Thus Spoke Zarathustra: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "__NOTOC__ <center> <span style="color:#ff0000"> {{fine|‘એકત્ર' સંકલિત શ્રેણી }} frameless|center <span style="color:#ff0000"> {{large|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}<br> </span> </center> <hr> {{BookCover |cover_image = File:Thus Spoke Zarathustra cover.jpg |title = Thus Spo...")
 
()
Line 71: Line 71:
== <span style="color: red">મુખ્ય બિંદુઓ :</span>==
== <span style="color: red">મુખ્ય બિંદુઓ :</span>==


{{hi|1,25em|૧ . સુપરમેન/ઓવરમેન : એવો માનવી, જે પરંપરાગત નૈતિકતા અને સામજિક ધારા-ધોરણોને અતિક્રમી જાય અને માનવજાતના અંતિમ ધ્યેયનું પ્રતિનિધિત્વ કરે,-આત્મખોજ અને વ્યક્તિની આંતરિક મહાનતાને ઉજાગર કરે... નિત્શેનો આ Ubermenschનો ખ્યાલ છે.}}
{{hi|1.25em|૧ . સુપરમેન/ઓવરમેન : એવો માનવી, જે પરંપરાગત નૈતિકતા અને સામજિક ધારા-ધોરણોને અતિક્રમી જાય અને માનવજાતના અંતિમ ધ્યેયનું પ્રતિનિધિત્વ કરે,-આત્મખોજ અને વ્યક્તિની આંતરિક મહાનતાને ઉજાગર કરે... નિત્શેનો આ Ubermenschનો ખ્યાલ છે.}}
{{hi|1,25em|૨ . શાશ્વતીનું પુનરાવર્તન : નવલકથાનું આ કેન્દ્રવર્તી થીમ છે. આપણા જીવનની પ્રત્યેક ક્ષણ અનંતકાળ સુધી પુનરાવર્તિત થનારી હોય છે. તેથી નિત્શે વાચકોને પડકાર આપે છે કે તમે એવી રીતે જીવો કે જાણે તમે તે ક્ષણને re-Live કરતા હો, તમારા દરેક કાર્યના મૂલ્ય અને અર્થને પ્રશ્ન કરતા રહો.}}
{{hi|1.25em|૨ . શાશ્વતીનું પુનરાવર્તન : નવલકથાનું આ કેન્દ્રવર્તી થીમ છે. આપણા જીવનની પ્રત્યેક ક્ષણ અનંતકાળ સુધી પુનરાવર્તિત થનારી હોય છે. તેથી નિત્શે વાચકોને પડકાર આપે છે કે તમે એવી રીતે જીવો કે જાણે તમે તે ક્ષણને re-Live કરતા હો, તમારા દરેક કાર્યના મૂલ્ય અને અર્થને પ્રશ્ન કરતા રહો.}}
{{hi|1,25em|૩. શક્તિ-સામર્થ્યની ઈચ્છા : એ માનવજીવનનું ચાલક બળ છે. દરેક વ્યક્તિને સ્વ-શક્તિમાન થવાની અને બીજા ઉપર પ્રભાવક બનવાની ઈચ્છા હોય છે, અન્યનાં કાર્યો અને નિર્ણયો પોતાની ઈચ્છા મુજબનાં હોય એવી ઝંખના રહે છે.}}
{{hi|1.25em|૩. શક્તિ-સામર્થ્યની ઈચ્છા : એ માનવજીવનનું ચાલક બળ છે. દરેક વ્યક્તિને સ્વ-શક્તિમાન થવાની અને બીજા ઉપર પ્રભાવક બનવાની ઈચ્છા હોય છે, અન્યનાં કાર્યો અને નિર્ણયો પોતાની ઈચ્છા મુજબનાં હોય એવી ઝંખના રહે છે.}}
{{hi|1,25em|૪. ધર્મની આલોચના : આ નવલકથા સુગ્રથિત ધર્મનાં માળખા-માન્યતા અને પરંપરાગત નૈતિકતાની આલોચનાત્મક તપાસ કરે છે. જરથુષ્ટ્ર પૂર્વસ્થાપિત ધાર્મિક માન્યતાઓને પડકારે છે અને તેને બદલે આધ્યાત્મિકતાના જીવન સંવર્ધક અને વધુ વૈયક્તિક પાસાંનું અનુસરણ કરવાનું પ્રબોધે છે.}}
{{hi|1.25em|૪. ધર્મની આલોચના : આ નવલકથા સુગ્રથિત ધર્મનાં માળખા-માન્યતા અને પરંપરાગત નૈતિકતાની આલોચનાત્મક તપાસ કરે છે. જરથુષ્ટ્ર પૂર્વસ્થાપિત ધાર્મિક માન્યતાઓને પડકારે છે અને તેને બદલે આધ્યાત્મિકતાના જીવન સંવર્ધક અને વધુ વૈયક્તિક પાસાંનું અનુસરણ કરવાનું પ્રબોધે છે.}}
{{hi|1,25em|૫. The Last Man : ‘છેવાડાનો માનવી.’ : સાધારણતા-સરેરાશપણાને શરણે જતો અને સુસંગતતા કે સંવાદિતાભર્યા સમાજનું પ્રતિનિધિત્વ કરતો હોય એવી વિભાવના નિત્શેએ વિકસાવી છે. સ્વ-સંતોષ અને વૈયક્તિકતાના વ્યયના ભયસ્થાનો સામે ચેતવણીરૂપ આ ખ્યાલ છે.}}
{{hi|1.25em|૫. The Last Man : ‘છેવાડાનો માનવી.’ : સાધારણતા-સરેરાશપણાને શરણે જતો અને સુસંગતતા કે સંવાદિતાભર્યા સમાજનું પ્રતિનિધિત્વ કરતો હોય એવી વિભાવના નિત્શેએ વિકસાવી છે. સ્વ-સંતોષ અને વૈયક્તિકતાના વ્યયના ભયસ્થાનો સામે ચેતવણીરૂપ આ ખ્યાલ છે.}}


== <span style="color: red">નોંધનીય અવતરણો :</span>==
== <span style="color: red">નોંધનીય અવતરણો :</span>==

Navigation menu