અર્વાચીન કવિતા/દેશળજી પરમાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 19: Line 19:
અને સૌ જીવોનો ક્ષણિક ભવસંગાથ વસતો :
અને સૌ જીવોનો ક્ષણિક ભવસંગાથ વસતો :
મને સંબંધોનો કપટપટુ સંમોહ ખસતો :
મને સંબંધોનો કપટપટુ સંમોહ ખસતો :
{{Gap}}નયન તુજ ભગવો જ લસતો.</poem>}}
{{Gap|4em}}નયન તુજ ભગવો જ લસતો.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રાણહીન મૃગચર્મમાંથી પ્રેરણા પામી એ ચર્મ ધારણ કરનાર જીવતા મૃગનું, તેની અંતિમ કરુણ ક્ષણોનું, અને તેમાંથી ઊઠતા દ્રાવક વિરાગનું આ નિરૂપણ આ કાવ્યને ગુજરાતી કવિતામાં ઉત્તમ ઊર્મિકાવ્યોમાં સ્થાન અપાવે તેવું છે.
પ્રાણહીન મૃગચર્મમાંથી પ્રેરણા પામી એ ચર્મ ધારણ કરનાર જીવતા મૃગનું, તેની અંતિમ કરુણ ક્ષણોનું, અને તેમાંથી ઊઠતા દ્રાવક વિરાગનું આ નિરૂપણ આ કાવ્યને ગુજરાતી કવિતામાં ઉત્તમ ઊર્મિકાવ્યોમાં સ્થાન અપાવે તેવું છે.

Navigation menu