War and Peace: Difference between revisions

Jump to navigation Jump to search
2,501 bytes removed ,  16:04, 6 November 2023
no edit summary
(+1)
 
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 14: Line 14:
<center>
<center>
Leo Tolstoy<br>
Leo Tolstoy<br>
<center>{{color|red|<big><big><big>'''વૉર એન્ડ પીસ '''</big></big></big>}}
<center>{{color|red|<big><big><big>'''યુદ્ધ અને શાંતિ '''</big></big></big>}}
<br>યુદ્ધ અને શાંતિ
લીયો ટોલ્સટૉય
<br>લીયો ટોલ્સટૉય


<br>ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
<br>ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
Line 24: Line 23:


== <span style="color: red">લેખક પરિચય: </span>==
== <span style="color: red">લેખક પરિચય: </span>==
[[File:Yuval Noah Harari-2.jpg|right|frameless|175px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
લીયો ટોલ્સટૉય (૧૮૨૮-૧૯૧૦) રશિયન નવલકથાકાર, લેખક અને તત્ત્વચિંતક તેમની બે અમર, યશદા કૃતિઓ War and Peace અને Anna Karenina માટે વિશ્વ સાહિત્યમાં આદરપાત્ર બની છે. એમની કૃતિઓમાં નૈતિકતા, આધ્યાત્મિકતા અને માનવીય અનુભવોનાં થીમ ઉપર વાર્તાતત્ત્વની રચના જોવા મળે છે. રશિયન સાહિત્ય જગતના આ અગ્રણી સર્જકે વિચારોત્તેજક નિબંધો અને નવલકથાઓનો આપણને વારસો આપ્યો છે. માનવ સ્વભાવની સંકુલતાઓ સમાજ અને નૈતિકતા ઉપર એમની રચનાઓ સારો પ્રકાશ પાડે છે.
લીયો ટોલ્સટૉય (૧૮૨૮-૧૯૧૦) રશિયન નવલકથાકાર, લેખક અને તત્ત્વચિંતક તેમની બે અમર, યશદા કૃતિઓ War and Peace અને Anna Karenina માટે વિશ્વ સાહિત્યમાં આદરપાત્ર બની છે. એમની કૃતિઓમાં નૈતિકતા, આધ્યાત્મિકતા અને માનવીય અનુભવોનાં થીમ ઉપર વાર્તાતત્ત્વની રચના જોવા મળે છે. રશિયન સાહિત્ય જગતના આ અગ્રણી સર્જકે વિચારોત્તેજક નિબંધો અને નવલકથાઓનો આપણને વારસો આપ્યો છે. માનવ સ્વભાવની સંકુલતાઓ સમાજ અને નૈતિકતા ઉપર એમની રચનાઓ સારો પ્રકાશ પાડે છે.
Line 160: Line 158:
નવલકથામાં વર્ણવેલા અને ચૂંટેલા ઐતિહાસિક પ્રસંગો, ઘટનાઓ અંગે લેખકે ઝીણવટભર્યું રિસર્ચ કર્યું છે, જેનાથી વાચકને નેપોલિયન યુગ અને રશિયન ભદ્રવર્ગીયનાં ચિત્રણ ચોકસાઈભર્યાં લાગે છે.
નવલકથામાં વર્ણવેલા અને ચૂંટેલા ઐતિહાસિક પ્રસંગો, ઘટનાઓ અંગે લેખકે ઝીણવટભર્યું રિસર્ચ કર્યું છે, જેનાથી વાચકને નેપોલિયન યુગ અને રશિયન ભદ્રવર્ગીયનાં ચિત્રણ ચોકસાઈભર્યાં લાગે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
== <span style="color: red">ચાવીરૂપ મુદ્દાઓ : </span>==
{{Poem2Open}}
'''(૧) ઐતિહાસિક મહાકાવ્ય જેવી નવલકથા :'''
૧૮૧૨માં રશિયા ઉપરના ફ્રાન્સના નેપોલિયનિક યુદ્ધની પાશ્વાદ્ ભૂમિકામાં આ નવલકથાનું સેટીંગ રચાયું છે. રશિયાનાં ઉચ્ચવર્ગીય પરિવારોનાં જીવન, તેમનાં પાત્રોનાં ભાગ્ય, આંતર સંબંધો ઉપર પ્રકાશ પાડે છે.
'''(૨) પાત્રોનો જીવનવિકાસ :'''
ટોલ્સટૉયની નવલકથાઓ તેનાં પાત્રોના ઊંચા જીવનવિકાસ માટે જાણીતી છે. એનાં પાત્રોનું ચરિત્રચિત્રણ સંકુલ અને વાસ્તવિક રીતે થયેલું છે, એમનાં માનસ, વિચારો અને લાગણીઓ પણ ઊંડાણથી દર્શાવાયાં છે.
'''(૩) વિષયવસ્તુઓ :'''
યુદ્ધની નિરર્થકતા, સત્તાનાં લક્ષણો, પ્રેમ, ક્ષમા, મૈત્રી, સમયપ્રવાહ જેવાં વિવિધ વસ્તુબીજો અહીં વિકસાવ્યાં છે. માણસની પસંદગીની સ્વતંત્રતા, free will, અને નિર્ણયાત્મકતા અંગે તાત્ત્વિક પ્રશ્નો પણ અહીં ઉપસાવ્યા છે.
'''(૪) ઐતિહાસિક ચોકસાઈ :'''
નવલકથામાં વર્ણવેલા અને ચૂંટેલા ઐતિહાસિક પ્રસંગો, ઘટનાઓ અંગે લેખકે ઝીણવટભર્યું રિસર્ચ કર્યું છે, જેનાથી વાચકને નેપોલિયન યુગ અને રશિયન ભદ્રવર્ગીયનાં ચિત્રણ ચોકસાઈભર્યાં લાગે છે.
{{Poem2Close}}


== <span style="color: red">અવતરણો : </span>==
== <span style="color: red">અવતરણો : </span>==

Navigation menu