ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/સત્ય – જયંત ગાડીત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 84: Line 84:
૪.  ચોથા ખંડને અંતે મૂકેલી ગુજરાતી, અંગ્રેજી, હિંદી સંદર્ભગ્રંથોની બૃહત્ સૂચિ એ બતાવી આપે છે.
૪.  ચોથા ખંડને અંતે મૂકેલી ગુજરાતી, અંગ્રેજી, હિંદી સંદર્ભગ્રંથોની બૃહત્ સૂચિ એ બતાવી આપે છે.
૫.  ચોથા ખંડનાં છેલ્લાં ત્રણેક પાનાં (૨૫૭-૫૯) એમણે બોલીને  ઉતરાવેલાં જણાય છે. એમાં વાક્યો સળંગ છે પણ વિગતો કંઈક તૂટક અને પૂરા સ્પષ્ટ ન બનતા અર્થો અને સમયસંદર્ભો વાળી છે. ચી. ના. પટેલે ગુજરાતી વિશ્વકોશના ૬ઠ્ઠા ભાગ (અમદાવાદ, ૧૯૯૪)માં ગાંધી વિશે, સ્પષ્ટ વિગત/વર્ષના નિર્દેશો સાથેનું અધિકૃત અધિકરણ લખ્યું છે એને સામે રાખીને, મેં સત્ય નવલકથાનાં આ છેલ્લાં પાનાંની વિગતોના અર્થસંદર્ભો મેળવી લેવાનું કર્યું છે. (ચી. ના. પટેલનાં અવતરણો ને પૃષ્ઠનિર્દેશો ગોળ કૌંસમાં મૂક્યાં છે.). જુઓ :
૫.  ચોથા ખંડનાં છેલ્લાં ત્રણેક પાનાં (૨૫૭-૫૯) એમણે બોલીને  ઉતરાવેલાં જણાય છે. એમાં વાક્યો સળંગ છે પણ વિગતો કંઈક તૂટક અને પૂરા સ્પષ્ટ ન બનતા અર્થો અને સમયસંદર્ભો વાળી છે. ચી. ના. પટેલે ગુજરાતી વિશ્વકોશના ૬ઠ્ઠા ભાગ (અમદાવાદ, ૧૯૯૪)માં ગાંધી વિશે, સ્પષ્ટ વિગત/વર્ષના નિર્દેશો સાથેનું અધિકૃત અધિકરણ લખ્યું છે એને સામે રાખીને, મેં સત્ય નવલકથાનાં આ છેલ્લાં પાનાંની વિગતોના અર્થસંદર્ભો મેળવી લેવાનું કર્યું છે. (ચી. ના. પટેલનાં અવતરણો ને પૃષ્ઠનિર્દેશો ગોળ કૌંસમાં મૂક્યાં છે.). જુઓ :
      (૧) ભાગલાનો અસ્વીકાર કરતો ગાંધીજીનો ઠરાવ કૉંગ્રેસ કારોબારીએ સર્વાનુમતે ઉડાવી દીધો. ‘આ એમની મોટી નિરાશા હતી. એમણે તરત બિહારનો રસ્તો પકડ્યો [૪ : ૨૫૮] ફરી ‘કૉંગ્રેસ કારોબારીએ [કટોકટીની સ્થિતિમાં] ગાંધીજીને દિલ્હી બોલાવ્યા... ન છૂટકે, મરજી વિરુદ્ધ, કારોબારીમાં એ [ભાગલાના]  ઠરાવ પર એમણે સહી કરી [૪ : ૨૫૯] (‘૧૯૪૭ની ૮મી મેએ ગાંધીજી પાછા કલકત્તા ગયા. ’ – વિશ્વકોશ-૬ : ૨૬૦)
{{Gap}}(૧) ભાગલાનો અસ્વીકાર કરતો ગાંધીજીનો ઠરાવ કૉંગ્રેસ કારોબારીએ સર્વાનુમતે ઉડાવી દીધો. ‘આ એમની મોટી નિરાશા હતી. એમણે તરત બિહારનો રસ્તો પકડ્યો [૪ : ૨૫૮] ફરી ‘કૉંગ્રેસ કારોબારીએ [કટોકટીની સ્થિતિમાં] ગાંધીજીને દિલ્હી બોલાવ્યા... ન છૂટકે, મરજી વિરુદ્ધ, કારોબારીમાં એ [ભાગલાના]  ઠરાવ પર એમણે સહી કરી [૪ : ૨૫૯] (‘૧૯૪૭ની ૮મી મેએ ગાંધીજી પાછા કલકત્તા ગયા. ’ – વિશ્વકોશ-૬ : ૨૬૦)
      (૨) ‘દિલ્હીમાં ઢોલનગારાં વાગવા માંડ્યાં’ [૪ : ૨૫૯] આ નિર્દેશ સ્વાતંત્ર્ય દિન અંગે હશે? જુઓ : (‘જ્યારે આખો દેશ સ્વતંત્રતાનો ઉત્સવ ઊજવી રહ્યો હતો ત્યારે ગાંધીજીએ ભારતનો પહેલો સ્વાતંત્ર્યદિન કલકત્તામાં ઉપવાસ કરીને ઊજવ્યો.’ – વિશ્વકોશ-૬ : ૨૬૧)
{{Gap}}(૨) ‘દિલ્હીમાં ઢોલનગારાં વાગવા માંડ્યાં’ [૪ : ૨૫૯] આ નિર્દેશ સ્વાતંત્ર્ય દિન અંગે હશે? જુઓ : (‘જ્યારે આખો દેશ સ્વતંત્રતાનો ઉત્સવ ઊજવી રહ્યો હતો ત્યારે ગાંધીજીએ ભારતનો પહેલો સ્વાતંત્ર્યદિન કલકત્તામાં ઉપવાસ કરીને ઊજવ્યો.’ – વિશ્વકોશ-૬ : ૨૬૧)
    ‘એ વખતે મોહનદાસ કલકત્તામાં કોમી રમખાણો અટકાવવા આમરણાંત ઉપવાસ પર ઊતર્યા’ [૪ : ૨૫૯] સરખાવો : (‘ઑગસ્ટની ૩૧મી [૧૯૪૭]એ ઉશ્કેરાયેલા હિંદુ યુવાનોનું ટોળું હૈદરી મેન્શન પર ધસી આવ્યું. તે પછી સપ્ટેમ્બરની પહેલીએ પણ હિંદુ યુવાનોએ તોફાન કર્યું એથી તે જ દિવસે સાંજે ગાંધીજીએ કલક્તામાં અનિશ્ચિત મુદ્દતનો ઉપવાસ શરૂ કર્યો.’ – વિશ્વકોશ-૬ : ૨૬૧)
{{Gap}}‘એ વખતે મોહનદાસ કલકત્તામાં કોમી રમખાણો અટકાવવા આમરણાંત ઉપવાસ પર ઊતર્યા’ [૪ : ૨૫૯] સરખાવો : (‘ઑગસ્ટની ૩૧મી [૧૯૪૭]એ ઉશ્કેરાયેલા હિંદુ યુવાનોનું ટોળું હૈદરી મેન્શન પર ધસી આવ્યું. તે પછી સપ્ટેમ્બરની પહેલીએ પણ હિંદુ યુવાનોએ તોફાન કર્યું એથી તે જ દિવસે સાંજે ગાંધીજીએ કલક્તામાં અનિશ્ચિત મુદ્દતનો ઉપવાસ શરૂ કર્યો.’ – વિશ્વકોશ-૬ : ૨૬૧)
(૩)  ‘ત્યાંનાં [કલકત્તાનાં] રમખાણો શમાવ્યાં. દિલ્હીમાં સતત રમખાણો થયાં. ત્યાં આવીને ૨૦ દિવસના ઉપવાસ કર્યા. [૪ : ૨૫૯] સરખાવો : (‘ગાંધીજી સમજી ગયા કે દિલ્હીમાં પાછી શાંતિ ન સ્થપાય ત્યાં સુધી પોતે પંજાબ જવાનો વિચાર ન જ કરવો જોઈએ.’ (વિશ્વકોશ-૬ : ૨૬૨) પછી એ ત્યાં જ રહ્યા અને ‘દિલ્હીમાં હિંદુ અને મુસલમાનો વચ્ચે સંપૂર્ણ શાંતિ ન સ્થપાય ત્યાં સુધી ઉપવાસ કરવાનો નિર્ણય જાહેર કર્યો અને (૧૯૪૭) જાન્યુઆરીની ૧૩મીથી એમણે ઉપવાસ શરૂ કર્યા’ : વિશ્વકોશ-૬ : ૨૬૩)
{{Gap}}(૩)  ‘ત્યાંનાં [કલકત્તાનાં] રમખાણો શમાવ્યાં. દિલ્હીમાં સતત રમખાણો થયાં. ત્યાં આવીને ૨૦ દિવસના ઉપવાસ કર્યા. [૪ : ૨૫૯] સરખાવો : (‘ગાંધીજી સમજી ગયા કે દિલ્હીમાં પાછી શાંતિ ન સ્થપાય ત્યાં સુધી પોતે પંજાબ જવાનો વિચાર ન જ કરવો જોઈએ.’ (વિશ્વકોશ-૬ : ૨૬૨) પછી એ ત્યાં જ રહ્યા અને ‘દિલ્હીમાં હિંદુ અને મુસલમાનો વચ્ચે સંપૂર્ણ શાંતિ ન સ્થપાય ત્યાં સુધી ઉપવાસ કરવાનો નિર્ણય જાહેર કર્યો અને (૧૯૪૭) જાન્યુઆરીની ૧૩મીથી એમણે ઉપવાસ શરૂ કર્યા’ : વિશ્વકોશ-૬ : ૨૬૩)
    (૪) ઉપરના સંદર્ભ ૫(૩)માં આવતા વાક્ય પછી તરત જ આવે છે : ‘મોહનદાસ આખરે દાવાનળમાં હોમાઈ ગયા’ [૪ : ૨૫૯] ને પછી તરત પેલો ઉદ્ગાર : ‘ભલે હું નિષ્ફળ ગયો પણ [...] હું મોહનદાસ કરમચંદ ગાંધી ભારતની ધરતી પર પાછો આવીશ.’) એમાં ગાંધીજીના અવસાનનો સંકેત હોઈ શકે. – લેખકના મનમાં ગાંધીજીના અવસાન સુધી નવલકથા લઈ જવાનો નિર્ધાર હતો. એ અજ્ઞાતચિત્તનો નિર્ધાર આ રીતે, તૂટક રીતે, વ્યક્ત થયો હોય એમ મને લાગે છે. (અલબત્ત, ‘દાવાનળમાં હોમાઈ ગયા’ એ વાક્યને રૂપકાત્મક અભિવ્યક્તિ ગણવી કે કેમ એ પણ કોઈ વિચારી શકે.)
{{Gap}}(૪) ઉપરના સંદર્ભ ૫(૩)માં આવતા વાક્ય પછી તરત જ આવે છે : ‘મોહનદાસ આખરે દાવાનળમાં હોમાઈ ગયા’ [૪ : ૨૫૯] ને પછી તરત પેલો ઉદ્ગાર : ‘ભલે હું નિષ્ફળ ગયો પણ [...] હું મોહનદાસ કરમચંદ ગાંધી ભારતની ધરતી પર પાછો આવીશ.’) એમાં ગાંધીજીના અવસાનનો સંકેત હોઈ શકે. – લેખકના મનમાં ગાંધીજીના અવસાન સુધી નવલકથા લઈ જવાનો નિર્ધાર હતો. એ અજ્ઞાતચિત્તનો નિર્ધાર આ રીતે, તૂટક રીતે, વ્યક્ત થયો હોય એમ મને લાગે છે. (અલબત્ત, ‘દાવાનળમાં હોમાઈ ગયા’ એ વાક્યને રૂપકાત્મક અભિવ્યક્તિ ગણવી કે કેમ એ પણ કોઈ વિચારી શકે.)
૬.  નવલકથાનું સંકલનસૂત્ર બરાબર સમયના ક્રમે ચાલે છે. ખંડ :૧ ૧૯૧૫થી ૧૯૧૯ સુધીના ઘટનાક્રમો સુધી; ખંડ : ૨ ૧૯૧૯થી ૧૯૩૦ સુધી; ખંડ : ૩ ૧૯૩૨-૧૯૩૯ સુધી ને ખંડ : ૪ ૧૯૩૯ થી ૧૯૪૮ સુધી. પ્રકરણો ને પેટાપ્રકરણો એ જ સૂત્ર-અનુસાર ચાલે છે. પરંતુ ખંડ : ૨નાં પહેલાં ૩ પેટાપ્રકરણો ૧૯૨૨ના માર્ચની ૧૦મી સુધી ચાલે છે; પેટાપ્રકરણ ૪ એપ્રિલ ૧૯૨૯થી ૨૩ માર્ચ ૧૯૩૧ [ભગતસિંહ વગેરેને ફાંસી સુધી] ચાલે છે ને વળી પેટાપ્રકરણ ૫ માર્ચ ૧૯૨૪થી શરૂ થાય છે – એટલે કે પેટાપ્રકરણ ૩ના અંત સાથેના અનુસંધાન સાધે છે. આમ ભગતસિંહની કથા, સળંગ સમયસૂત્ર તોડીને વચ્ચે મુકાઈ છે.
૬.  નવલકથાનું સંકલનસૂત્ર બરાબર સમયના ક્રમે ચાલે છે. ખંડ :૧ ૧૯૧૫થી ૧૯૧૯ સુધીના ઘટનાક્રમો સુધી; ખંડ : ૨ ૧૯૧૯થી ૧૯૩૦ સુધી; ખંડ : ૩ ૧૯૩૨-૧૯૩૯ સુધી ને ખંડ : ૪ ૧૯૩૯ થી ૧૯૪૮ સુધી. પ્રકરણો ને પેટાપ્રકરણો એ જ સૂત્ર-અનુસાર ચાલે છે. પરંતુ ખંડ : ૨નાં પહેલાં ૩ પેટાપ્રકરણો ૧૯૨૨ના માર્ચની ૧૦મી સુધી ચાલે છે; પેટાપ્રકરણ ૪ એપ્રિલ ૧૯૨૯થી ૨૩ માર્ચ ૧૯૩૧ [ભગતસિંહ વગેરેને ફાંસી સુધી] ચાલે છે ને વળી પેટાપ્રકરણ ૫ માર્ચ ૧૯૨૪થી શરૂ થાય છે – એટલે કે પેટાપ્રકરણ ૩ના અંત સાથેના અનુસંધાન સાધે છે. આમ ભગતસિંહની કથા, સળંગ સમયસૂત્ર તોડીને વચ્ચે મુકાઈ છે.
       એવું જ સુભાષના મહાપ્રયાણને આલેખતું, ખંડ : ૪નું પ્રકરણ પણ સળંગ સમયસૂત્રને તોડીને વચ્ચે મુકાયું છે. ત્યાં તો પ્રકરણો સાથે જ વર્ષનિર્દેશો છે : પ્રકરણ ૧ (૧૯૩૯-૪૦), ૨ (૧૯૪૦-૪૧), ૩ (૧૯૪૨), ૪ [સુભાષકથા] (૧૯૪૦-૪૫), ૫ (૧૯૪૨-૪૪), ૬ (૧૯૪૪-૪૫), ૭ (૧૯૪૬...) અલબત્ત, સુભાષ-પ્રકરણ, આટલું વિગતે, મૂકવા માટે લેખક સામે કોઈ બીજો વિકલ્પ હતો? તેમ છતાં, સળંગ કથાપ્રવાહમાં આ પ્રકરણ જે રીતે પથરાઈ ગયું છે તે સંકલનાનો પ્રશ્ન ઊભો તો કરેે છે.
       એવું જ સુભાષના મહાપ્રયાણને આલેખતું, ખંડ : ૪નું પ્રકરણ પણ સળંગ સમયસૂત્રને તોડીને વચ્ચે મુકાયું છે. ત્યાં તો પ્રકરણો સાથે જ વર્ષનિર્દેશો છે : પ્રકરણ ૧ (૧૯૩૯-૪૦), ૨ (૧૯૪૦-૪૧), ૩ (૧૯૪૨), ૪ [સુભાષકથા] (૧૯૪૦-૪૫), ૫ (૧૯૪૨-૪૪), ૬ (૧૯૪૪-૪૫), ૭ (૧૯૪૬...) અલબત્ત, સુભાષ-પ્રકરણ, આટલું વિગતે, મૂકવા માટે લેખક સામે કોઈ બીજો વિકલ્પ હતો? તેમ છતાં, સળંગ કથાપ્રવાહમાં આ પ્રકરણ જે રીતે પથરાઈ ગયું છે તે સંકલનાનો પ્રશ્ન ઊભો તો કરેે છે.

Navigation menu