ઇતિ મે મતિ/નિવેદન /અર્પણ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|નિવેદન /અર્પણ | સુરેશ જોષી}} {{Poem2Open}} સુરેશ જોષીના આ ચોથા નિબન્...")
 
No edit summary
 
Line 6: Line 6:
સુરેશ જોષીના આ ચોથા નિબન્ધસંચય ‘ઇતિ મે મતિ’માં કેટલાક ચિન્તનાત્મક નિબન્ધોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિબન્ધોની પસંદગી તેમની હયાતીમાં જ કરવામાં આવી હતી. આશા છે કે તેમના અન્ય નિબન્ધોની જેમ આ નિબન્ધો પણ ગુજરાતને ગમશે. આ નિબન્ધસંચયના પ્રકાશન માટે પાર્શ્વ પ્રકાશનનો તથા ભાઈ સુમન શાહે આના મુદ્રણ અને પ્રકાશનમાં ખૂબ જ રસ દાખવ્યો તે બદલ તેમનો પણ આભાર માનું છું.
સુરેશ જોષીના આ ચોથા નિબન્ધસંચય ‘ઇતિ મે મતિ’માં કેટલાક ચિન્તનાત્મક નિબન્ધોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિબન્ધોની પસંદગી તેમની હયાતીમાં જ કરવામાં આવી હતી. આશા છે કે તેમના અન્ય નિબન્ધોની જેમ આ નિબન્ધો પણ ગુજરાતને ગમશે. આ નિબન્ધસંચયના પ્રકાશન માટે પાર્શ્વ પ્રકાશનનો તથા ભાઈ સુમન શાહે આના મુદ્રણ અને પ્રકાશનમાં ખૂબ જ રસ દાખવ્યો તે બદલ તેમનો પણ આભાર માનું છું.


{{Right|– ઉષા જોષી}}
{{Right|– ઉષા જોષી}}<br>


{{Center|'''સૌ. ઋચા અને શૈલેશને'''}}
{{Center|'''સૌ. ઋચા અને શૈલેશને'''}}
18,450

edits