ચંદ્રહાસ આખ્યાન/હસ્તલિખિતનું મુદ્રિત રૂપ: Difference between revisions

Jump to navigation Jump to search
correction
(પ્રૂફ)
(correction)
 
Line 8: Line 8:
એટલે,  પ્રિન્ટિંગ પ્રેસ આવ્યું ત્યારે એ હસ્તપ્રતોને મુદ્રણ રૂપ આપતાં પહેલાં એના જાણકાર વિદ્વાનો, એેક કૃતિની વિવિધ પ્રતોનો યોગ્ય અભ્યાસ કરીને એક મુખ્ય પાઠ(text) તારવે ને છોડી દીધેલા અન્ય પાઠો/શબ્દો ફૂટનોટ રૂપે નોંધે-સાચવે. એ સંશોધિત સંપાદન(critical text) પછી મુદ્રિત થાય.  
એટલે,  પ્રિન્ટિંગ પ્રેસ આવ્યું ત્યારે એ હસ્તપ્રતોને મુદ્રણ રૂપ આપતાં પહેલાં એના જાણકાર વિદ્વાનો, એેક કૃતિની વિવિધ પ્રતોનો યોગ્ય અભ્યાસ કરીને એક મુખ્ય પાઠ(text) તારવે ને છોડી દીધેલા અન્ય પાઠો/શબ્દો ફૂટનોટ રૂપે નોંધે-સાચવે. એ સંશોધિત સંપાદન(critical text) પછી મુદ્રિત થાય.  
{{Color|Blue|‘કુંવરબાઈનું મામેરું’નાં આવાં જે મહત્ત્વનાં સંપાદનો થયાં છે એ દરેકમાંના સ્વીકૃત પાઠો અને પાઠાન્તરો તપાસીને, કાવ્યમાંના લયની-ઢાળની-અર્થની સંવાદિતાને, એકવાક્યતાને તથા સુગમતાને ધ્યાનમાં રાખીને મેં સંકલિત કરેલા પાઠનું આ ઈ-સંપાદન કર્યું છે.                                          {{Right|–સંપાદક}}}}
{{Color|Blue|‘કુંવરબાઈનું મામેરું’નાં આવાં જે મહત્ત્વનાં સંપાદનો થયાં છે એ દરેકમાંના સ્વીકૃત પાઠો અને પાઠાન્તરો તપાસીને, કાવ્યમાંના લયની-ઢાળની-અર્થની સંવાદિતાને, એકવાક્યતાને તથા સુગમતાને ધ્યાનમાં રાખીને મેં સંકલિત કરેલા પાઠનું આ ઈ-સંપાદન કર્યું છે.                                          {{Right|–સંપાદક}}}}
ઉપયોગમાં લીધેલાં સંપાદનોના સંપાદકો ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ, કેશવરામ કાશીરામ શાસ્ત્રી, અનંતરાય રાવળ અને ધીરુભાઈ ઠાકર,રમણ સોની અને પ્રસાદ બ્રહ્મભટ્ટનો હું ઋણી છું.
ઉપયોગમાં લીધેલાં સંપાદનોના સંપાદકો ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ, કેશવરામ કાશીરામ શાસ્ત્રી, અનંતરાય રાવળ અને ધીરુભાઈ ઠાકર, રમણ સોની અને પ્રસાદ બ્રહ્મભટ્ટનો હું ઋણી છું.
{{Right| –ર.}}<br>
{{Right| –ર.}}<br>
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu