જનાન્તિકે/બત્રીસ: Difference between revisions

Jump to navigation Jump to search
+નેવિગેશન ટૅબ
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(+નેવિગેશન ટૅબ)
 
Line 16: Line 16:
આ બધામાંથી સાચા વિવેચને માર્ગ કાઢવાનો છે. સાચું વિવેચન શૈલીસુખ માણવા લખાતું નથી, સત્યની સેવા કરવા લખાય છે. એ કટાક્ષના બાણથી ખેલવાનું સમરાંગણ નથી, સાહિત્યના સ્વાધ્યાય અને પરીક્ષણનું પવિત્ર કાર્ય છે. અલ્પજીવી કૃતિઓના ઉકરડામાંથી એકાદ બે રત્નો હાથ લાગે તો એ શોધવાનો શ્રમ એણે કરવાનો છે. અજાતશ્મશ્રુ અજાતશત્રુ બનતા અટકે તો સારું.
આ બધામાંથી સાચા વિવેચને માર્ગ કાઢવાનો છે. સાચું વિવેચન શૈલીસુખ માણવા લખાતું નથી, સત્યની સેવા કરવા લખાય છે. એ કટાક્ષના બાણથી ખેલવાનું સમરાંગણ નથી, સાહિત્યના સ્વાધ્યાય અને પરીક્ષણનું પવિત્ર કાર્ય છે. અલ્પજીવી કૃતિઓના ઉકરડામાંથી એકાદ બે રત્નો હાથ લાગે તો એ શોધવાનો શ્રમ એણે કરવાનો છે. અજાતશ્મશ્રુ અજાતશત્રુ બનતા અટકે તો સારું.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = એકત્રીસ
|next = તેત્રીસ
}}

Navigation menu