ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 758: Line 758:
ઋષિને એમ કહીને મહાદેવે પોતાની આંગળીના આગલા ભાગથી અંગૂઠાને ચીર્યો. તેમાંથી બરફ જેવી ભસ્મ નીકળવા લાગી. આ જોઈને મંકણક શરમાઈ જઈને મહાદેવના પગે પડ્યા.
ઋષિને એમ કહીને મહાદેવે પોતાની આંગળીના આગલા ભાગથી અંગૂઠાને ચીર્યો. તેમાંથી બરફ જેવી ભસ્મ નીકળવા લાગી. આ જોઈને મંકણક શરમાઈ જઈને મહાદેવના પગે પડ્યા.
{{Right | (શલ્યપર્વ, ૩૭) }} <br>
{{Right | (શલ્યપર્વ, ૩૭) }} <br>
મહોદર મુનિની કથા
=== મહોદર મુનિની કથા ===
રામ જ્યારે દંડકારણ્યમાં રહીને રાક્ષસોનો સંહાર કરતા હતા ત્યારે રામે એક રાક્ષસનો શિરચ્છેદ કર્યો, અને એ મસ્તક આકાશમાં ઊછળ્યું. દૈવયોગે એ મસ્તક મહોદર મુનિની સાથળનું હાડકું તોડીને તેમાં પ્રવેશી ગયું. એને કારણે મુનિ તીર્થયાત્રા કરી શકતા ન હતાં. તે મસ્તકમાંથી પરુ નીકળ્યું હતું. અને મુનિ વેદનાથી ત્રસ્ત થઈ ગયા. તો પણ તેઓ તીર્થોમાં ઘૂમતા જ રહ્યા. અને તે નદીકાંઠે, સમુદ્રકાંઠે રહેતા બીજા બધા મુનિઓને પોતાની આપવીતી સંભળાવતા જ રહ્યા.  
રામ જ્યારે દંડકારણ્યમાં રહીને રાક્ષસોનો સંહાર કરતા હતા ત્યારે રામે એક રાક્ષસનો શિરચ્છેદ કર્યો, અને એ મસ્તક આકાશમાં ઊછળ્યું. દૈવયોગે એ મસ્તક મહોદર મુનિની સાથળનું હાડકું તોડીને તેમાં પ્રવેશી ગયું. એને કારણે મુનિ તીર્થયાત્રા કરી શકતા ન હતાં. તે મસ્તકમાંથી પરુ નીકળ્યું હતું. અને મુનિ વેદનાથી ત્રસ્ત થઈ ગયા. તો પણ તેઓ તીર્થોમાં ઘૂમતા જ રહ્યા. અને તે નદીકાંઠે, સમુદ્રકાંઠે રહેતા બીજા બધા મુનિઓને પોતાની આપવીતી સંભળાવતા જ રહ્યા.  
બધાં તીર્થોમાં સ્નાન કરવા છતાં તેમની આપદા ટળી નહીં. તેમણે કેટલાક મુનિઓના મોઢે સાંભળ્યું કે સરસ્વતીનદીના કાંઠે ઔશનસ નામનું તીર્થ બધાં પાપ ધોઈ નાખે છે. એ સાંભળીને તે મુનિ ત્યાં પહોંચ્યા અને સ્નાન કર્યું, તરત જ પેલું મસ્તક તેમના પગમાંથી નીકળીને પાણીમાં જઈ ચડ્યું. ત્યાંથી પ્રસન્ન થઈને પોતાના આશ્રમ આવીને તેમણે બધા મુનિઓને એ કથા કહી. ત્યારથી તે તીર્થનું નામ કપાલમોચન પડ્યું.  
બધાં તીર્થોમાં સ્નાન કરવા છતાં તેમની આપદા ટળી નહીં. તેમણે કેટલાક મુનિઓના મોઢે સાંભળ્યું કે સરસ્વતીનદીના કાંઠે ઔશનસ નામનું તીર્થ બધાં પાપ ધોઈ નાખે છે. એ સાંભળીને તે મુનિ ત્યાં પહોંચ્યા અને સ્નાન કર્યું, તરત જ પેલું મસ્તક તેમના પગમાંથી નીકળીને પાણીમાં જઈ ચડ્યું. ત્યાંથી પ્રસન્ન થઈને પોતાના આશ્રમ આવીને તેમણે બધા મુનિઓને એ કથા કહી. ત્યારથી તે તીર્થનું નામ કપાલમોચન પડ્યું.  

Navigation menu