કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/પાલખ કરી છે: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 8: Line 8:
હું તો ઘેલો ઘૂમું છું ઘમંડમાં રે,
હું તો ઘેલો ઘૂમું છું ઘમંડમાં રે,
પ્રભુએ પાલખ કરી છે મારા પંડમાં રે.
પ્રભુએ પાલખ કરી છે મારા પંડમાં રે.
મારા કરની મેં આચમની કીધી રે,
મારા કરની મેં આચમની કીધી રે,
મારી અખિયાંની આરતી લીધી રે;
મારી અખિયાંની આરતી લીધી રે;
મારે પડવું નહિ પૂજા-પાખંડમાં રે,
મારે પડવું નહિ પૂજા-પાખંડમાં રે,
પ્રભુએ પાલખ કરી છે મારા પંડમાં રે.
પ્રભુએ પાલખ કરી છે મારા પંડમાં રે.
હું તો હળવે સૂર ગાઉં હરિ ગીતડાં રે,
હું તો હળવે સૂર ગાઉં હરિ ગીતડાં રે,
મારે મન એ સાગર સાદથી વડાં રે;
મારે મન એ સાગર સાદથી વડાં રે;
મારાં વેણાં વંચાય છે વ્રેમંડમાં રે,
મારાં વેણાં વંચાય છે વ્રેમંડમાં રે,
પ્રભુએ પાલખ કરી છે મારા પંડમાં રે.
પ્રભુએ પાલખ કરી છે મારા પંડમાં રે.
મારા પંડે પૂરણ મેં પિછાણિયા રે,
મારા પંડે પૂરણ મેં પિછાણિયા રે,
જોઈ લીધા બ્રહ્માંડના બજાણિયા રે;
જોઈ લીધા બ્રહ્માંડના બજાણિયા રે;

Navigation menu