વાર્તાવિશેષ/૪. વિનોદિની નીલકંઠ, ધીરુબહેન, હિમાંશી અને-: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 284: Line 284:
છઠ્ઠી વાર્તા ‘અહેસાસ’નું લખાણ નિમિત્તભાઈને ગમ્યું નથી. ઐશ્વર્યા પણ ઉપસંહારમાં લખે છે કે આ વાર્તા એક વ્યર્થ પ્રયાસ છે. સાચે જ એવું છે? ના, અન્ય વાર્તાઓમાં જે ઓઝલ રહેલું એ અહીં પ્રગટ છે, મુખર છે. વિહાન અપેક્ષા રાખ્યા વિના મદદ કરતો રહે છે, ભૂલવા કહે છે. પણ વાર્તાની નાયિકા એક દિવસ-કદાચ યોગ્ય દિવસે એને ત્યાં પહોંચી જાય છે. આંગળીઓ એકમેકમાં પરોવાય છે. એનો ફોટોગ્રાફ પણ છાપ્યો છે. ઉપસંહારનું એક વાક્ય માર્મિક છે : ‘જ્યારે પાસે કંઈ હોય નહીં ત્યારે પણ ગુમાવવા કંઈક તો બાકી રહેતું જ હોય છે.’
છઠ્ઠી વાર્તા ‘અહેસાસ’નું લખાણ નિમિત્તભાઈને ગમ્યું નથી. ઐશ્વર્યા પણ ઉપસંહારમાં લખે છે કે આ વાર્તા એક વ્યર્થ પ્રયાસ છે. સાચે જ એવું છે? ના, અન્ય વાર્તાઓમાં જે ઓઝલ રહેલું એ અહીં પ્રગટ છે, મુખર છે. વિહાન અપેક્ષા રાખ્યા વિના મદદ કરતો રહે છે, ભૂલવા કહે છે. પણ વાર્તાની નાયિકા એક દિવસ-કદાચ યોગ્ય દિવસે એને ત્યાં પહોંચી જાય છે. આંગળીઓ એકમેકમાં પરોવાય છે. એનો ફોટોગ્રાફ પણ છાપ્યો છે. ઉપસંહારનું એક વાક્ય માર્મિક છે : ‘જ્યારે પાસે કંઈ હોય નહીં ત્યારે પણ ગુમાવવા કંઈક તો બાકી રહેતું જ હોય છે.’
ગુમાવવાના અનુભવમાં સચ્ચાઈ હોય ત્યારે ભાવકને કશુંક સવાયું પ્રાપ્ત થાય છે.  
ગુમાવવાના અનુભવમાં સચ્ચાઈ હોય ત્યારે ભાવકને કશુંક સવાયું પ્રાપ્ત થાય છે.  
{{Poem2Close}}
<br>
<br>
{{right|◆}}<br>
{{right|◆}}<br>

Navigation menu