પ્રતિસાદ/બે વિખ્યાત ભારતીય વિજ્ઞાનીઓ : એમનું ભાવવિશ્વ અને સામાજિક પરિવેશ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 39: Line 39:
આ સંદર્ભમાં મને થાય છે કે શું આ રીતે આપણે કોઈ એક પણ સાહિત્યકારને લઈ અભ્યાસ કરી શકીએ – દૂર નહીં ને પાસેના જ ભૂતકાળમાં નજર નાખીને? જેમ કે સુરેશ જોષી. શું જાણીએ છીએ આપણે સુરેશ જોષીને એમના સાહિત્ય ઉપરાંત એમની અનેક વિષયી અંગત માન્યતાઓ વિશે? એમના અનેકાનેક અભિગમો વિશે? એ અસ્તિત્વને કઈ રીતે જોતા? એમની આ સાહિત્યિક વિભાવના તરફ એ કઈ રીતે આવ્યા? એમની ધાર્મિક માન્યતા શું હતી? એમનો આખો સામાજિક-સાંસ્કૃતિક માહોલ શો હતો? સમકાલીનો પાસેથી માહિતી મેળવવી એ એક મહત્ત્વનો સ્રોત બને. સુરેશ જોષીનું નામ તો એક દૃષ્ટાંતરૂપ છે. કોઈ પણ પ્રતિભાવંત સાહિત્યકાર લઈ શકાય. ખાસ્સો પડકાર છે.  
આ સંદર્ભમાં મને થાય છે કે શું આ રીતે આપણે કોઈ એક પણ સાહિત્યકારને લઈ અભ્યાસ કરી શકીએ – દૂર નહીં ને પાસેના જ ભૂતકાળમાં નજર નાખીને? જેમ કે સુરેશ જોષી. શું જાણીએ છીએ આપણે સુરેશ જોષીને એમના સાહિત્ય ઉપરાંત એમની અનેક વિષયી અંગત માન્યતાઓ વિશે? એમના અનેકાનેક અભિગમો વિશે? એ અસ્તિત્વને કઈ રીતે જોતા? એમની આ સાહિત્યિક વિભાવના તરફ એ કઈ રીતે આવ્યા? એમની ધાર્મિક માન્યતા શું હતી? એમનો આખો સામાજિક-સાંસ્કૃતિક માહોલ શો હતો? સમકાલીનો પાસેથી માહિતી મેળવવી એ એક મહત્ત્વનો સ્રોત બને. સુરેશ જોષીનું નામ તો એક દૃષ્ટાંતરૂપ છે. કોઈ પણ પ્રતિભાવંત સાહિત્યકાર લઈ શકાય. ખાસ્સો પડકાર છે.  
આશા રાખીએ કે આશિષ નાંદી આપણે માટે પૂરતા ઉદ્દીપક બને.
આશા રાખીએ કે આશિષ નાંદી આપણે માટે પૂરતા ઉદ્દીપક બને.
{{Poem2Open}}
{{Poem2Close}}


{{right|તા. ૨૦-૬-૯૪}}
{{right|તા. ૨૦-૬-૯૪}}

Navigation menu