અવલોકન-વિશ્વ/મૃત્યુશાસ્ત્રવિનોદ – પ્રવીણસિંહ ચાવડા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 102: Line 102:


કવિઓ, સંગીતકારો તથા ચંતિકોને લેખકે પોતાના સાચા પૂર્વજો ગણાવ્યા, પરંતુ એ વિધાન માત્ર શાબ્દિક સ્તરે રહી જાય છે અને વાચકને કંઈક જુદી જ પ્રતીતિ થાય છે. જ્ઞાનીઓની ભીડ વચ્ચેથી જગ્યા કરીને કેટલાંક સામાન્ય મનુષ્યો સહજ રીતે આગળ આવી જાય છે. લેખકની સર્જનશક્તિ (creative energy)નો પ્રવાહ એમની દિશામાં વહે છે. પરિણામે, મૃત્યુનું શાસ્ત્ર ગૌણ બની જાય છે અને વાચકને, થોડી અલંકારિક ભાષા વાપરીને કહીએ તો, જીવનનું કાવ્ય જોવા મળે છે.
કવિઓ, સંગીતકારો તથા ચંતિકોને લેખકે પોતાના સાચા પૂર્વજો ગણાવ્યા, પરંતુ એ વિધાન માત્ર શાબ્દિક સ્તરે રહી જાય છે અને વાચકને કંઈક જુદી જ પ્રતીતિ થાય છે. જ્ઞાનીઓની ભીડ વચ્ચેથી જગ્યા કરીને કેટલાંક સામાન્ય મનુષ્યો સહજ રીતે આગળ આવી જાય છે. લેખકની સર્જનશક્તિ (creative energy)નો પ્રવાહ એમની દિશામાં વહે છે. પરિણામે, મૃત્યુનું શાસ્ત્ર ગૌણ બની જાય છે અને વાચકને, થોડી અલંકારિક ભાષા વાપરીને કહીએ તો, જીવનનું કાવ્ય જોવા મળે છે.
 
{{Poem2Close}}
<center>*</center>
<center>*</center>
{{Poem2Close}}
<center>પ્રવીણસિંહ ચાવડા<br>
<center>
પ્રવીણસિંહ ચાવડા<br>
વાર્તાકાર.<br>
વાર્તાકાર.<br>
અંગ્રેજીના પૂર્વ-અધ્યાપક, સુરત;<br>
અંગ્રેજીના પૂર્વ-અધ્યાપક, સુરત;<br>
Line 113: Line 111:
chavdapr@gmail.com<br>
chavdapr@gmail.com<br>
99792 30039</center>
99792 30039</center>
<br>
<center>*</center>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = એક અનોખું સર્જક-સાહસ – હિમાંશી શેલત
|previous = એક અનોખું સર્જક-સાહસ – હિમાંશી શેલત
|next = BECOMING STILL ONE MUST BE ALERT... – SASQUATCH – દિલીપ ઝવેરી
|next = BECOMING STILL ONE MUST BE ALERT... – SASQUATCH – દિલીપ ઝવેરી
}}
}}