કૃતિકોશ/આત્મકથા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 9: Line 9:
{|style="width:800px"
{|style="width:800px"
|-
|-
|style="vertical-align: middle; padding: 0px;" |  
|style="vertical-align: middle; padding: 0px;" | {{Justify|‘આત્મકથા’માં – બાળપણથી આરંભાતા આત્મ-કથન, પોતાના કાર્યક્ષેત્ર (રંગભૂમિ, પત્રકારત્વ, વગેરે) પર જ કેન્દ્રિત થયેલાં, એ નિમિત્તે ને એ કારણે લખાયેલાં અનુભવ-કથનો; સ્મરણ-યાત્રાઓ, સ્મૃતિ-સંવેદનો, પત્રો, ડાયરી/‘દિન્કી’/રોજનીશીઓ – એ સર્વ રૂપે પ્રથમ પુરુષ કથનરૂપે લખાયેલું ‘સ્વાનુભવ’-સાહિત્ય સમાવિષ્ટ થયેલું છે. ગુજરાતીમાં આત્મકથાઓનું પ્રમાણ (ચરિત્ર-લેખનોને મુકાબલે જ નહીં, સ્વતંત્ર રીતે પણ) ઓછું છે. અને લખાયા પછી તરત પ્રકાશિત ન થઈ હોય, ઘણી મોડી થઈ હોય, અન્યને હાથે (મરણોત્તર પ્રકાશનરૂપે) થઈ હોય – એવા કિસ્સા ઠીકઠીક છે. સામયિકોમાં પ્રકાશિત થયાં હોય ને પુસ્તકરૂપ ન પામ્યાં હોય એવાં થોડાંક આત્મકથન/સંસ્મરણોની સંભાવના પણ રહેલી છે. એ તો ગ્રંથરૂપ પામે ત્યારે.
{{Justify|‘આત્મકથા’માં – બાળપણથી આરંભાતા આત્મ-કથન, પોતાના કાર્યક્ષેત્ર (રંગભૂમિ, પત્રકારત્વ, વગેરે) પર જ કેન્દ્રિત થયેલાં, એ નિમિત્તે ને એ કારણે લખાયેલાં અનુભવ-કથનો; સ્મરણ-યાત્રાઓ, સ્મૃતિ-સંવેદનો, પત્રો, ડાયરી/‘દિન્કી’/રોજનીશીઓ – એ સર્વ રૂપે પ્રથમ પુરુષ કથનરૂપે લખાયેલું ‘સ્વાનુભવ’-સાહિત્ય સમાવિષ્ટ થયેલું છે. ગુજરાતીમાં આત્મકથાઓનું પ્રમાણ (ચરિત્ર-લેખનોને મુકાબલે જ નહીં, સ્વતંત્ર રીતે પણ) ઓછું છે. અને લખાયા પછી તરત પ્રકાશિત ન થઈ હોય, ઘણી મોડી થઈ હોય, અન્યને હાથે (મરણોત્તર પ્રકાશનરૂપે) થઈ હોય – એવા કિસ્સા ઠીકઠીક છે. સામયિકોમાં પ્રકાશિત થયાં હોય ને પુસ્તકરૂપ ન પામ્યાં હોય એવાં થોડાંક આત્મકથન/સંસ્મરણોની સંભાવના પણ રહેલી છે. એ તો ગ્રંથરૂપ પામે ત્યારે.
}}  
}}  
|}{{rule|height=0.25em|style=background-color:white;border:2px solid black}}
|}{{rule|height=0.25em|style=background-color:white;border:2px solid black}}