13,299
edits
(Created page with "ગ્રંથકારોની સૂચિ [‘ગ્રંથ અને ગ્રંથકાર’, પુસ્તક એકથી અગિયાર] [કૌંસમાં પ્રથમ જન્મતારીખ આપી છે અને પછી વિદેહ થયેલા લેખકની દેહાવસાન તારીખ. તારીખ જ્યાં મળી નથી ત્યાં માત્ર વર્ષ જ આપ્યાં...") |
No edit summary |
||
(5 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
ગ્રંથકારોની સૂચિ | {{SetTitle}} | ||
[‘ગ્રંથ અને ગ્રંથકાર’, પુસ્તક એકથી અગિયાર] | |||
<center>'''<big>ગ્રંથકારોની સૂચિ</big>'''</center> | |||
<center>'''[‘ગ્રંથ અને ગ્રંથકાર’, પુસ્તક એકથી અગિયાર]'''</center> | |||
{{Poem2Open}} | |||
[કૌંસમાં પ્રથમ જન્મતારીખ આપી છે અને પછી વિદેહ થયેલા લેખકની દેહાવસાન તારીખ. તારીખ જ્યાં મળી નથી ત્યાં માત્ર વર્ષ જ આપ્યાં છે. જ્યાં માહિતી ચોક્કસ નથી ત્યાં પ્રશ્નાર્થ મૂક્યો છે. જે વિદેહ લેખકોની તારીખ નથી મળી ત્યાં ખાલી રેખા જ મૂકી છે અને જેમના અવસાનની માહિતી ચોક્કસ નથી મળી તે વિષે મૌન જ સેવ્યુ છે, જેમની જન્મ કે મૃત્યુ તારીખ વિક્રમ સંવત પ્રમાણે મળેલી તે પંચાંગ જોઈ ઈસ્વી સનમાં ફેરવી નાખી છે અને જેમનાં વિક્રમ સંવતનાં વર્ષો જ મળેલાં તે ઈસ્વી સનનાં બે વર્ષોમાં ૫ડતાં હોઈ ઊભી રેખા દ્વારા ઈસ્વી સનનાં બંને વર્ષોથી નિર્દેશ્યાં છે. જેમનો પરિચય એકથી વધુ ભાગોમાં મળે છે તે જુદા જુદા અંકથી એ જ રીતે દર્શાવેલ છે. જૂના ગ્રંથ-ગ્રંથકારનાં પુસ્તકોમાં અપાયેલી તારીખ, અન્ય વિશ્વસનીય માહિતીને આધારે, અહીં સુધારી લેવામાં આવી છે. દસમા ગ્રંથની ‘સૂચિ'માં ૫૦૭ નામ હતાં, પરંતુ ૧૨ નામ સરતચૂકથી ઉતારવાનાં રહી ગયાં હશે. તે આ યાદીમાં ઉમેરી દેવામાં આવ્યાં છે. આ રીતે આગળના ગ્રંથોના ૫૧૯ લેખકો અને આ ગ્રંથના ૫૪ લેખકો, એમ ૫૭૪ લેખકોની સૂચિ નીચે આપી છે. | [કૌંસમાં પ્રથમ જન્મતારીખ આપી છે અને પછી વિદેહ થયેલા લેખકની દેહાવસાન તારીખ. તારીખ જ્યાં મળી નથી ત્યાં માત્ર વર્ષ જ આપ્યાં છે. જ્યાં માહિતી ચોક્કસ નથી ત્યાં પ્રશ્નાર્થ મૂક્યો છે. જે વિદેહ લેખકોની તારીખ નથી મળી ત્યાં ખાલી રેખા જ મૂકી છે અને જેમના અવસાનની માહિતી ચોક્કસ નથી મળી તે વિષે મૌન જ સેવ્યુ છે, જેમની જન્મ કે મૃત્યુ તારીખ વિક્રમ સંવત પ્રમાણે મળેલી તે પંચાંગ જોઈ ઈસ્વી સનમાં ફેરવી નાખી છે અને જેમનાં વિક્રમ સંવતનાં વર્ષો જ મળેલાં તે ઈસ્વી સનનાં બે વર્ષોમાં ૫ડતાં હોઈ ઊભી રેખા દ્વારા ઈસ્વી સનનાં બંને વર્ષોથી નિર્દેશ્યાં છે. જેમનો પરિચય એકથી વધુ ભાગોમાં મળે છે તે જુદા જુદા અંકથી એ જ રીતે દર્શાવેલ છે. જૂના ગ્રંથ-ગ્રંથકારનાં પુસ્તકોમાં અપાયેલી તારીખ, અન્ય વિશ્વસનીય માહિતીને આધારે, અહીં સુધારી લેવામાં આવી છે. દસમા ગ્રંથની ‘સૂચિ'માં ૫૦૭ નામ હતાં, પરંતુ ૧૨ નામ સરતચૂકથી ઉતારવાનાં રહી ગયાં હશે. તે આ યાદીમાં ઉમેરી દેવામાં આવ્યાં છે. આ રીતે આગળના ગ્રંથોના ૫૧૯ લેખકો અને આ ગ્રંથના ૫૪ લેખકો, એમ ૫૭૪ લેખકોની સૂચિ નીચે આપી છે. | ||
તારીખનો કૌંસ પૂરો થાય છે એ પછીના આંકડા પૈકી પહેલો આંકડો ‘ગ્રંથ અને ગ્રંથકાર’ના જે ભાગમાં તે લેખકનો પરિચય આપ્યો છે તેનો નિર્દેશ કરે છે અને ડેશ ૫છીનો બીજો આંકડો તે ગ્રંથમાંના પૃષ્ઠનો.] | તારીખનો કૌંસ પૂરો થાય છે એ પછીના આંકડા પૈકી પહેલો આંકડો ‘ગ્રંથ અને ગ્રંથકાર’ના જે ભાગમાં તે લેખકનો પરિચય આપ્યો છે તેનો નિર્દેશ કરે છે અને ડેશ ૫છીનો બીજો આંકડો તે ગ્રંથમાંના પૃષ્ઠનો.] | ||
{{Poem2Close}} | |||
<center> | |||
{|style="border-right:૦px #000 solid;width:50%;padding-right:0.5em;" | |||
|- | |||
|'''ક્રમાંક''' | |||
|'''ગ્રંથકારનું નામ''' | |||
| | |||
|'''પુસ્તક-પુષ્ઠ''' | |||
|- | |||
|૧ | |||
| અકબરઅલી નૂરાની | |||
|[૧૮૯૬ : ૩૦-૪-૧૯૨૦] | |||
| ૯-૧ | |||
|- | |||
| ૨ | |||
| (ભિક્ષુ) અખંડાનંદ | |||
|[૧૮૭૪ $ ૪–૧–૧૯૪૨] | |||
| ૭-૧૭૮ | |||
|- | |||
| ૩ | |||
|અતિસુખશંકર ક. ત્રિવેદી | |||
|[૧૫-૪-૧૮૮૫ $ ૧૬–૧–૧૯૬૩] | |||
| ૧-૩ | |||
|- | |||
| ૪ | |||
|(કાજી) અનવર મિયાં | |||
|[૨૦-૫-૧૮૪૩ $ ૨૨-૧૦-૧૯૧૬] | |||
| ૯–૧ | |||
|- | |||
| ૫ | |||
|અનંતપ્રસાદ ત્રિ. વૈષ્ણવ | |||
|[૩-૭–૧૮૬૧ $ ૨૨-૬-૧૯૧૭] | |||
| ૯–૩ | |||
|- | |||
| ૬ | |||
|અનંતરાય મ. રાવળ | |||
|[૧-૧-૧૯૧૨] | |||
| ૮-૯૪ | |||
|- | |||
| ૭ | |||
|(સૈયદ) અબુઝફર નદવી | |||
|[૧૮૯૯ $ ૨૮-૫-૧૯૫૮] | |||
|૯-૧૦૦ | |||
|- | |||
| ૮ | |||
|અબ્દુલ સ. પઠાણ (ભક્ત સત્તારશાહ) | |||
|[૧૮૯૨-?] | |||
| ૯-૧૦૧ | |||
|- | |||
| ૯ | |||
|અબ્દુલગની અ. દહીંવાલા | | |||
[૧૭-૮-૧૯૦૮] | |||
| ૧૧-૧૨૧ | |||
|- | |||
| ૧૦ | |||
|અમીદાસ ૫. કાણકિયા | |||
|[૧૭-૭-૧૯૦૬] | |||
| ૧૧-૧૨૩ | |||
|- | |||
| ૧૧ | |||
|અમૃતલાલ ના. ભટ્ટ | |||
|[૩-૧૦-૧૮૭૯] | |||
| ૯-૧૦૨ | |||
|- | |||
| ૧૨ | |||
|અમૃતલાલ મો. શાહ | |||
|[૧૫-૬-૧૮૯૩] | |||
| ૪-૧૧૬ | |||
|- | |||
| ૧૩ | |||
|અમૃતલાલ ૨. ત્રિવેદી 'દ્વિજકુમાર' | |||
|[૩૦-૩-૧૯૦૩] | |||
|3-3 | |||
|- | |||
| ૧૪ | |||
|અમૃતલાલ લા. ભટ્ટ 'અમૃત ઘાયલ' | |||
|[૧૯-૮-૧૯૧૬] | |||
| ૧૧-૧૨૫ | |||
|- | |||
| ૧૫ | |||
|અમૃતલાલ સું. પઢિયાર | |||
|[૩-૪-૧૮૭૦ $ ૧૮-૭-૧૯૧૯] | |||
|૮-૮૭ | |||
|- | |||
| ૧૬ | |||
|અરદેશર ફ. ખબરદાર | |||
|[૬-૧૧-૧૮૮૧ $ ૩૦-૭-૧૯૫૩] | |||
|૧-૫ | |||
|- | |||
| ૧૭ | |||
|અલારખભાઈ ઉ. પોપટિયા (‘સાલિક’ પોપટિયા) | |||
|[૨૧-૮–૧૯૨૭ $ ૨૪-૪-૧૯૬૨] | |||
| ૧૧-૧૨૭ | |||
|- | |||
| ૧૮ | |||
|અંબાલાલ નૃ. શાહ | |||
|[૨૯-૮-૧૮૯૮] | |||
| ૩-૫ | |||
|- | |||
| ૧૯ | |||
|અંબાલાલ બા. પુરાણી | |||
|[૨૬-૫-૧૮૯૪ $ ૧૧-૧૨-૧૯૬૫] | |||
| ૧-૧૨ | |||
|- | |||
| ૨૦ | |||
|અંબાલાલ બુ. જાની | |||
|[૧૮-૧૦-૧૮૮૦ $ ૨૮-૩-૧૯૪૨] | |||
| ૧-૧૪ | |||
|- | |||
| ૨૧ | |||
|(દિ. બ.) અંબાલાલ સા. દેસાઈ | |||
|[૨૫-૪-૧૮૪૪$૧૨-૯-૧૯૧૪] | |||
|૮-૯૫ | |||
|- | |||
| ૨૨ | |||
|અંબેલાલ ક. વશી | |||
|[૨૦-૧૧-૧૯૦૪] | |||
| ૧૦-૩ | |||
|- | |||
| ૨૩ | |||
|અંબેલાલ ના. જોશી | |||
|[૭-૯-૧૯૦૬] | |||
| ૧૧-૧૨૯ | |||
|- | |||
| ૨૪ | |||
|આત્મારામ મો. દીવાનજી | |||
|[૧૮૭૩] | |||
| ૧-૭ | |||
|- | |||
| ૨૫ | |||
|આનંદશંકર બા. ધ્રુવ | |||
|[૨૫-૨-૧૮૬૯$ ૭-૪-૧૯૪૨] | |||
|૧-૯ | |||
|- | |||
| ૨૬ | |||
|આશારામ |