં હોય તે ગીત પૂરાં કર—આજ આ જલભરી વર્ષામાં.
નવફાલ્ગુને જ્યારે મેં તારી આશા રાખી હતી ત્યારે તું ન આવી. આવ, આવ, આ ભરી ભરી વર્ષામાં આવ. આકાશમાં તારા અંચલ ફેલાવીને આવ. સૌ સ્વપ્નોને ઉડાવીને આ પ્રાણ ભરીને જે ગીત તારે ગાવાં હોય તે ગીત પૂરાં કર—આજ આ જલભરી વર્ષામાં.
<br>
૨૪ જૂન, ૧૯૦૦
{{સ-મ|||'''(અનુ. નિરંજન ભગત)'''}} <br>
‘ક્ષણિકા’
{{સ-મ|||'''(અનુ. નિરંજન ભગત)'''}}  
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૩૫. કૃષ્ણકલિ |next =૩૭. ઉદ્બોધન }}

Navigation menu