કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૪૩. તુકારામનું સ્વર્ગારોહણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 32: Line 32:
પતિસેવારતા નિત્યે પતિભોગાધિકારિણી.
પતિસેવારતા નિત્યે પતિભોગાધિકારિણી.
{{Gap|4em}}અને હવે નારદને મળું છું જૈ.' ૨૯
{{Gap|4em}}અને હવે નારદને મળું છું જૈ.' ૨૯
{{center|૨}}
{{center|૨}}આજે ભક્ત તુકારામ, ઊઠી બ્રાહ્મમુહૂર્તમાં
આજે ભક્ત તુકારામ, ઊઠી બ્રાહ્મમુહૂર્તમાં
ગુંજતા સ્વર ધીમાથી અભંગો સ્ફુરતા સ્વયમ્.
ગુંજતા સ્વર ધીમાથી અભંગો સ્ફુરતા સ્વયમ્.
ત્યાં સતીએ કહ્યું આવી : `સ્નાનવેળા થઈ ગઈ.'
ત્યાં સતીએ કહ્યું આવી : `સ્નાનવેળા થઈ ગઈ.'
Line 61: Line 60:
વિચારીને પછી ક્‌હેજો.' કહી ભક્ત વિરામિયા.
વિચારીને પછી ક્‌હેજો.' કહી ભક્ત વિરામિયા.
{{Gap|8em}}જોડાયા નિત્યકર્મમાં. ૫૭
{{Gap|8em}}જોડાયા નિત્યકર્મમાં. ૫૭
{{center|3}}`હજી કહો કાં ગમગીન દેવ :
`હજી કહો કાં ગમગીન દેવ :
આવી ગયા ભક્ત તુકાજી સ્વર્ગે,
આવી ગયા ભક્ત તુકાજી સ્વર્ગે,
ગાયા અભંગો, સાંભળી હું કૃતાર્થ.
ગાયા અભંગો, સાંભળી હું કૃતાર્થ.
Line 115: Line 113:
{{Gap}}સંસારથી ઊર્ધ્વ જતા તુકા વા
{{Gap}}સંસારથી ઊર્ધ્વ જતા તુકા વા
{{Gap}}સંસારચક્ર અનુવર્તતી વા જિજાઈ.' ૧૦૮
{{Gap}}સંસારચક્ર અનુવર્તતી વા જિજાઈ.' ૧૦૮
૧૯૫૩
૧૯૫૩</poem>}}
 
!</poem>}}


{{right|(વિશેષ કાવ્યો, પૃ. ૧૩-૧૭)}}
{{right|(વિશેષ કાવ્યો, પૃ. ૧૩-૧૭)}}

Navigation menu