You Can Heal Your Life: Difference between revisions

Jump to navigation Jump to search
17,142 bytes removed ,  16:54, 7 November 2023
no edit summary
()
No edit summary
 
Line 62: Line 62:


== <span style="color: red">ચાવીરૂપ ખ્યાલો :</span>==
== <span style="color: red">ચાવીરૂપ ખ્યાલો :</span>==
=== (૧)‘જેવા વિચાર કરીએ, તેવા આપણે હોઈએ/થઈએ’ ===
=== (૧) ‘જેવા વિચાર કરીએ, તેવા આપણે હોઈએ/થઈએ’ ===
{{Poem2Open}}લુઈસ હેની પરિવર્તનક્ષમ સેલ્ફ હીલીંગ મેથડનું પહેલું પગથિયું છે—‘તમારા જીવનની દરેક વસ્તુ માટે તમે પોતે જ જવાબદાર છો’ (અન્ય કોઈ નહીં) આ બાબત સમજીને સ્વીકારવી. પણ એનો અર્થ એ નથી કે તમારી ગાડીને રસ્તામાં પંચર પડે તે પણ તમારી જ જવાબદારી છે.પણ આવું બને ત્યારે તમે એને કઈ રીતે મન ઉપર લો છો અને પ્રતિક્રિયા આપો છો તે અગત્યનું છે અને એ તમારા કાબૂમાં છે. ત્યારે તમને થાય કે—‘અરે..રે..પંચર થઈ ગયું? મારી સાથે જ કેમ હંમેશા આવું થાય છે? આ ખીલાને મારી કારના ટાયરમાં જ ઘૂસવાનું મળ્યું? મારું બદનસીબ જ બીજું શું?’ આવો self-pityનો વિચાર જ તમને ત્યારે ઘડતો હોય છે. પ્રેમલ મહારાજનું ભજન છે—
{{Poem2Open}}લુઈસ હેની પરિવર્તનક્ષમ સેલ્ફ હીલીંગ મેથડનું પહેલું પગથિયું છે—‘તમારા જીવનની દરેક વસ્તુ માટે તમે પોતે જ જવાબદાર છો’ (અન્ય કોઈ નહીં) આ બાબત સમજીને સ્વીકારવી. પણ એનો અર્થ એ નથી કે તમારી ગાડીને રસ્તામાં પંચર પડે તે પણ તમારી જ જવાબદારી છે.પણ આવું બને ત્યારે તમે એને કઈ રીતે મન ઉપર લો છો અને પ્રતિક્રિયા આપો છો તે અગત્યનું છે અને એ તમારા કાબૂમાં છે. ત્યારે તમને થાય કે—‘અરે..રે..પંચર થઈ ગયું? મારી સાથે જ કેમ હંમેશા આવું થાય છે? આ ખીલાને મારી કારના ટાયરમાં જ ઘૂસવાનું મળ્યું? મારું બદનસીબ જ બીજું શું?’ આવો self-pityનો વિચાર જ તમને ત્યારે ઘડતો હોય છે. પ્રેમલ મહારાજનું ભજન છે—
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 77: Line 77:
{{Poem2Close}}
{{Poem2Close}}


===(૨)તમારી જાતને ચાહવાનીજાત્રામાં પહેલો પડાવ છે- પોતાની સ્વનિયંત્રક માન્યતાઓની બેડીમાંથી મુક્તિ મેળવવી.===
===(૨) તમારી જાતને ચાહવાનીજાત્રામાં પહેલો પડાવ છે- પોતાની સ્વનિયંત્રક માન્યતાઓની બેડીમાંથી મુક્તિ મેળવવી.===
{{Poem2Open}}
{{Poem2Open}}
તમે બે ઘડી શાંતિથી બેસીને વિચારો કે અત્યારે તમારા જીવનમાં કઈ સમસ્યાઓ છે? તમને હાલમાં કઈ પરેશાની છે? કદાચ કમર કે પીઠદર્દ યા શિરદર્દ હોઈ શકે. અથવા તો જોબ નથી, પૂરતી આવક નથી, કલાકાર છો ખરા પણ તેની કોઈને કદર નથી, કે પછી કુંવારા છો ને યોગ્ય પાત્ર જીવનસાથી મળી નથી રહ્યું...વગેરે,વગેરે...જે કોઈ પ્રોબ્લેમ છે તેને ઉકેલવાની શરુઆત તમારા પોતાનાથી જ કરો. મુખ્ય પ્રશ્ન ઉપર તમારી તમામ ઊર્જા કેંદ્રિત કરો..તો તમે જોશો કે બધી બીજી સમસ્યાઓની જનની છે—‘તમે તમારી જાતને, સ્વને ચાહતા નથી.’
તમે બે ઘડી શાંતિથી બેસીને વિચારો કે અત્યારે તમારા જીવનમાં કઈ સમસ્યાઓ છે? તમને હાલમાં કઈ પરેશાની છે? કદાચ કમર કે પીઠદર્દ યા શિરદર્દ હોઈ શકે. અથવા તો જોબ નથી, પૂરતી આવક નથી, કલાકાર છો ખરા પણ તેની કોઈને કદર નથી, કે પછી કુંવારા છો ને યોગ્ય પાત્ર જીવનસાથી મળી નથી રહ્યું...વગેરે,વગેરે...જે કોઈ પ્રોબ્લેમ છે તેને ઉકેલવાની શરુઆત તમારા પોતાનાથી જ કરો. મુખ્ય પ્રશ્ન ઉપર તમારી તમામ ઊર્જા કેંદ્રિત કરો..તો તમે જોશો કે બધી બીજી સમસ્યાઓની જનની છે—‘તમે તમારી જાતને, સ્વને ચાહતા નથી.’
Line 107: Line 107:
{{Poem2Close}}
{{Poem2Close}}


----
=== (૪) તમારી ભીતર શું ચાલી રહ્યું છે તે કહેવાની કોશિશ તમારું શરીર જ કરી રહ્યું છે-જરા સાંભળશો એને, પ્લીઝ? ===
{{Poem2Open}}
તમને પજવતા વિચારો અંગે તમે વિચારશો તો તમારું માથું દુખી જશે કે ‘હેં, મને આવા આવા વિચારો આવે છે?’ એટલું જ નહિ, લેખક તો કહે છે કે ખરાબ કે નકારાત્મક વિચારોની અસર તમારા શરીરમાં નાની મોટી બીમારીના સ્વરૂપમાં થઈ શકે છે. તમારા વિશેની તમારી નેગેટીવ માન્યતાઓ, ધારી લીધેલ બાબતો લાંબે ગાળે પણ શરીર પર પ્રતિબિંબિત થાય જ છે. શરીર એ મનનું દર્પણ છે. ‘તોરા મન દરપન કહલાયે’ એ તો સાચું છે જ. તમે ક્યારેક તમારી આસપાસ કોઈ ઘૂરકિયાં કરતા, ભવાં ચઢાવતા માણસનું નિરીક્ષણ કરજો...તમને લાગશે જ કે તે મનમાં અસ્વસ્થ હશે, એના વિચારો સંવાદિત, સ્વસ્થ નહિ જ હોય..
 
'''આમ, અહીંચાવીરૂપ ખ્યાલ એ છે કે તમારું શરીર તમને કંઈકકહી રહ્યું છે, જરા સાંભળવાની ને સમજવાની કોશિશ કરજો.'''
 
દા.ત. લેખકના મતે, આપણા વાળ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે અને તેથી ટાલિયાપણું ટેન્શન અને ગર્ભિત ડરથી આવે છે. કાનનો દુખાવો અને બહેરાશ તમે જે સાંભળો છો તે પ્રત્યેના ક્રોધથી થાય છે. એજ રીતે કંઈક નહિ જોવાની તીવ્ર ભાવનાથી અંધાપો આવે છે, અને સ્વ-સ્વીકારના અભાવમાંથી કે પોતાની પુષ્ટિ ન કરવાની વૃત્તિથી માથાનો દુખાવો જન્મે છે. તો વળી જે પરફેક્ષનીસ્ટ હોય –બધું જ કામ પૂરી ચીવટ ને સંપૂર્ણ રીતે  કરવાના આગ્રહી હોય તેમને માઈગ્રેન-આધાશીશીની તકલીફ થવાની સંભાવના રહે છે.
 
અંતે, લેખક તારણ કાઢે છે કે બધી આપણી શારીરિક બીમારીઓ ભય અને ગુસ્સાની લાગણીમાંથી જન્મે છે. આ ડર અને ક્રોધનાં વિવિધ સ્વરૂપો પણ હોય છે-અધીરાપણું, વિરોધ, ઈર્ષ્યા, ચિંતા, શંકાશીલતા, સ્વ-ગૌરવનો અભાવ, દબાયેલાપણું,નિર્માલ્યતા વગેરે મનની ભાવનાઓ શરીરમાં ઝેર પ્રસારે છે. તેથી, લેખક ભલામણ કરે છે કે, હવે જયારે પણ તમને તમારા શરીરમાં કોઈ અવયવની બીમારી જણાય તો તે અવયવ કઈ મનોરુગ્ણતા સાથે જોડાયેલો છે તે જોજો, પછી ભલે તે કબજિયાત હોય, આર્થરાઇટીસ કે ગળાનો દુખાવો ગમે તે હોય.જે તે અંગ સંલગ્ન પ્રગટીકરણ, ક્રોધ અને ડરનું જ હશે. દા.ત. તમે પગ દ્વારા જ જ્યાં-ત્યાં ચાલવાની ક્રિયા કરો છો, તો વેરીકોઝ વેઈન્સ, તમે જ્યાં(ચાલો)છો, તેને તમે ચાહતા નથી, એની નિશાની હશે. તો પછી તમારે ચાલવા-ફરવાની મનપસંદ જગ્યાઓશોધી કાઢવી જોઈએ, સલામત મુવમેન્ટ કરવી જોઈએ. ક્રોધ અને ડરના વિરોધી ભાવો છે પ્રસન્નતા અને મનપસંદપણું ! તો પછી એ વધે તેવાં કાર્યો કરો તો બીમારી ન આવે. શરીરનાં બધાં અંગોને આનંદ મળે તો નકારાત્મકલાગણીઓ રહે જ નહિ. મુક્તમનના બનો, હકારાત્મક ભાવના રાખો તો બીમારી તમારી પાસે ફરકે નહિ...ત્યારે આખું બ્રહ્માંડ પણ તમારી પડખે રહેશે-તે પણ ચાહે છે કે તમે હેપી એન્ડ હેલ્ધી રહો..મનમસ્ત-સ્વસ્થ રહો-ખુશ રહો ! બોલો, તમે પણ એવું જ ઈચ્છો છો કે નહિ? હા, વળી...કોણ માંદલું, માયકાંગલું, ઉદાસ-હતાશ રહેવાનું પસંદ કરશે ?


=== ૪. કૃષિ ક્રાંતિ દરમિયાન, માનવો શિકારીઓમાંથી ખેડૂતો બન્યા, જેનાથી તેમનો તેજીથી વસ્તી વધારો થયો. ===
{{Poem2Open}}
આપણે હવે 4થી ઝલક જોઈશું, જેમાં કૃષિ ક્રાંતિની અને આપણે કેવી રીતે શિકારીઓમાંથી ખેડૂતો બન્યા તેની વાત છે.
આપણા મોટાભાગના ઇતિહાસમાં, હોમો સેપિયન્સનું રખડું જીવન રહ્યું છે. આપણા બહુમતી પૂર્વજોએ શિકાર કરીને અને વનસ્પતિ એકઠી કરીને જીવન પસાર કર્યું હતું. જ્યાં આહાર પુષ્કળ હોય ત્યાં તેઓ જતાં હતાં.
12,000 વર્ષ આગાઉ, આ બધું બદલાઈ ગયું. આપણે જેને કૃષિ ક્રાંતિ કહીએ છીએ, તે સમયગાળા દરમિયાન જ હોમો સેપિયન્સે શિકાર કરવાનું અને સંઘરવાનું બંધ કર્યું હતું અને તેના બદલે ખેતી કરવાનું અને પશુઓ પાળવાનું શરુ કર્યું હતું. દશેક હજાર વર્ષની અંદર, લગભગ પૂરી માનવજાત ખેતી કરતી થઈ ગઈ હતી - એ એક અસલી ક્રાંતિકારી બદલાવ હતો.
એ થોડો કોયડો પણ છે. આજે ભલે ખેતીને આપણે સામાન્ય ગણતા હોઈએ, પણ એ સમજવું થોડું અઘરું છે કે આપણા પૂર્વજોએ કેમ શિકારી-સંગ્રહખોરની જીવનશૈલી છોડીને ખેતીકામનું જીવન અપનાવ્યું હતું.
એક કારણ તો શ્રમનું હતું. ખેતીમાં સમય ઘણો જાય છે અને એમાં હાડકાં તૂટે છે. એક શિકારી-સંગ્રહખોર જ્યાં ચાર કલાકમાં પૂરતો આહાર એકઠો કરી શકે છે, એક ખેડૂતને સવારથી લઈને સાંજ સુધી ખેતરોમાં કામ કરવું પડે.
બીજો પ્રશ્ન આહારની ગુણવત્તાનો છે. શરૂઆતની ખેતીમાં આપણા પૂર્વજો મર્યાદિત પ્રકારનાં ધાન્ય મેળવતા હતાં, જેમ કે ઘઉં, જે પચવામાંય અઘરા હતાં અને તેમાં પૌષ્ટિક તત્ત્વો તેમજ વિટામીન્સ બંનેની ગેરહાજરી હતી. હવે તેની સરખામણી વિવિધ પ્રકારનાં માંસ, સૂકા મેવા, ફળ અને માછલી, જે શિકારી-સંગ્રહખોરનો પ્રિય ખોરાક હતો.
એટલે એવું તે શું થયું કે આપણે હલકી કોટિના ખોરાક માટે લાંબા કલાકો સુધી કામ કરતાં થયાં?
બે કારણો છે. એક, કૃષિ તરફનો બદલાવ ધીમો અને ક્રમશ: હતો; પેઢી દર પેઢી એ બદલાવ જડ ઘાલતો ગયો, અને આપણને જયારે એ સમજાયું કે આ તો ઘણી માથાકૂટવાળું કામ છે, ત્યારે પાછા ફરવાનું મોડું થઇ ગયું હતું.
બીજું, તેની અનેક ત્રુટીઓ હોવા છતાં, ખેતીનો સૌથી મોટો ફાયદો એ હતો કે એક ક્ષેત્રમાંથી ઘણો વધુ આહાર મળતો હતો. ખેડૂતો જમીનના એક નાનકડા ટુકડામાં મોટી સંખ્યામાં આહારયુક્ત છોડવાઓ ઉછેરી શકતા હતાં. આહારના પૂરવઠામાં વધારો થવાથી માનવ સમાજો મોટા પ્રમાણમાં વસ્તીને પોષણ આપવા સક્ષમ બન્યા. આના પરિણામે હોમો સેપિયન્સની વસ્તીનો વિસ્ફોટ થયો. કૃષિ ક્રાંતિના કારણે આપણે વધુને વધુ માણસોને, જો કે બદતર અવસ્થામાં, જીવતા રાખી શક્યા.
વસ્તી વધારાએ પણ સમસ્યા ઊભી કરી. સંખ્યામાં આવેલા આવા ઊછાળાનો સમાજ કેવી રીતે સામનો કરે? આપણી સામે આજે પણ એ સંકટ છે, અને હવે પછી આપણે તે વિશે માહિતી મેળવીશું.
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૫. મોટા સમુદાયોમાં વેપારને આસાન બનાવવા માટે, માણસોએ પૈસા અને લેખન પદ્ધતિની શોધ કરી. ===
=== () વિરોધ-પ્રતિરોધ સમસ્યાનેછતી કરે છે, અને જે તે સમસ્યા, તમારી જરૂરિયાતને પ્રગટ કરે છે. ===
{{Poem2Open}}
{{Poem2Open}}
કૃષિ ક્રાંતિ પહેલાંનું જીવન એકંદરે સાદું હતું. તમારી પાસે માંસ ઓછું હોય, તો તમે પાડોશીઓ પાસેથી માંગી શકતા હતાં. મોટાભાગે એ તમને મદદ કરતા કારણ કે તેમને પણ ભરોસો રહેતો કે ભવિષ્યમાં તેમને સમસ્યા આવશે તો તમારા તરફ હાથ લાંબો કરી શકશે.
તમે જયારે અસુખ અનુભવો છો ત્યારે શું કરો છો? રૂમમાંથી બહાર નીકળી જાવ છો? કે વસ્તુ યા વિષય બદલી કાઢો છો? કોઈ જોડે આંખોનો સંપર્ક છોડી દો છો? કે ઘર સાફ કરવામાં યા બીજી કોઈ પ્રવૃત્તિમાં જોતરાઈ જાવ છો? ફોન જોવા માંડો છો? કાંઈ વાંધો નહિ, જે કરતા હો તે, પણ એ જાતથી દૂર ભાગવાના, છટકવાના માર્ગો છે, વિરોધ-પ્રતિરોધના પ્રકાર છે.  
પરંતુ કૃષિનો વિકાસ થવાથી, એકબીજા પર ઉપકાર કરવાની ગોઠવણ સાટા પદ્ધતિમાં બદલાઈ ગઈ.
પણ ‘અલ્યા ભાઈ-વિરોધ-પ્રતિરોધ શેનો? કોનો? કોની સામે?- બસ, આ જ મુખ્ય મુદ્દો છે.
કેમ?
 
કારણ કે કૃષિમાં એટલી ક્ષમતા હતી કે તે આખા સમુદાય માટે પૂરતો આહાર પેદા કરતી હતી. આહારની શોધમાં ભટકવાની પળોજણમાંથી છૂટેલા અમુક માનવોએ લોહકામ અને વણાટકામ જેવા નવા વ્યવસાય વિકસાવ્યા. આહારના બદલામાં તેમણે ચાકૂ કે પાવડા જેવાં તૈયાર ઓજારો બીજા જરૂરતમંદ ખેડૂતોને આપવાનું શરુ કર્યું.
લેખક સૂચવે છે કે તમારી બધી સમસ્યાઓ તમારી પ્રલંબ ધારણાઓ, માન્યતાઓ અને કાર્ય તરાહોમાંથી ઉદ્ભવે છે. એ એટલા લાંબા સમયથી અને સ્વાભાવિકતાથી તમને વળગેલી છે કે તમે તેને નોટીસ પણ નથી કરતા..તમારે માટે શ્વાસ-સહજ છે. તમને ખબર પણ નથી રહેતી કે હું આવી આવી માન્યતાઓ મનમાં ભરીને ચાલું છું. આથી એમનાથી છૂટકારો મેળવવા, સૌ પ્રથમ તો તમારે એમનાથી સભાન, સતર્ક યા પરિચિત થવાનું છે. અને તેથી જ તેનો વિરોધ-પ્રતિરોધ પણ ઘણો ઉપયોગી છે. દા.ત. અગાઉ તમને બતાવેલી અરીસાવાળી કવાયત અંગે તમને શું લાગે છે? જો તે તમને મૂર્ખાઈભરી અને ક્ષુલ્લક લાગી હોય તો તમારો પ્રતિરોધ એ જ સૂચવે છે કે તમે તમારી જાતને જોવા, સામનો કરવા માગતા નથી. તમે સ્વને- પોતાને પસંદ કરતા નથી.
જો કે, થોડા સમયમાં આ સાટા પદ્ધતિ પણ અપર્યાપ્ત સાબિત થઈ.
 
માનવોનો વ્યાપાર કારોબાર વધ્યો એટલે એવા માણસોને શોધવાનું પણ અઘરું થવા લાગ્યું, જેને તમારો માલ જોઈતો હોય અને તમને એનો માલ જોઇતો હોય. દાખલા તરીકે, કોઈને ચાકૂ આપીને  બદલામાં સુવ્વરનું માંસ લેવું હોય, અને પેલા પાસે પૂરતાં ચાકૂ હોય તો શું કરવાનું? અથવા ચાકૂ જોઈતું હોય, પણ તેની પાસે સુવ્વર ન હોય તો? કદાચ એવું વચન આપે કે તું મને અત્યારે ચાકૂ આપ, હું તને ભવિષ્યમાં માંસ આપીશ પણ તેની શી ખાતરી કે તે વચન પાળશે?
'''આથી એ જ વસ્તુ યાદ રાખીએ કે પ્રતિરોધ સમસ્યાને છતી કરે છે, અને સમસ્યા તમારી જરૂરિયાતોને.'''
આવી સમસ્યાઓના ઊકેલના ભાગરૂપે, .સ.પૂર્વે 3,000 વર્ષ પહેલાં, હોમો સેપિયન્સે લેખન પદ્ધતિ અને પૈસાની શોધ કરી હતી.
 
આવું કરવાવાળા મેસોપોટેમિયાના સુમેરિયન લોકો પહેલા હત. અટપટા વ્યાપાર કારોબારની માહિતીને યાદ રાખવા માટે તેમણે માટીની તકતીઓ પર લેવડદેવડની નોંધ કરવાનું શરુ કર્યું હતું. તેના માટે તેઓ સરળ આર્થિક ચિન્હોનો ઉપયોગ કરતાં હતાં. એ જ સમયની આસપાસ, તેમણે જવના ધાન્યનો પૈસા તરીકે ઉપયોગ શરુ કર્યો હતો.
દા.ત. તમને ક્યારેક કોઈકે એકાદ વિચાર આપ્યો/રજૂ કર્યો હોય અને તમે તેના ઉપર ચિંતન કરવા માંડશો કે આનાથી શું ફરક પડશે? મને લાગે છે કે આ વિચાર મારા કામનો કે ખપનો નથી, કારણ કે મારી પરિસ્થિતિ જુદી છે.તો આ બધી ધારણાઓ છે અને તમને બાંધનારી માન્યતાઓ છે.
મતલબ કે, સુવ્વરનો ઉછેર કરતો ખેડૂત સુવ્વરના બદલામાં જવ મેળવે અને એ જવ બીજા કોઈને આપીને તેને જે જરૂર હોય તે ચીજ મેળવે. અથવા તેણે જો ભવિષ્યમાં સુવ્વર આપવાનું વચન આપ્યું હોય, તો તમે તેને લખી રાખો.
 
બીજા પ્રકારનો પ્રતિરોધ છે, તમારા વતી અન્યને સત્તા આપી દેવી-‘મારા પાર્ટનરને એ ન ગમે, એ બધી તેની જ ભૂલ છે.અથવા તો સ્વ-ના ખ્યાલને મર્યાદિત કરનારો વિચાર કે આવું કરવા માટે હું વધુ પડતો ઘરડો છું-નબળો છું, કે જોઈએ તેટલો સ્માર્ટ નથી. વગેરે.
 
તમે તમારામાં પરિવર્તન લાવવામાં મોડું કરો, ઉત્સાહ ન બતાવો એ પણ પ્રતિરોધનો એક પ્રકાર છે. તમે એમ વિચારો છો કે ‘ના, અત્યારે તો મારી પાસે સમય નથી, પછી જોઈશું !’ વળી અધિરાઈ-એ પણ પ્રતિરોધનો પ્રકાર છે-‘જો આ અત્યારે નહિ થાય, તો પછી કરવા જેવું જ નથી. બરાબર?’ ક્યાંક ત્યાર પછી એ નકાર, અસ્વીકાર અને ડરનો વારો આવશે-‘જો હું નિષ્ફળ જઈશ તો? મને ઈજા થશે તો? મારો અસ્વીકાર થશે તો?-
 
આ બધા પ્રતિરોધના પ્રકારોમાં સામાન્ય લક્ષણ લેખક તારવી બતાવે છે તે એ કે, તે તમારી જાતને જાણવાની/ઓળખવાની ને સ્વ-ને પ્રેમ કરવાની તકને પહેલેથી જ બંધ કરી દે છે. તમે તમારા સાચા આંતર-સ્વરૂપને જાણવાની કોશિશ તો કરો?
 
જેમ વિરોધ-પ્રતિરોધ તમારી સમસ્યાની દિશા ચીંધે છે તેમ તમારી પુનરાવર્તિત સમસ્યાઓ તમારી જરૂરિયાતો કઈ છે તે ઈંગિત કરે છે. જો ભૂતકાળમાં તમારા સંબંધોમાં કડવાશ આવી હોય, અથવા કામને પાછળ ઠેલવાની આદત હોય, ચેઈન-સ્મોકીંગ કે અકરાંતિયાની જેમ ખાવાની ટેવ હોય-આવાં બધાં વર્તનવિશેષો તમારામાં ઊંડે ઊંડે કોઈ need-જરૂરિયાત-ઉણપ-ખોટ હોવાનું સૂચન કરે છે. અને આવી દરેક નુકસાનકારક need, તમારી limiting beliefની પોષક, સંલગ્નિત હોય છે.
 
આ તબક્કેથી હીલીંગની શરૂઆત કરવી હોય તો લેખક ભલામણ કરે છે કે સ્વ-વિવેચન બાજુ પર રાખીને હકારાત્મક સ્વ-સંદેશ આપવાની પ્રેક્ટીસ કરો. તમને ખૂબ તકલીફ આપતી કોઈક ચીજને/વાતને હવે જવા દો, ભૂલવાની કોશિશ કરો, અને તમારી જાતને કહો : ‘મારી અમુક અમુક જરૂરિયાતને હવે રીલીઝ કરવાની તૈયારી છે. હું તો સુખ-શાંતિ-સંવાદિતા મેળવવાને હક્કદાર છું, લાયક છું..આવા આશીર્વાદ તમારા સ્વ-ઉપર મેળવતા રહો..
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૬. સામ્રાજ્યો અને ધર્મના ઉદયથી માનવો વૈશ્વિક એકીકરણ તરફ પ્રેરાયા. ===
===() જો તમારે બદલાવું હોય તો ભૂતકાળથી મુક્ત થાવ અને ભવિષ્ય તરફ દૃષ્ટિ કરો.===
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે હમણાં જોયું તે પ્રમાણે, લેખન અને પૈસાની શોધથી આર્થિક વ્યવહારો કરવાનું સરળ બન્યું અને આર્થિક છેતરપીંડી પણ અટકી. એનો અર્થ એવો પણ નથી કે અર્થતંત્રો સરળ અને સક્ષમ બની ગયાં. વાસ્તવમાં, સમાજો અને અર્થતંત્રો જેમ જેમ વિકસ્યાં, તેમ તેમ તેનું નિયંત્રણ અને નિયમન કરવાનું અઘરું થવા લાગ્યું.
તમારા વિષાક્ત વર્તન માટેની જરૂરિયાતથી મુક્ત થવા અને હીલીંગ શરૂ કરવાની તૈયારી કરો છો તો ત્યારે શક્ય છે કે તમને જરા અસુખ લાગશે. તો એની સાથે મેળ પાડવા તમારી અંદરનું તોફાની બાળક જરા વિરોધ કરશે, તેને કડક શિસ્ત ગમશે નહિ. તેથી શરૂઆતમાં તે ધમપછાડા કરશે, ચીસ પાડશે, પણ જો તમે મક્કમ રહેશો તો નવું રુટીન જાતે જ ગોઠવાતું જશે. અને કદાચ, પહેલીવાર તમને એવું લાગશે કે હા, યાર, મારા ઉપર મારું જ નિયમન હવે આવતું જાય છે, હું સ્વ-નિયંત્રણ કરી શકું છું.
એટલે માનવ સમાજોએ શું કર્યું?
 
તેમણે માણસોએ કેવી રીતે વ્યવહાર કરવો તે સૂચિત કરતા નિયમો બનાવ્યા, અને સત્તાની એવી વ્યવસ્થાઓ ઊભી કરી, જે સુનિશ્ચિત કરે કે માણસો એ નિયમોનું પાલન કરે. આ રીતે ચડતા-ઊતરતા દરજ્જાવાળા એવા સમાજો અસ્તિત્વમાં આવ્યા, જેમાં સૌથી ઉપર રાજા કે સમ્રાટ હોય, જે બીજા બધા પર શાસન કરે.  
અને જેવી આ પ્રક્રિયા થવા માંડશે, તો પેલી અસુખની બાબતને તમે જોજો, શું થાય છે? તમે જેમ બદલાશો, તેમ તમે તમારા સંબંધોમાં ઘર્ષણ અનુભવશો-તમારા વ્યક્તિગત જીવનમાં કે તમારા કાર્યક્ષેત્રમાં ઘર્ષણ જાગશે. કોઈ વિચાર તરાહ કે કુટેવ હમણાં જ છોડ્યા પછી, હવે તમે તમારા જીવનને વધુ સ્પષ્ટતાથી જોઈ રહ્યા હશો અને પેલું જે અસુખ હતું તે હવે તમારા ઉપર તેનો પ્રભાવ પાડી નથી રહ્યું.
આજકાલ આપણે ભૂતકાળની રાજાશાહીઓ અને સામ્રાજ્યોને ભલે આપખુદ અને ક્રૂર ગણતા હોઈએ, પણ યાદ રાખવું જરૂરી છે કે રાજકીય, સામાજિક અને આર્થિક સ્થિરતા લાવવામાં તેમની બહુ મોટી ભૂમિકા હતી. તેમણે એક અસરકારક વહીવટીતંત્ર ઊભું કર્યું હતું, જેણે નિયમો અને પ્રથાને એકરૂપ કર્યા હતાં.
 
એક જ દાખલો લઈએ. .સ. 1776માં, 10 લાખ જેટલા નિવાસીઓ સાથે બેબીલોન દુનિયાનું સૌથી મોટું સામ્રાજ્ય હતું. તેને સુચારુરૂપે ચલાવવા માટે અને એક સમાન વ્યવસ્થા પ્રદાન કરવા માટે, બેબીલોનિયન રાજા હમ્મુરાબીએ અમુક કાયદાઓ બહાર પાડ્યા હતાં, જે ‘હમ્મુરાબી સંહિતા’ તરીકે ઓળખાય છે.
તો સમજવાની વાત છે કે –તમારે બદલાવા માટે ભૂતકાળમાંથી છૂટવું પડે અને ભવિષ્યમાં જોવું પડે...હવે આટલું થાય તો તમે સારા એવા સ્વ-નિયંત્રણમાં આવી શકશો, તમારા વિચારો ઉપર તમારો કાબૂ આવ્યો હશે. કારણ કે તમે સમજ્યા છો કે તમે જે વિચારવાનું પસંદ કરો છો, તેના ઉપર તમારા જીવનના અનુભવો આધારિત હશે. આથી અકકડ અને ગુસ્સાવાળા રહેવા કરતાં તમારી જાતને આટલું જ કહો કે ‘બદલાવાનું મારે માટે સરળ બની ગયું છે.તમને કદાચ મૂર્ખાઈભર્યું લાગશે, પણ લેખક માને છે કે આવાં હકારાત્મક આત્મકથન મોટેથી બોલવાથી તમે તમારી ભીતર વહેતી વૈશ્વિક ઊર્જા સાથે સંતુલન સાધી શકો છો.
કાનૂની સંહિતાના માધ્યમથી આખા સામ્રાજ્યમાં લોકોને સમજણ આપવામાં આવી હતી કે શેની અનુમતિ છે અને શેની નથી. તેમાં ચોરી, હત્યા અને કરવેરા જેવા વિષયો આવરવામાં આવ્યા હતા. સામ્રાજ્યની સીમાઓમાં લોકો જ્યાં પણ અવરજવર કરે, તેમને એ ખબર જ હતી કે કયા કાયદા અને પ્રથાને અનુસરવું.
 
કાયદાઓની ખબર હોય એનો અર્થ એ નથી કે તેનું પાલન પણ થતું હોય. કાયદાઓને લાગુ કરવા માટે સમ્રાટો અને રાજાઓ માટે જરૂરી હતું કે લોકો તેમની સત્તાને સ્વીકારે- અને તે કરવાનો શ્રેષ્ઠ રસ્તો ધર્મનો હતો. રાજા હમ્મુરાબીને આની બરાબર ખબર હતી, અને તેણે તેના શાસનને કાયદેસર પૂરવાર કરવા માટે ઘોષણા કરી કે મેસોપોટેમિયાની પ્રજા પર શાસન કરવા માટે ઈશ્વરે તેની નિયુક્તિ કરી છે. લોકો જો એવું માને કે તેમના શાસકની પસંદગી દિવ્ય શક્તિ દ્વારા થઈ છે, તો તેમનામાં સામ્રાજ્યવાદી શાસનની સ્વીકૃતિ વધુ હશે. અહીં આપણને ફરી એકવાર જોવા મળે છે કે સહિયારી મિથ 10 લાખ લોકોના સામ્રાજ્યને જોડી રાખવામાં કામ આવી હતી.
અને જેવા તમે તમને હાનિકારક વસ્તુ કે વિચારમાંથી મુક્ત થવા તત્પર થાવ છો કે તરત તમે જોશો કે ભૂતકાળને માફ અને સાફ કરવાનું સરળ લાગવા માંડશે. આ ક્ષણે તમે જે વિચારો છો તેને જ તમારે નિયંત્રણમાં રાખવાનું રહેશે. તો પછી જૂનાં દુઃખ-દર્દો, યાદો, ફરિયાદો, વિરોધ-અવરોધોને શું કામ વળગી રહેવું? ખંખેરી નાખો એ બધું ને સુખભરી ભાવિની દિશામાં દોડવા માંડો.
સામ્રાજ્યોનો વિસ્તાર જેમ જેમ વધ્યો, તેમ તેમ તેમાં જે ધર્મોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, તેનાં વ્યાપ અને શક્તિ બંને વધ્યાં. ક્યારેક જોર-જબરદસ્તીથી, ક્યારેક ઉત્તરોત્તર આત્મસાત કરવાની પ્રક્રિયાથી, સામ્રાજ્યવાદી શાસને વિભિન્ન વંશીય અને ધાર્મિક જૂથોને એક વિશાળ સંસ્કૃતિના વાડામાં પૂર્યાં.
 
એક બહુ સરસ સ્વ-ચિત્ર કલ્પો : તમે બાળક હતા ત્યારે કેવા હતા? અરીસામાં તમારી આંખોમાં જુઓ, એક પ્રકારના પ્રેમની પ્યાસ જોવા મળશે. એ તમારી અંદરના બાળકને વળગી પડો, તમારી નાનપણની આવૃત્તિને આલિંગન આપો-ખૂબ ઉષ્મા અને કોમળતાપૂર્વક કહો-‘હે મારા બાળસ્વરૂપ, હું તને ખૂબ ચાહું છું, તું કેટલું સરસ છે?’
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૭. વૈજ્ઞાનિક ક્રાંતિએ માનવજાતને આધુનિક બનાવી અને નવી ટેક્નોલોજી એ, સામ્રાજ્યવાદ અને આર્થિક પ્રગતિનો રસ્તો ખોલ્યો ===
===() હકારાત્મક સ્વ-સંદેશ આપતાં શીખવું એ પોતાની જાતને ચાહતા થવાનું રહસ્ય છે.===
{{Poem2Open}}
{{Poem2Open}}
સોળમી અને સત્તરમી સદીમાં, માનવજાતિ મહત્વપૂર્ણ પરિવર્તનમાંથી પસાર થઈ. સમગ્ર યુરોપમાં એક વૈજ્ઞાનિક ક્રાંતિ ફૂંકાઈ, અને પ્રગતિ માટે માત્ર ઈશ્વર પર નિર્ભર રહેવાને બદલે, માણસોએ એ વિચારવાનું શરુ કર્યું કે સમાજને જાતે બહેતર બનાવવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કેવી રીતે થઈ શકે.
તમે ક્યારેય તમારા વિશે આવું વિચાર્યું છે ખરું કે હું દર વખતે આટલો હતાશ ન થઈ જતો હોત તો કેવું સારું? અથવા મારે આટલા જાડા નથી રહેવું, આવા એકલવાયા નથી પડી જવું, આટલા ઉદાસ શા માટે રહેવું જોઈએ?—આવા વિચારો તમને યોગ્ય દિશમાં લઈ જવા માગે છે, છતાં એમાં નેગેટીવ છાયા તો છે . માટે નકારાત્મક વાક્ય પણ ન વિચારો. એને વ્યાકરણની વાક્યરચના પણ હકારની જ આપો. દા.ત. હવે મારે વજન યોગ્ય બનાવવું છે, પ્રસન્ન રહેવું છે વગેરે. કારણ કે તમે જે વિચારશો તેનું  પ્રતિબિંબ શરીર પર પડવાનું જ છે. માટે લેખક કહે છે કે વધુપડતાં નેગેટીવ વિધાનો તમારા જીવનમાં નકારાત્મકતા લાવી દેશે.
સંશોધન, પ્રયોગો અને નિરીક્ષણના વૈજ્ઞાનિક સિદ્ધાંતોને લાગુ કરીને, લોકોએ દવા, ખગોળશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર જે વાંક્ષેત્રોમાં એવી નોંધપાત્ર છલાંગ લગાવી કે એ દરેક પ્રગતિ પછી સમાજ રહેવા માટે વધુ સારો બનતો ગયો.
 
બાળ મૃત્યુદરનો દાખલો જ લો. ભૂતકાળમાં, સમાજના સૌથી ધનાઢ્ય સભ્યો માટે પણ બે કે ત્રણ બાળકો અકાળે મૃત્યુ પામવાનું સામાન્ય હતું. વિજ્ઞાનના કારણે આજકાલ, સૌના માટે શિશુ મૃત્યુદર પ્રત્યેક 1,000 લોકોમાંથી માત્ર એકનો છે.
'''માટે ચાવીરૂપ મુદ્દો જ છે કે-તમારે જાતને ચાહવી હોય તો એને હકારાત્મક સંદેશ આપો.'''
વિજ્ઞાનની શોધથી માત્ર માનવ સ્વાસ્થ્યને ફાયદો થયો એવું નથી, યુરોપીયન સરકારોને ઝડપથી ખ્યાલ આવી ગયો હતો કે અર્થતંત્રો માટે પણ તે ફાયદાકારક છે. રાજાઓ અને સમ્રાટોએ નવા વિચારો અને સંસાધનોને શોધવા માટે વૈજ્ઞાનિકો અને શોધકો પર નાણાંનો વરસાદ કર્યો.
 
સોળમી સદીમાં, ક્રિસ્ટોફર કોલંબસની એટલાન્ટિક પારની બહુ જાણીતી યાત્રાએ, યુરોપીયનોના મનમાં વૈજ્ઞાનિક પદ્ધતિનું મૂલ્ય જેટલું અંકિત કરી દીધું હતું, તેટલું બીજી કોઈ ઘટનાએ નથી કર્યું. તેના સંશોધનને ટેકો આપવાના બદલામાં રાજાને સોના અને ચાંદી જેવાં મૂલ્યવાન સંસાધનોથી ભરપૂર વિશાળ સામ્રાજ્ય મેળવ્યું – અને યુરોપીયન સત્તાઓમાં તેમના નકશાઓમાં ખાલી પડેલી અન્ય જગ્યાઓ ભરવાની તેજ દોડ શરૂ થઈ.
લેખક આને માટે ખૂબ સરળ ઉપાય બતાવે છે. પેલાં બધાં ‘નથી કરવું, નથી બનવું...’વાળાં નકારાત્મક વાક્યો હતાં તેને હકારાત્મક વાક્યો(વિચારો)માં બદલી કાઢો. ‘આમ કરવું છે, આવા બનવું છે...’ વગેરે-‘હું સફળ-સ્વસ્થ-શાંત સંવાદિત વ્યક્તિ છું. મારા જીવનમાં પ્રેમાળ પરિવાર, પરિચિતો, સ્વજનો મળ્યા છે. હું આનંદિત છું’ આમ વિચારોને હકારાત્મક વાક્યોમાં ઢાળવાથી તમારું ફોકસ યોગ્ય દિશામાં રહેશે. પણ હંમેશા યાદ રાખજો કે તમારાં વાક્યો વર્તમાનકાળનાં જ બનાવશો: જેમ કે ‘હું તંદુરસ્ત બનવા માંગું છું કે બનીશ’ એમ નહિ, પણ ‘હું તંદુરસ્ત જ છું..હું સફળ વ્યક્તિ છું..’આમ પોતાની જાતને સંભળાવતા રહો, તો તેનો પડઘો, તેની છાપ તમારા આંતરમનમાં પહોંચીને દૃઢ થશે.
શાસકોને સમજાયું કે જો તેઓ નવા વિશાળ પ્રદેશોને જીતવા અને નિયંત્રિત કરવા માંગતા હોય, તો ખ્રિસ્તી ધર્મગ્રંથ અને પ્રાચીન મૌખિક પરંપરાઓને આગળ કરવાની જૂની પદ્ધતિઓ ખાસ ઉપયોગી થશે નહીં. તેના બદલે, તેમણે ભૂગોળ, સંસ્કૃતિઓ, ભાષાઓ, આબોહવા, વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને નવા પ્રદેશોના ઇતિહાસ ઢગલાબંધ વૈજ્ઞાનિક માહિતીઓ મેળવવી પડશે.
 
યુરોપીયન અર્થતંત્રોનો વિકાસ અન્વેષણ અને વૈજ્ઞાનિક શોધોના કારણે થયો હતો. અને સામ્રાજ્યવાદી વિસ્તરણે, જીવન જીવવાની ઘણી દેશી શૈલીઓને ખતમ કરવાની સાથોસાથ, વૈશ્વિક સામ્રાજ્યો અને વેપારનાં તંત્રોની સ્થાપના કરીને છુટાછવાયા વિશ્વને ઘનિષ્ઠ રીતે ગૂંથાયેલા સમાજોમાં જોડ્યું હતુ.  
આવા હકારાત્મક સ્વ-સંદેશથી તમે સ્વ-સ્વીકૃતિની પ્રક્રિયામાં આગળ વધી શકશો. પછી તમને એની ટેવ દૃઢથશે કે હું મારી જાતનો સ્વીકાર જ કરું છું તો પછી નકારાત્મકતાને સ્થાન ક્યાં રહેશે? તમે કરી જુઓ, સારું લાગવા માંડશે, તમારી સ્વ-સભાનતા, સ્વ-ચેતના, સ્વ-જાગૃતિ જળવાશે. તમને લાગવા માંડશે કે મારી આસપાસના લોકો તો સારા છે, મારી પ્રવૃત્તિ પણ પ્રિયકર છે.આવી વિચારણાને આચરણ વધતાં જશે તો જીવનમાં તમને આનંદ, સરળતા, સંતોષ, સંવાદિતા આવતાં જણાશે. તમને કોઈ જોડે, વસ્તુ કે પરિસ્થિતિની ફરિયાદ નહિ રહે.
 
તમે ક્યારેય શાકભાજી ઊગાડયું હશે. તો તમે જોયું હશે કે બીજમાંથી અંકુર-પાન-ડાળી-ફૂલ અને અંતે ફળ આવતાં સમય તો લાગે છે; પણ જેવું અંકુરણ થાય, પાન ફૂટે, ડાળી વિકસે તેવો તમારો આનંદ પણ એને જોઈને વધતો જાય છે ને? બસ, તેવું જ તમે જાતને ચાહવાનું બીજ એકવાર મનની ભૂમિમાં રોપી દો, પછી એનો વિકાસ જોઈને આનંદ માણતા જાઓ. એને હકારાત્મક વિચારોનું પાણી છાંટતા જાઓ. નિયમિતતા ને મક્કમતાનો સૂર્યપ્રકાશ આપતા રહો, પછી જુઓ મઝા! કદાચ શરૂઆતમાં આ પ્રક્રિયા મુશ્કેલ જણાય તોયે પેલી નકારાત્મકતાને તો મનમાં ઘૂસવા જ ના દેશો, કોઈ કામને મુશ્કેલ ના માનશો, ઉલટાનું, તમે શીખેલી આ નવી કલા-કરતબ(સ્વને ચાહવાની રીત) વિશે સદા ઉત્તેજિત અને આનંદિત રહેવાનું ચાલુ રાખો, તો તમને એ મુશ્કેલ નહિ લાગે...બીજી પણ ઘણી વસ્તુઓ તમે પ્રક્રિયાને સરળ બનાવવા માટે કરી શકો. દરરોજ સવારે ઊઠીને જીવનની વિશાળતા-વિપુલતા-વિધાયકતા માટે વિધાતાનો આભાર માનો. શરીર-મનને સુદૃઢ કરવા વ્યાયામ-ધ્યાન કરો. દિવસ દરમ્યાન મનપસંદ પ્રવૃત્તિમાં મસ્ત-વ્યસ્ત રહો, પણ ત્રસ્ત ન રહો અને રાત્રે સૂતા પહેલાં મોબાઈલ કે ટી.વી. પરનાં નકારાત્મક સ્પંદનો ને સમચારોમાં ન લપેટાતાં, સરસ દિવસ પસાર થયાનો સંતોષ અને પ્રભુની કૃપાને આશિષ માની શાંતિપૂર્વક નિદ્રાદેવીના ખોળે માથું મૂકી ચિંતામુક્ત બની સૂઈ જાવ.
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૮. મૂડીવાદમાં તેના કેન્દ્રવર્તી વિશ્વાસ સાથે, આજનો વૈશ્વિક સમાજ યુરોપીયન સામ્રાજ્યવાદનો વારસો છે. ===
== <span style="color: red">ઉપસંહાર :</span>==
{{Poem2Open}}
{{Poem2Open}}‘તમારું જીવન-સ્વાસ્થ્ય તમારા હાથમાં’-—આ પુસ્તકમાં લેખિકા લુઈસ હે-વ્યક્તિને સ્વ-રૂપાંતરણની રૂપરેખા દોરી આપે છે. આપણા ભૂતકાળની નકારાત્મક મર્યાદાઓથી કેવી રીતે છૂટીને, નવા તેજસ્વી ભવિષ્યનું સર્જન, હકારાત્મક સ્વ-સંદેશ. સ્વ-સ્નેહ અને ક્ષમા ભાવના દ્વારા કેવી રીતે કરી શકાય તેનો નકશો આપે છે. શરીર અને મનના ઊંડા આંતરસંબંધોનું દર્શન કરાવી સ્વાસ્થ્ય માટે હોલીસ્ટીક એપ્રોચ રાખવાની પ્રેરણા આપે છે. આપણે જીવનનું સ્વ-નિયંત્રણ, નકારાત્મકતાની દફનવિધિ અને સ્વ-સશક્તિકરણની શરૂઆત કરવાની છે, કારણ કે શાંતિ-સુખ-સંવાદિતા એ આપણા જન્મસિદ્ધ અધિકાર છે. બ્રહ્માંડની ઊર્જા આપણને એ અપાવવા સદા ઉદ્યત્ત છે. પણ જો આવી શાંત-તરલ-સરલસ્થિતિ તમને તમારી પહોંચ બહારની લાગતી હોય તો એનો સીધો અર્થ એ થયો કે તમે જ તમારી જાત સાથે ટ્યૂનીંગ સાધી શક્યા નથી. એટલા માટે નકારાત્મકતાને સ્થાને હકારાત્મક વિચારણાને ગોઠવી દો, ધીમે ધીમે પોતાની જાતને પ્રેમ કરતાં-સ્વીકારતાં શીખો તો વિધાતા અને વિશ્વ, બ્રહ્મા અને બ્રહ્માંડ તમારા માટે સુખની છાબડી લઈને ઊભાં છે. શાંતિ અને સ્નેહની સુવાસ પ્રસારવાને તત્પર છે. બસ, તમારી તૈયારી જોઈએ !
આપણે હવે 8મી ઝલક પર આવ્યા છીએ. આપણી સફરના આ પડાવ પર, આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે મૂડીવાદમાં આપણા વૈશ્વિક સમાજનો કેન્દ્રવર્તી વિશ્વાસ કેવી રીતે યુરોપીયન સામ્રાજ્યવાદની દેન છે.
તો, આપણે એ જોયું કે ઘણી યુરોપીયન સરકારોએ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ તેમના સામ્રાજ્યમાં અને નફામાં વધારો કરવા કર્યો હતો- અને તેમાં તે સફળ રહી હતી.ઓગણીસમી સદી સુધીમાં, એકલા બ્રિટિશ સામ્રાજ્યએ એક ચતુર્થાંશ કરતાં વધુ વિશ્વને આવરી લીધું હતું.
આવી વિશાળ પહોંચ સાથે, યુરોપીયન દેશોએ તેમના વિચારો વિશ્વના દરેક ખૂણામાં ફેલાવ્યા હતા.પરિણામે, સ્થાનિક પ્રથાઓ, સંસ્કૃતિઓ અને નિયમો પર પશ્ચિમી ધર્મો, લોકતંત્ર કે વિજ્ઞાન જેવાં યુરોપિયન ધોરણો આધારિત વિશાળ-સંસ્કૃતિઓ હાવી થઈ ગઈ હતી. યુરોપિયન સામ્રાજ્યો તો ઘણા સમયથી નષ્ટ થઇ ગયેલાં છે, પણ ઘણાં રાષ્ટ્રો હજુ પણ તેમના સાંસ્કૃતિક વારસા સાથે જીવી રહ્યાં છે.  
આમાંથી સૌથી મોટું વૈશ્વિક સાંસ્કૃતિક ધોરણ મૂડીવાદ છે. યુરોપીયન સામ્રાજ્યોના પ્રતાપે, વિશ્વભરમાં લોકો પૈસાનાં મહત્વ અને શક્તિમાં માને છે.
આજકાલ મોટાભાગના લોકોનું જીવન, પછી ભલે તે બ્રાઝિલ અથવા ભૂતાન, કેનેડા અથવા કંબોડિયાના હોય, પૈસા અને ભૌતિક સંપત્તિની આસપાસ ફરે છે; આપણે સૌ આપણી આવકને મહત્તમ કરવા માંગીએ છીએ અથવા કપડાં અને ગેજેટ્સમાં આપણી સંપત્તિને પ્રદર્શિત કરીએ છીએ.
વાસ્તવમાં, વિજ્ઞાનની મદદથી, વૈશ્વિક મૂડીવાદની શક્તિ અને પહોંચ અન્ય ઘણી વૈશ્વિક સંસ્કૃતિઓને નષ્ટ કરી રહી છે ખાસ કરીને ધર્મને.  
આધુનિક વિજ્ઞાને ઘણા ધાર્મિક સિદ્ધાંતોને ખોટા ઠેરવ્યા છે. મોટાભાગના લોકો હવે માનતા નથી કે ભગવાને સાત દિવસમાં વિશ્વની રચના કરી હતી; આપણે હવે કુદરતી પસંદગી (natural selection) દ્વારા ઉત્ક્રાંતિના ડાર્વિનના સિદ્ધાંતમાં માનીએ છીએ.
જેમ જેમ ધર્મની સત્યતા સામે પ્રશ્ન થાય છે, મૂડીવાદી વિચારધારા રંગમાં આવી જાય છે. એટલે, પરલોકમાં સુખની રાહ જોવાની પરંપરાગત માન્યતાના સ્થાને, હવે આપણે પૃથ્વી પર વધુને વધુ આનંદ લૂંટવા પર ધ્યાન આપીએ છીએ. એટલા માટે જ, આપણને ખુશ કરે તેવાં ઉત્પાદનો અને સેવાઓની આપણે વધુને વધુ ખરીદી અને વપરાશ કરીએ છીએ.
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૯. માનવજાતિ આપણા વૈશ્વિક સમયમાં આટલી બધી સુખી ક્યારેય નહોતી. ===
== <span style="color: red">ચાવીરૂપ મુદ્દાઓ :</span>==
{{Poem2Open}}
{{Poem2Open}}
વૈશ્વિકરણ નિશ્ચિતપણે કૂચ કરી રહ્યું છે, પરંતુ તેનાથી દરેક જણ ખુશ નથી. વૈશ્વિકરણના ટીકાકારો દાવો કરે છે કે, અન્ય બાબતો ઉપરાંત, તે સાંસ્કૃતિક વિવિધતાને ક્ષીણ કરે છે અને સમગ્ર વિશ્વને એક નીરસ, એકસરખી એકતામાં ફેરવે છે.
• <span style="color: blue">હકારાત્મક વિધાનની તાકાત :</span>
આ પ્રકારની ટીકાઓ હોવા છતાં, વૈશ્વિકરણનો એક મુખ્ય ફાયદો છે: તે વિશ્વને વધુ શાંતિપૂર્ણ બનાવવા માટે મદદ કરી રહ્યું છે.
આપણી વિચાર-તરાહોના પુનઃસર્જનમાં હકારાત્મક વિધાનની તાકાત ઉપર લેખિકા લુઈસ હે ખૂબ ભાર આપે છે. નિયંમિત રીતે હકારાત્મક સ્વ-સંદેશનું પુનરાવર્તન કરતા રહેવાથી, નકારાત્મક માન્યતાઓને સ્થાને આપણી હકારાત્મકવૃત્તિ-વલણને ગોઠવી શકીએ અને તે દ્વારા આપણા જીવનમાં પરિવર્તન લાવી શકીએ.
આધુનિક રાષ્ટ્રો તેમની સમૃદ્ધિ માટે એકબીજા પર આધાર રાખે છે. વૈશ્વિકરણની દુનિયામાં, વેપાર અને રોકાણોનું તંત્ર વિવિધ દેશોમાં ફેલાયેલું હોવાથી, એક ક્ષેત્રમાં યુદ્ધ થાય અથવા અસ્થિરતા આવે, તો સૌને તેની આર્થિક અસરો નડે છે.
 
પરિણામે, લગભગ તમામ અમેરિકન, યુરોપિયન અને એશિયન નેતાઓને વિશ્વ શાંતિ જાળવી રાખવામાં રસ છે. 1945 પછી, કોઈ પણ માન્યતાપ્રાપ્ત સ્વતંત્ર રાષ્ટ્ર પર આક્રમણ કરીને તેને પચાવી પાડવામાં આવ્યું નથી. જો તમે એ વિચાર કરો કે બીજા વિશ્વયુદ્ધના અંત પહેલાં દુનિયા કેટલી અવિશ્વસનીય રીતે હિંસક હતી, તો એ સ્પષ્ટ થઈ જાય છે કે આજે આપણી વૈશ્વિક દુનિયા કેટલી શાંતિપૂર્ણ છે.
• <span style="color: blue">સ્વ-સ્નેહ અને ક્ષમાભાવના :</span>
તો એવું કહી શકાય કે, વીસમી સદી સૌથી શાંતિપૂર્ણ સદી છે. આ કદાચ આશ્ચર્યજનક લાગે છે, પરંતુ ઇતિહાસની સરાસરી સમીક્ષા દર્શાવે છે કે માનવ સમાજ, કૃષિ ક્રાંતિ પછી, હિંસા તરફ લગાતાર પીઠ ફેરવી રહ્યો છે.
આપણી ઘણી બધી શારીરિક અને સાંવેગિક બીમારીઓ, આપણામાં ઘર કરી ગયેલ વિરોધ-પ્રતિરોધ અને સ્વ-તિરસ્કારની ભાવનામાંથી જ જન્મે છે. માટે તેમાંથી છૂટીને સ્વાસ્થ્યની દિશામાં ડગ માંડવા માટે પોતાની જાતને ચાહતા શીખો, પોતાને અને બીજાઓને માફ કરતા શીખો એ ખૂબ જરૂરી છે. તમારી જાત સાથે સંવાદ કરવાની ટેવ પાડો.
એવો અંદાજ છે કે, ખેતી કરતાં પહેલાં, શિકારીઓના સમયમાં, 30 ટકા પુખ્ત નર હત્યા અથવા માનવવધનો ભોગ બનતા હતા. આજના વિશ્વ સાથે આની સરખામણી કરો, તો માત્ર એક ટકા પુખ્ત પુરુષોનાં મૃત્યુ હિંસક છે. દેખીતું જ છે કે આપણે કેટલા આગળ વધ્યા છીએ.
 
આવું કેમ? તે એટલા માટે કે કૃષિ ક્રાંતિ પછી વિકસિત થયેલા ચડતા-ઊતરતા દરજ્જાના, માળખાગત સમાજોએ લોકોને હત્યા અને હિંસાને પ્રતિબંધિત કરતા કાયદાઓનું પાલન કરવા ફરજ પાડી હતી. તેમાંથી સ્થિર, કાર્યરત સમાજો અને અર્થતંત્રોનું નિર્માણ થયું હતું.
• <span style="color: blue">મનોદૈહિક આંતર સંબંધ :</span>
આપણે સૌથી વધુ શાંતિપૂર્ણ સમયમાં જીવીએ છીએ તે સાચું, પરંતુ એના ગૌરવમાં વહી જવા જેવું નથી. આપણે લડાઈઓના સંભવિત સ્ત્રોતો પર બારીક નજર રાખવી પડશે, કારણ કે આજે જો મોટા પાયે આંતરરાષ્ટ્રીય યુદ્ધ ફાટી નીકળ્યું, તો માનવતાને અભૂતપૂર્વ રીતે ભોગવવું પડશે. આપણે શાંતિનો આનંદ ચોક્કસ માણવો જોઈએ, પરંતુ એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે એ શાંતિને જાળવી રાખવા માટે આપણે સક્રિય પ્રયાસ કરવો પડશે.
આપણું શારીરિક સ્વાસ્થ્ય અને આપણા મનના વિચારો વચ્ચે મજબૂત દોસ્તી, ગાઢ મૈત્રી છે. આપણા ઘણા બધા વણઉકલ્યાં સાંવેગિક પ્રશ્નો કે બાબતો, શરીરની બીમારી સ્વરૂપે સપાટી પર આવે છે.
 
• <span style="color: blue">હોલીસ્ટીક હીલીંગ:</span>
સ્વાસ્થ્ય પ્રાપ્તિના સર્વગ્રાહી માર્ગ/પદ્ધતિમાં –શરીરનું પોષણ,મનની માવજત અને જુસ્સાની જાળવણી, સામાજિક સંબંધોની સંવાદિતા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આવા સર્વાષ્લેશી અભિગમથી આપણું સમગ્ર સામાન્ય સ્વાસ્થ્ય અને કલ્યાણ ઝડપથી સધાય છે.
 
• <span style="color: blue">જવાબદારીનો સ્વીકાર :</span>
લેખિકા ભારપૂર્વક કહે છે કે તમારા પોતાના જીવન અને તમે કરેલી પસંદગીઓ માટે તમારે પોતે જવાબદારી લેવી જરૂરી છે, અન્ય ઉપર આરોપ કરવાનો હોતો નથી. જો પોતાની જવાબદારી પોતે લેશો તો તમે જેવું જીવન જીવવા ઈચ્છતા હશો તેના સર્જન માટે તમારામાં બદલાવાની શક્તિ પણ આપોઆપ આવશે.
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૧૦. ઇતિહાસ ન તો સારો છે કે ન તો ખરાબ, તેના ઉતાર-ચડાવ આપણા વ્યક્તિગત સુખ માટે મહદ્ અંશે અસંગત છે.  ===
== <span style="color: red">આચરણક્ષમ સલાહ :</span>==
{{Poem2Open}}
{{Poem2Open}}<span style="color: blue">દરરોજ પોતાની જાતને હકારાત્મક સંદેશા આપવાનો અભ્યાસ કરો.</span>
હોમો સેપિયન્સના 300,000 વર્ષના ઇતિહાસની આપણી સફર લગભગ પૂર્ણ થઈ ગઈ છે. વધતા ઓછા અંશે, આપણને હવે માનવ ઇતિહાસ પાછળનાં સામાન્ય વલણોની ખબર છે, પરંતુ એક વ્યક્તિ તરીકે આપણી પર તેની શું અસર પડી છે તેની આપણે વાત કરી નથી. આ પ્રગતિથી આપણાં સ્વાસ્થ્ય, સંપત્તિ અને જ્ઞાનમાં ઘણો સુધારો થયો છે પરંતુ શું આપણે વધુ સુખી છીએ?
 
નિરાશાજનક રીતે, વ્યક્તિગત સ્તરે, તેનો જવાબ ઘણીવાર ના છે. એવું કેમ? મનોવૈજ્ઞાનિકો દ્વારા જારી કરાયેલી અને સમીક્ષા કરાયેલી આત્મપરક સુખાકારીની પ્રશ્નાવલિઓ દર્શાવે છે કે મનુષ્યો સુખ અથવા દુઃખમાં ટૂંકા ગાળા માટે વધારો અનુભવતા રહે છે, પરંતુ લાંબા ગાળામાં, સુખનો આપણો અહેસાસ સમાન સ્તરની આસપાસ ફરે છે.
દિવસ દરમ્યાન કેંદ્રિત કરવા જેવાં થોડાંક હકારાત્મક વિધાનો પસંદ કરી લો, તેને ૨૦ વખત કાગળ ઉપર જાતે જ લખો. અને તેને ઉત્સાહથી મોટેથી વાંચો, અરીસાની સામે ઊભા રહો તો વધુ સારું...પછી એ કાગળ તમારા ખિસ્સામાં રાખી જ્યાં જાવ ત્યાં સાથે લઈ જાવ. તમે જોશો, એની જોડે થોડા સમયમાં તમારી દોસ્તી થઈ જશે. જેમ મનગમતી વ્યક્તિ કે ભગવાન-દેવી-દેવતાનો ફોટો પર્સમાં/ખિસ્સામાં રાખો તો તે આપણી સાથે છે. એવો ભાવ આવે છે તેમ, તમારા હકારાત્મક સ્વ-સંદેશને પણ ખિસ્સામાં જ રાખો, તેઓ તમારા પોતાના બની જશે, જીવનમાં એ ઊતરશે, તમારી દૃઢ માન્યતા બની જશે.
ધારો કે તમે નોકરી ગુમાવો છો અને સુખમાં તીવ્ર ઘટાડો અનુભવો છો. તે સમયે, તમને લાગશે કષ્ટની આ લાગણી કાયમ રહેશે. તેમ છતાં, આ મોટી ઘટનાના થોડા મહિનાની અંદર , સુખનો ભાવ પાછો ‘સામાન્ય’ સ્તર પર આવશે.  
એક ઐતિહાસિક ઉદાહરણ લો: ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન, ફ્રાન્સના ખેડૂતોએ સ્વતંત્રતા મેળવવામાં ભારે સુખ અનુભવ્યું હશે, પરંતુ આ વિશાળ ઘટનાના થોડા સમય પછી સરેરાશ ખેડૂત તેના નાલાયક પુત્ર માટે અથવા તો આગામી પાક માટે ચિંતા કરવા લાગી ગયો હશે.
હોમો સેપિઅન્સ સામાન્ય રીતે આત્મસંતોષ અને નિરાશાની લાગણી વચ્ચે ક્યાંક હોય છે, અને તે સુનિશ્ચિત કરે છે કે આપણે ન તો કોઈ આઘાતજનક ઘટનાથી તૂટી જઈએ કે ન તો એટલા આત્મસંતુષ્ટ થઈ જઈએ કે મોટી અને બહેતર ચીજોની આશા કરવાનું બંધ કરી દઈએ.
એટલે, વ્યક્તિગત સ્તરે આપણે કદાચ એટલા ખુશ નથી, પરંતુ સામાજિક સ્તરનું શું? આપણા જીવનની ગુણવત્તામાં તમામ સુધારાઓ સાથે, આપણે અગાઉની પેઢીઓ કરતાં વધુ ખુશ છીએ?
તેના જવાબનો આધાર આપણે કોણ છીએ તેના પર છે; માનવ વિકાસમાંથી પેદા થયેલી મોટાભાગની સમૃદ્ધિ અમુક ગોરા લોકોના ખિસ્સામાં પગ કરી ગઈ છે. આ સમૂહની બહારના લોકો માટે, પછી ભલે તે મૂળ નિવાસી જાતિઓ, સ્ત્રીઓ, અથવા અશ્વેત લોકો હોય, જીવનસ્તર સુધી સુધર્યું નથી. તે લોકો સામ્રાજ્યવાદ અને મૂડીવાદની ઐતિહાસિક શક્તિઓ દ્વારા શોષણનો વારંવાર ભોગ બને છે. તો છેક હવે તેમને સમાનતા મળવાનું શરુ કર્યું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૧૧. ભવિષ્યમાં, હોમો સેપિયન્સ શારીરિક મર્યાદાઓ પાર કરી જશે, અને ખુદને તદ્દન નવી જ પ્રજાતિઓમાં બદલી નાખશે ===
 
== <span style="color: red">મુખ્ય અવતરણો :</span>==
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે હવે અંતિમ ઝલક પર છીએ, અને આપણે આપણા ભૂતકાળ વિશે ઘણું શીખ્યા છીએ... પણ આપણા ભવિષ્ય વિશે શું? વિજ્ઞાન અને સમૃદ્ધિની પ્રગતિ આગામી દાયકાઓમાં આપણને ક્યાં લઈ જશે? બાયોનિક ટેકનોલોજી અને એન્ટી-એજિંગ જેવાં ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરીને, વૈજ્ઞાનિકો આ પ્રશ્નોના જવાબ આપવા માટે પહેલેથી જ મથી રહ્યા છે.
• ‘આપણે સેવેલો દરેક વિચાર, તમે બનાવવા ધારેલાં જીવન-ભવનની એક એક ઈંટ બની જશે.
મશીન સાથે માનવનું વિલીનીકરણ કરતા બાયોનિક્સ ક્ષેત્રની અંદર વૈજ્ઞાનિકોએ પ્રભાવશાળી પ્રગતિ કરી છે. ઉદાહરણ તરીકે, જેસી સુલિવન નામના એક અમેરિકન ઇલેક્ટ્રિશિયને જયારે તેના બંને હાથ ગુમાવ્યા, ત્યારે વૈજ્ઞાનિકો તેને નવા બાયોનિક હાથ આપી શક્યા હતા. એ હાથ વિચાર માત્રથી સંચાલિત થતા હતા!
 
એન્ટી-એજિંગના ક્ષેત્રમાં પણ વૈજ્ઞાનિકો ઝડપથી આગળ વધી રહ્યા છે. તેઓએ તાજેતરમાં જ તેની આનુવંશિકતા (genetics)માં ફેરફાર કરીને ચોક્કસ કૃમિઓનું આયુષ્ય બમણું કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે, અને તેઓ ઉંદરો સાથે પણ તેવું જ કરવાની નજીકમાં છે. વૈજ્ઞાનિકો માણસમાંથી વૃદ્ધત્વનાં જનીન કાઢી નાખે તેને હવે બહુ વાર નથી.  
• ‘જો તમે તમારી મર્યાદાની માન્યતાને સ્વીકારી લેશો તો એ તમારે માટે સત્ય બની જશે.
વૃદ્ધત્વને રોકવાની અને બાયોનિક ટેકનોલોજી વિકસાવવાની બંને યોજનાઓ એક એવા ગિલગામેશ પ્રોજેક્ટનો એક ભાગ છે, જે અમરત્વ માટેની એક વિશાળ વૈજ્ઞાનિક શોધ છે.
 
તો, આપણને કોણ અટકાવે છે? આ ક્ષણે તો નૈતિક ચિંતાઓના કારણે આ ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક અભ્યાસ કરવા પર વિવિધ કાયદાકીય પ્રતિબંધ છે.
• ‘તમે વર્ષોથી તમારી જાતને કોસતા આવ્યા છો, પણ તેથી કાંઈ વળ્યું નથી...તો પછી તમારી જાતને હવે સ્વીકારતાં શીખો અને જુઓ પછી શું થાય છે.
પરંતુ આ અવરોધો કાયમ ટકી શકવાના નથી. જો માનવજાતને અનિશ્ચિત સમય સુધી જીવવાની થોડી પણ તક મળશે, તો નિશ્ચિતપણે ત્યાં પહોંચવાની આપણી ઇચ્છા તમામ અવરોધોને ઠોકરો મારીને દૂર કરશે.
 
એવું શક્ય છે કે, નજીકના ભવિષ્યમાં, આપણે હોમો સેપિઅન્સ વિજ્ઞાનની મદદથી આપણા શરીરને એટલી નાટ્યાત્મક રીતે બદલી નાખીશું કે ટેકનિકલી આપણને હોમો સેપિયન્સ તરીકે ગણવામાં નહીં આવે. તેના બદલે, આપણે એક સંપૂર્ણપણે નવી પ્રજાતિઓ બની જઈશું- અડધી ઑર્ગનિક, અડધી મશીન.
• ‘શક્તિ કે ઊર્જાનું કેન્દ્ર હંમેશા વર્તમાન ક્ષણમાં જ હોય છે.
{{Poem2Close}}


== <span style="color: red"> સારાંશ </span>==
• ‘પ્રેમમાં મહાન જાદુઈ ઉપચારક શક્તિ છે. તમે તમારી જાતને ચાહશો તો તમારા જીવનમાં ચમત્કાર થઈ જશે.
{{Poem2Open}}
300,000 વર્ષ પહેલાં, ઘણી બધી પ્રજાતિઓમાંથી હોમો સેપિઅન્સ એક પ્રજાતિ બનવા તરફ વિકસ્યા જેણે પૃથ્વી પર વર્ચસ્વ જમાવ્યું. સામાજિક તાણાવાણાને બાંધી રાખે તેવી ભાષા અને સમાન મિથના વિકાસથી શરુ કરીને માનવ સભ્યતા વધુને વધુ અદ્યતન બની રહી છે જે આજે આપણને એકબીજા સાથે જોડાયેલા એક ગ્લોબલ વિલેજ તરફ દોરી ગઈ છે.
સેપિયન્સ: "માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ" એ યુવલ નોહ હરારી દ્વારા લખાયેલું એક પુસ્તક છે, જે 2014માં પ્રકાશિત થયું હતું. તે આપણી પ્રજાતિઓ, હોમો સેપિયન્સના પ્રારંભિક મૂળથી આજના દિવસ સુધીના ઇતિહાસની ઝાંખી પૂરી પાડે છે. અહીં "સેપિયન્સ" માં ચર્ચાયેલા મુખ્ય વિષયોનો સારાંશ છે:
1. જ્ઞાનાત્મક ક્રાંતિ: હરારી એક એવી જ્ઞાનાત્મક ક્ષમતાઓની ચર્ચા કરે છે જે હોમો સેપિયન્સને અન્ય પ્રજાતિઓથી અલગ પાડે છે અને જેણે આપણી સફળતામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. તે એ પણ તપાસે છે કે કેવી રીતે ભાષા અને વાર્તાઓ ઘડવાની આપણી ક્ષમતાએ આપણને જટિલ સામાજિક માળખું બનાવવા અને મોટાં જૂથોમાં સહકાર આપવા માટે સક્ષમ બનાવ્યા.
2. કૃષિ ક્રાંતિ: આ પુસ્તકમાં જંગલની શિકારી-સંગ્રાહક જીવનશૈલી તરફથી સ્થાયી કૃષિ સમાજ તરફના બદલાવની છણાવટ કરવામાં આવી છે, અને તેમાં એ પણ ચર્ચા કરવામાં આવી છે કે કેવી રીતે આપ ણાં સમાજો, અર્થતંત્રો અને પર્યાવરણ પર આ બદલાવની અસરો પડી છે. હરારી વસ્તી વૃદ્ધિ, સામાજિક ઊંચ-નીચ ક્રમ, અને સભ્યતાઓના ઉદય પર કૃષિની અસરને સમજાવે છે.
3. માનવજાતનું એકીકરણ: હરારી એ તપાસે છે કે કેવી રીતે મનુષ્યોએ ધર્મો, વિચારધારાઓ અને નાણાં જેવી માન્યતાની સિસ્ટમ્સ બનાવી હતી જેનાથી આપસી સહકાર અને મોટા પાયે સમાજની રચનામાં મદદ કરી હતી. તેઓ સામૂહિક પૌરાણિક કથાઓની તાકાત અને માનવ વર્તનને આકાર આપતી કલ્પિત વાસ્તવિકતાઓની રચનામાં ઊંડા ઊતરે છે.
4. વૈજ્ઞાનિક ક્રાંતિ: આ પુસ્તક વિશ્વને સમજવાની એક પ્રભાવશાળી રીત તરીકે ઉદ્ભવેલા વિજ્ઞાનને સમજાવે છે. હરારી એ સમજાવે છે કે કેવી રીતે વૈજ્ઞાનિક પ્રગતિએ પરંપરાગત માન્યતાઓને પડકારી હતી અને કેવી રીતે તે નવા જ્ઞાન, ટેકનોલોજી અને વૈશ્વિક ખોજ તરફ દોરી ગઈ હતી.
5. આધુનિક યુગ: હરારી ઔદ્યોગિક ક્રાંતિની અસર અને તત્પશ્ચાત મૂડીવાદ, રાષ્ટ્રવાદ તેમજ સામ્રાજ્યવાદના ઉદયની વાત કરે છે. તેઓ આ પ્રગતિઓનાં પરિણામોની ચર્ચા કરે છે, જેમાં સંસાધનોનું શોષણ, ગ્રાહકવાદનો ફેલાવો અને વૈશ્વિક અસમાનતાના પડકારોનો સમાવેશ થાય છે.
6. હોમો સેપિયન્સનું ભાવી: લેખક આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ જેનેટિક એન્જિનીયરિંગ જેવી ઉભરતી તકનિકોની સંભવિત અસરની ચર્ચા કરીને, આપણી પ્રજાતિઓના ભાવિ માર્ગનું અનુમાન કરે છે. તેઓ આ પ્રગતિની નૈતિક અને સામાજિક અસરો વિશે મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવે છે.
સમગ્ર પુસ્તક દરમિયાન, હરારી આપણી પ્રજાતિઓને આકાર આપતી મુખ્ય ઘટનાઓ અને પરિબળોનું વિચારોત્તેજક સંશોધન પૂરું પાડે છે. તેમાં તેઓ સામૂહિક કલ્પના, સાંસ્કૃતિક કહાનીઓ, તેમજ જીવવિજ્ઞાન અને સંસ્કૃતિ વચ્ચે જટિલ ક્રિયા-પ્રતિક્રિયાના મહત્વ પર પ્રકાશ ફેંકે છે. આ પુસ્તક વાચકોને હોમો સેપિયન્સ માટે આવનારા પડકારો અને વિકલ્પોને સમજવા માટે ભૂતકાળ પર ચિંતન પ્રોત્સાહિત કરે છે.


{{Poem2Close}}


== <span style="color: red">અવતરણો: </span>==
{{Poem2Open}}
અહીં યુવલ નોઆ હરારી લેખિત ’સેપિયન્સ: માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પુસ્તકનાં કેટલાંક નોંધપાત્ર અવતરણો છે:
1. “આપણે ઇતિહાસનો અભ્યાસ ભવિષ્ય જાણવા માટે નહીં, પરંતુ આપણી ક્ષિતિજોને વિસ્તૃત કરવા માટે અને તે સમજવા માટે કરીએ છીએ કે આપણી વર્તમાન પરિસ્થિતિ ન તો કુદરતી છે કે ન તો અનિવાર્ય અને પરિણામે આપણી પાસે કલ્પના કરતાં ઘણી વધુ સંભાવનાઓ છે.”
2. “મોટી સંખ્યામાં અજાણ્યા લોકો સહિયારી પૌરાણિક કથાઓમાં વિશ્વાસ કરીને સફળતાપૂર્વક સહકાર આપી શકે છે.”
3. “ઇતિહાસના થોડા સખત કાયદાઓ પૈકીનો એક એ છે કે વૈભવો જરૂરિયાતો બની જાય છે અને નવી જવાબદારીઓ પેદા કરે છે.”
4. “સંસ્કૃતિનો તર્ક એવો હોય છે કે તે માત્ર તેનો જ નિષેધ કરે છે જે અકુદરતી છે, પરંતુ બાયોલોજીકલ દૃષ્ટિકોણથી, કશું પણ અકુદરતી નથી.”
5. “જીવનને સરળ બનાવવાના નીત-નવા પ્રયત્નો ઘણી મુશ્કેલીઓ પેદા કરે છે.”
6. “પ્રાગૈતિહાસિક મનુષ્યો વિશે જાણવા જેવી સૌથી મહત્વની બાબત એ છે કે તેઓ એટલાં તુચ્છ પ્રાણીઓ હતાં કે પર્યાવરણ પર તેમની અસર ગોરિલા, આગિયા અથવા જેલીફિશ કરતાં વધુ નહોતી.”
7. “ઔદ્યોગિક ક્રાંતિ સારી કે ખરાબ નહોતી. લોકોએ એમાં શું કર્યું તે મહત્વનું હતું.”
8. “ પૈસા પારસ્પરિક વિશ્વાસ આધારિત અત્યાર સુધીની સૌથી સાર્વત્રિક અને કાર્યક્ષમ સિસ્ટમ છે.”
9. “મૂડીવાદી અને ગ્રાહકવાદી નીતિશાસ્ત્ર એક જ સિક્કાની બે બાજુઓ છે, બે નિર્દેશોનું વિલીનીકરણ છે.”
10. “ઉત્ક્રાંતિએ, અન્ય સામાજિક સસ્તન પ્રાણીઓની, જેમ હોમો સેપિયન્સને ઝેનોફોબિક (અજ્ઞાતજણ ભીરુ) પ્રાણી બનાવ્યું છે.”
11. “આપણે અભૂતપૂર્વ વિપુલતા સાથે  મશીનીકરણ પશ્ચાતનું જંગલ બનાવ્યું છે, પરંતુ તેમાં રહેવું કેવી રીતે તે આપણે હજુ શીખ્યા નથી.”
12. “પ્રાચીન ઇજીપ્તના ભદ્ર લોકોની જેમ, આપણે પણ એક એવી સત્તાની પૂજા કરીએ છીએ જે માત્ર આપણા મનમાં જ વસે છે.”
13. શિકારી-સંગ્રાહકો આપણને બતાવે એ છે કે જીવનમાં ખોરાક કરતાં પણ વધુ કંઈક છે, અને જરૂરી નથી કે સમૃદ્ધ ખોરાકનો અર્થ સમૃદ્ધ જીવન થાય છે.”
14. “આપણે ઘઉંની ટેવ પાડી હતી એવું નહીં. ઘઉંએ આપણી ટેવ પાડી હતી.”
15. “કૃષિ ક્રાંતિ ઇતિહાસની સૌથી મોટી છેતરપિંડી હતી.”
આ અવતરણો "સેપિયન્સ" માં પ્રસ્તુત વિચારોત્તેજક અને ઘેરી ધારણાઓની ઝાંખી આપે છે, અને વાચકોને માનવ ઇતિહાસ, સંસ્કૃતિ અને આપણી જાતિને આકાર આપનારા વિકલ્પોની તેમની સમજ પર પુનર્વિચાર કરવા પ્રેરે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu