અર્વાચીન કવિતા/ખંડક ૨ : અન્ય કવિઓ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 93: Line 93:
{{Poem2Open}}
{{Poem2Open}}
હવે આપણે જેમના જીવનમાં બાહ્ય રીતની કાંઈ આધ્યાત્મિક પ્રવૃત્તિ નથી દેખાઈ છતાં જેમણે આ વિષયમાં લખ્યું છે તેવા લેખકોના કાર્ય તરફ વળીએ. એમાંના કેટલાકે ખૂબ લખ્યું છે, પરંતુ તેમાં કાવ્યગુણ બહુ ઓછો રહ્યો છે; છતાં આટલા મોટા પ્રમાણમાં કાવ્યશ્રમ ખેડનાર તરીકે પણ તેમનું નામસ્મરણ કરવું જોઈએ.
હવે આપણે જેમના જીવનમાં બાહ્ય રીતની કાંઈ આધ્યાત્મિક પ્રવૃત્તિ નથી દેખાઈ છતાં જેમણે આ વિષયમાં લખ્યું છે તેવા લેખકોના કાર્ય તરફ વળીએ. એમાંના કેટલાકે ખૂબ લખ્યું છે, પરંતુ તેમાં કાવ્યગુણ બહુ ઓછો રહ્યો છે; છતાં આટલા મોટા પ્રમાણમાં કાવ્યશ્રમ ખેડનાર તરીકે પણ તેમનું નામસ્મરણ કરવું જોઈએ.
દફતરી દુલભજી હાકમચંદના ‘દુલભકૃત કાવ્ય’ (૧૮૯૮)નાં ૪૦૦ પાનાંનાં ગદ્યપદ્યના અવનવીન મિશ્રણ વચ્ચે જે બે-ચાર રળિયામણાં ભજનો છે તેમાંનું એક આ રહ્યું :
'''દફતરી દુલભજી હાકમચંદ'''ના ‘દુલભકૃત કાવ્ય’ (૧૮૯૮)નાં ૪૦૦ પાનાંનાં ગદ્યપદ્યના અવનવીન મિશ્રણ વચ્ચે જે બે-ચાર રળિયામણાં ભજનો છે તેમાંનું એક આ રહ્યું :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> મોરલિયેે મન હર્યું રે હરી,
{{Block center|<poem> મોરલિયેે મન હર્યું રે હરી,
Line 127: Line 127:
{{gap|5em}}તમે વપતું વિચારી વ્રજરાય. {{right|વાલીડા.}}</poem>}}
{{gap|5em}}તમે વપતું વિચારી વ્રજરાય. {{right|વાલીડા.}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જાણીતા જૂના વિષયને પણ કેવા નવા બળથી નવી જ શબ્દાવલિમાં ઘટતા ઉઠાવથી રજૂ કર્યો છે તે સમજી શકાય તેવું છે.
'''જાણીતા જૂના વિષયને પણ કેવા નવા બળથી નવી જ શબ્દાવલિમાં ઘટતા ઉઠાવથી રજૂ કર્યો છે તે સમજી શકાય તેવું છે.
શુક્લ અંબાશંકર શ્યામલનાં ૭૦૦ જેટલાં પૃષ્ઠોના ગ્રંથમાંથી*<ref>* હરિસ્નેહસુધાસિંધુ (૧૯૧૧)</ref> નીચેની પંક્તિઓ જ ઉદ્ધૃત કરવા જેવી મળે છે :
શુક્લ અંબાશંકર શ્યામલ'''નાં ૭૦૦ જેટલાં પૃષ્ઠોના ગ્રંથમાંથી*<ref>* હરિસ્નેહસુધાસિંધુ (૧૯૧૧)</ref> નીચેની પંક્તિઓ જ ઉદ્ધૃત કરવા જેવી મળે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>આજ અમારું મરણ થયું છે! છૂટી ગયો સંસાર રે,
{{Block center|<poem>આજ અમારું મરણ થયું છે! છૂટી ગયો સંસાર રે,
Line 142: Line 142:
<ref>૩. અનંતપદસંગ્રહ (૧૯૨૨)</ref>, તથા આચાર્ય શ્રીમદ્‌ અજિતસાગરનાં આઠસોએક કાવ્યો૪<ref>૪. કાવ્યસુધાકર, ગીતરત્નાકર (૧૯૦૦)</ref> કોઈ ખાસ લાક્ષણિકતા ધારણ કરી શક્યાં નથી. આમાંના ત્રીજા લેખકે હિંદની અને તેમાં યે ખાસ તો દક્ષિણ હિંદની ખૂબ યાત્રાઓ કરેલી છે, ચોથા લેખક ‘નવા કલાપી’ તરીકે ઓળખાવાયા છે, તથા પહેલા લેખકે ભૈરવની સ્તુતિઓ લખી છે એટલું નોંધવા જેવું છે. શ્રીમદ્‌ અજિતસાગરે આનંદઘનનાં ૧૦૮ પદોનો ગુજરાતી અનુવાદ આપ્યો છે એ એમનું સૌથી સારું કાર્ય છે.
<ref>૩. અનંતપદસંગ્રહ (૧૯૨૨)</ref>, તથા આચાર્ય શ્રીમદ્‌ અજિતસાગરનાં આઠસોએક કાવ્યો૪<ref>૪. કાવ્યસુધાકર, ગીતરત્નાકર (૧૯૦૦)</ref> કોઈ ખાસ લાક્ષણિકતા ધારણ કરી શક્યાં નથી. આમાંના ત્રીજા લેખકે હિંદની અને તેમાં યે ખાસ તો દક્ષિણ હિંદની ખૂબ યાત્રાઓ કરેલી છે, ચોથા લેખક ‘નવા કલાપી’ તરીકે ઓળખાવાયા છે, તથા પહેલા લેખકે ભૈરવની સ્તુતિઓ લખી છે એટલું નોંધવા જેવું છે. શ્રીમદ્‌ અજિતસાગરે આનંદઘનનાં ૧૦૮ પદોનો ગુજરાતી અનુવાદ આપ્યો છે એ એમનું સૌથી સારું કાર્ય છે.
આવાં મોટાં પુસ્તકો રચનારા ઉપરાંત નાનાં નાનાં પુસ્તકોના બીજા વીસેક રચનારા પણ તેમની એકાદ સુંદર કૃતિના બળે સ્મરણના હકદાર બને તેવા છે.
આવાં મોટાં પુસ્તકો રચનારા ઉપરાંત નાનાં નાનાં પુસ્તકોના બીજા વીસેક રચનારા પણ તેમની એકાદ સુંદર કૃતિના બળે સ્મરણના હકદાર બને તેવા છે.
જૂનાગઢના દીવાન રણછોડજી અમરજીએ ઘણું લખેલું છે. તેમની ભાષામાં બળ અને લાલિત્ય બંને છે. ચંડી અને મહિષાસુરના યુદ્ધમાંથી થોડીક લીટીઓ જોઈએ.*<ref>* ચંડીપાઠના ગરબા (૧૮૭૦)</ref>
જૂનાગઢના દીવાન '''રણછોડજી અમરજી'''એ ઘણું લખેલું છે. તેમની ભાષામાં બળ અને લાલિત્ય બંને છે. ચંડી અને મહિષાસુરના યુદ્ધમાંથી થોડીક લીટીઓ જોઈએ.*<ref>* ચંડીપાઠના ગરબા (૧૮૭૦)</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>...મહિષ સાંભળિને આંગળિ દાંતે દશે રે,
{{Block center|<poem>...મહિષ સાંભળિને આંગળિ દાંતે દશે રે,
Line 156: Line 156:
{{Poem2Open}}
{{Poem2Open}}
આ નાનકડા ગ્રંથને અંતે ૧૮ પૃષ્ઠો ભરીને ‘અપ્રસિદ્ધ શબ્દોનો સવ્યુત્પત્તિક કોશ તથા દુર્બોધ વાક્યાર્થ’ લેખકે આપ્યો છે, એ બીના આ ગ્રંથના ભાષાના ગૌરવને જણાવવા પૂરતી છે. ઉપરાંત તેમાંથી કાવ્યગુણના સરળતા સાથેના સંબંધ વિશે એ વખતે પણ કેવી સ્થિતિ હતી તે પણ જાણી શકાય છે.
આ નાનકડા ગ્રંથને અંતે ૧૮ પૃષ્ઠો ભરીને ‘અપ્રસિદ્ધ શબ્દોનો સવ્યુત્પત્તિક કોશ તથા દુર્બોધ વાક્યાર્થ’ લેખકે આપ્યો છે, એ બીના આ ગ્રંથના ભાષાના ગૌરવને જણાવવા પૂરતી છે. ઉપરાંત તેમાંથી કાવ્યગુણના સરળતા સાથેના સંબંધ વિશે એ વખતે પણ કેવી સ્થિતિ હતી તે પણ જાણી શકાય છે.
શા. બાલચંદ હીરાચંદ પોતાનાં થોડાંક ભજનોમાં પણ કોઈ બીજા જૈન કવિ કરતાં વિશેષ સૌન્દર્ય લાવી શક્યા છે.x<ref>x સુબોધસ્તવનકુસુમાવલિ (૧૮૯૯)</ref>
'''શા. બાલચંદ હીરાચંદ''' પોતાનાં થોડાંક ભજનોમાં પણ કોઈ બીજા જૈન કવિ કરતાં વિશેષ સૌન્દર્ય લાવી શક્યા છે.x<ref>x સુબોધસ્તવનકુસુમાવલિ (૧૮૯૯)</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વંદન જિનપદકમલે પ્રેમથી કરું,
{{Block center|<poem>વંદન જિનપદકમલે પ્રેમથી કરું,
Line 165: Line 165:
સહુ કર્મ કટકને દૂર કરો ઉછાઇ,
સહુ કર્મ કટકને દૂર કરો ઉછાઇ,
ઝટ ધરો ધર્મસમશેર હાથમાં ભાઈ.</poem>}}
ઝટ ધરો ધર્મસમશેર હાથમાં ભાઈ.</poem>}}
વૈદ્ય કુંવરજી નથુનાં ભજનોમાં*
'''વૈદ્ય કુંવરજી નથુ'''નાં ભજનોમાં*<ref>* કુંવરજીકીર્તનસંગ્રહ (૧૯૦૮)</ref> પ્રસાદ છે, ભક્તિની થોડી ઝલક પણ છે, પદબંધ સળંગ અને સારો છે. પણ તેમની રચનાઓ હિંદીમાં વધારે સારી છે. તેમનું એક સુંદર ઊર્મિક જોઈએ :
<ref>* કુંવરજીકીર્તનસંગ્રહ (૧૯૦૮)</ref> પ્રસાદ છે, ભક્તિની થોડી ઝલક પણ છે, પદબંધ સળંગ અને સારો છે. પણ તેમની રચનાઓ હિંદીમાં વધારે સારી છે. તેમનું એક સુંદર ઊર્મિક જોઈએ :
{{Block center|<poem> પિયા બિનુ કોન કટેજી મોરી રતિયાં.
{{Block center|<poem> પિયા બિનુ કોન કટેજી મોરી રતિયાં.
પિયા પરદેશી મેરો ભર જોબન
પિયા પરદેશી મેરો ભર જોબન
Line 175: Line 174:
{{gap|3em}}સ્નેહદીપનકી બુઝાઈ ગઈ બતિયાં.</poem>}}
{{gap|3em}}સ્નેહદીપનકી બુઝાઈ ગઈ બતિયાં.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્વ. મહાત્મા બ્રહ્મર્ષિ કવિ તુલજારામ ઇજતરામ પયપાન કરતા કૃષ્ણનું એક અતીવ સુંદર ચિત્ર આપે છે :૧<ref>૧. સુબોધચિંતામણી (૧૯૦૯)</ref>
સ્વ. મહાત્મા બ્રહ્મર્ષિ '''કવિ તુલજારામ ઇજતરામ''' પયપાન કરતા કૃષ્ણનું એક અતીવ સુંદર ચિત્ર આપે છે :૧<ref>૧. સુબોધચિંતામણી (૧૯૦૯)</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>...ઊંચી આંખ કરી અલબેલો જશોદા સામું જોતા,
{{Block center|<poem>...ઊંચી આંખ કરી અલબેલો જશોદા સામું જોતા,
Line 185: Line 184:
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પદો પ્રસિદ્ધ થયાં તે પૂર્વે ઘણા વખતે લખાયેલાં હશે.
આ પદો પ્રસિદ્ધ થયાં તે પૂર્વે ઘણા વખતે લખાયેલાં હશે.
ભટ્ટ ભગવાનદાસ નારણજીનાં ૧૦૮ પદોમાંથી૨<ref>૨. શ્રી કૃષ્ણકીર્તનમાળા (૧૯૧૨)</ref> બે-ચાર તો ખૂબ સારાં છે. માત્ર તેમની બે પાણીદાર પંક્તિઓ જ લઈએ :
'''ભટ્ટ ભગવાનદાસ નારણજી'''નાં ૧૦૮ પદોમાંથી૨<ref>૨. શ્રી કૃષ્ણકીર્તનમાળા (૧૯૧૨)</ref> બે-ચાર તો ખૂબ સારાં છે. માત્ર તેમની બે પાણીદાર પંક્તિઓ જ લઈએ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>હે રંગીલા રણછોડ, રંગી દે રંગમાં ત્હારા,
{{Block center|<poem>હે રંગીલા રણછોડ, રંગી દે રંગમાં ત્હારા,
તારા વિના દેખું ન કોઈ હે નેણના તારા!</poem>}}
તારા વિના દેખું ન કોઈ હે નેણના તારા!</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગોરધનદાસ ગિરધરદાસનાં ભજનોમાંથી૩<ref>૩. ભક્તિજ્ઞાનના ભંડાર (૧૯૧૩)</ref> થોડીક સંગીતમધુર અને ભાવભરી લીટીઓ આ રહી :
'''ગોરધનદાસ ગિરધરદાસ'''નાં ભજનોમાંથી૩<ref>૩. ભક્તિજ્ઞાનના ભંડાર (૧૯૧૩)</ref> થોડીક સંગીતમધુર અને ભાવભરી લીટીઓ આ રહી :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ગાંડા રે ગમાર, ગાંડા ગાંડા રે ગમાર,
{{Block center|<poem>ગાંડા રે ગમાર, ગાંડા ગાંડા રે ગમાર,
Line 198: Line 197:
{{Poem2Open}}
{{Poem2Open}}
આ લેખકે આખી ભગવદ્‌ગીતાને પદોમાં ગોઠવી છે તે નોંધવા જેવું છે.
આ લેખકે આખી ભગવદ્‌ગીતાને પદોમાં ગોઠવી છે તે નોંધવા જેવું છે.
જાણીતા વિદ્વાન જયેન્દ્રરાવ ભગવાનલાલ દૂરકાળનાં માતુશ્રી ગં. સ્વ. જસબાના ‘હરિયશગીત’ (૧૯૧૫)નાં દોઢસોએક પદોમાં છંદરચનાનો કાબૂ તથા વિષયનિરૂપણની ચમક ઠીક ઠીક દેખાય છે.
જાણીતા વિદ્વાન જયેન્દ્રરાવ ભગવાનલાલ દૂરકાળનાં માતુશ્રી '''ગં. સ્વ. જસબા'''ના ‘હરિયશગીત’ (૧૯૧૫)નાં દોઢસોએક પદોમાં છંદરચનાનો કાબૂ તથા વિષયનિરૂપણની ચમક ઠીક ઠીક દેખાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ધોળાં ધારણ બહુ કર્યાં, મન ધુતારું ધોળ્યું નહિ,
{{Block center|<poem>ધોળાં ધારણ બહુ કર્યાં, મન ધુતારું ધોળ્યું નહિ,
Line 208: Line 207:
કોઈ તંબાકુને તલખે જી, કોઈ અમલ દેખીને હરખે જી.</poem>}}
કોઈ તંબાકુને તલખે જી, કોઈ અમલ દેખીને હરખે જી.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘વિક્રમની વીસમી સદી’ નામની જાણીતી નવલકથાના કર્તા મોતીલાલ ત્રિભોવનદાસ સટ્ટાવાળાએ દયારામના ‘લોચનમનના ઝગડા” ઉપરથી પ્રેરણા લઈ લોચનપાંપણનો એક ‘રસિક ઝગડો’ (૧૯૧૮) લખ્યો છે. દયારામના નાનકડા ગીત કરતાં આ ‘ઝઘડો’ અનેક ગણો લંબાયો છે, લગભગ આખ્યાન જેવો બની ગયો છે, પણ તેટલો રસાવહ બની શક્યો નથી. દયારામની રાહ લઈ તથા તેના વિષયો પરથી સૂચના મેળવી કેટલીક ગરબીઓ પણ લેખકે લખી છે, પરંતુ તેમાં દયારામની ચમત્કૃતિનો પાસ ન આવ્યો હોય તો તે સ્વાભાવિક છે. નીચેનાં જેવી દયારામનું સ્મરણ કરાવે તેવી થોડીક પંક્તિઓ આખા પુસ્તકમાં છે :
‘વિક્રમની વીસમી સદી’ નામની જાણીતી નવલકથાના કર્તા '''મોતીલાલ ત્રિભોવનદાસ''' સટ્ટાવાળાએ દયારામના ‘લોચનમનના ઝગડા” ઉપરથી પ્રેરણા લઈ લોચનપાંપણનો એક ‘રસિક ઝગડો’ (૧૯૧૮) લખ્યો છે. દયારામના નાનકડા ગીત કરતાં આ ‘ઝઘડો’ અનેક ગણો લંબાયો છે, લગભગ આખ્યાન જેવો બની ગયો છે, પણ તેટલો રસાવહ બની શક્યો નથી. દયારામની રાહ લઈ તથા તેના વિષયો પરથી સૂચના મેળવી કેટલીક ગરબીઓ પણ લેખકે લખી છે, પરંતુ તેમાં દયારામની ચમત્કૃતિનો પાસ ન આવ્યો હોય તો તે સ્વાભાવિક છે. નીચેનાં જેવી દયારામનું સ્મરણ કરાવે તેવી થોડીક પંક્તિઓ આખા પુસ્તકમાં છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> કહાનને હિંડોળે ઝુલાવું રે
{{Block center|<poem> કહાનને હિંડોળે ઝુલાવું રે
Line 224: Line 223:
અવિનાશાનંદકુ જેલ ન કીજો છોટી મેં અતિ સુકુમાર.</poem>}}
અવિનાશાનંદકુ જેલ ન કીજો છોટી મેં અતિ સુકુમાર.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘સત્તાર ભજનામૃત’ (૧૯૨૩)ના કર્તા ભક્તકવિ શ્રી સત્તાર શાહ સુંદર ભજનો ગાનાર તરીકે જાણીતા છે. સદ્‌ગત ચંદ્રશંકર પંડ્યાએ આ પુસ્તકનો ઉપોદ્‌ઘાત લખીને તથા તેમને સાથે ફેરવીને તથા જલસા કરાવીને આ કર્તાનો તથા તેમનાં ભજનોનો સારો પુરસ્કાર કર્યો છે. ઘણાં ભજનો સાધારણ છે, કેટલાંક ચમત્કૃતિવાળાં દેખાય છે, પણ તે ચમત્કૃતિ, વિચારની તથા રજૂઆતની, કબીર વગેરેનાં ભજનોમાંથી જ અપનાવેલી છે. લેખકમાં તત્ત્વદૃષ્ટિની કશી સળંગ રેખા દેખાતી નથી. કેટલેક ઠેકાણે ભારે શબ્દો અર્થ સમજ્યા વગર વાપરેલા દેખાય છે.
‘સત્તાર ભજનામૃત’ (૧૯૨૩)ના કર્તા '''ભક્તકવિ શ્રી સત્તાર શાહ''' સુંદર ભજનો ગાનાર તરીકે જાણીતા છે. સદ્‌ગત ચંદ્રશંકર પંડ્યાએ આ પુસ્તકનો ઉપોદ્‌ઘાત લખીને તથા તેમને સાથે ફેરવીને તથા જલસા કરાવીને આ કર્તાનો તથા તેમનાં ભજનોનો સારો પુરસ્કાર કર્યો છે. ઘણાં ભજનો સાધારણ છે, કેટલાંક ચમત્કૃતિવાળાં દેખાય છે, પણ તે ચમત્કૃતિ, વિચારની તથા રજૂઆતની, કબીર વગેરેનાં ભજનોમાંથી જ અપનાવેલી છે. લેખકમાં તત્ત્વદૃષ્ટિની કશી સળંગ રેખા દેખાતી નથી. કેટલેક ઠેકાણે ભારે શબ્દો અર્થ સમજ્યા વગર વાપરેલા દેખાય છે.
પરમાનંદ મણિશંકર ભટ્ટ તથા નારાયણજી ગોરવર્ધનરામે મળીને ઉદ્ધવ અને ગોપીના સંવાદને વિષય કરી ‘પ્રેમગીતા’ (૧૯૨૩) લખી છે. વિષયની રમણીયતાને લીધે કાવ્ય રસાવહ બન્યું છે, પણ કાવ્યને અર્વાચીન કરવા જતાં આવી પંક્તિઓ પણ તેમણે ગોપી પાસે બોલાવી છે :
'''પરમાનંદ મણિશંકર ભટ્ટ''' તથા નારાયણજી ગોરવર્ધનરામે મળીને ઉદ્ધવ અને ગોપીના સંવાદને વિષય કરી ‘પ્રેમગીતા’ (૧૯૨૩) લખી છે. વિષયની રમણીયતાને લીધે કાવ્ય રસાવહ બન્યું છે, પણ કાવ્યને અર્વાચીન કરવા જતાં આવી પંક્તિઓ પણ તેમણે ગોપી પાસે બોલાવી છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>કઝાનાં હાથમાં સ્થાપી, સઝા આ ક્રૂર કાં આપી?
{{Block center|<poem>કઝાનાં હાથમાં સ્થાપી, સઝા આ ક્રૂર કાં આપી?
Line 237: Line 236:
ભ્રામ્ય મહીં વસનાર સુખી કદિ શું પ્રભુ યાદ કરી દિલ આણે?</poem>}}
ભ્રામ્ય મહીં વસનાર સુખી કદિ શું પ્રભુ યાદ કરી દિલ આણે?</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ લેખકો કરતાં યે નવયુગના વાઘા ધારણ કરવા પ્રયત્ન કરનાર ઋણછોડદાસ માધવદાસેx<ref>x ઋણછોડવાણી, ભા. ૧ (૧૯૨૪), ભા. ૨ (૧૯૨૯)</ref> અંગ્રેજી કક્કા પ્રમાણે અક્ષરો લઈને ઉપદેશ આપ્યો છે! પણ એનું કાળઘાણીનું ગીત ખૂબ ધ્યાન ખેંચે તેવું છે :
આ લેખકો કરતાં યે નવયુગના વાઘા ધારણ કરવા પ્રયત્ન કરનાર '''ઋણછોડદાસ માધવદાસે'''x<ref>x ઋણછોડવાણી, ભા. ૧ (૧૯૨૪), ભા. ૨ (૧૯૨૯)</ref> અંગ્રેજી કક્કા પ્રમાણે અક્ષરો લઈને ઉપદેશ આપ્યો છે! પણ એનું કાળઘાણીનું ગીત ખૂબ ધ્યાન ખેંચે તેવું છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ઘાંણી ઘાલી બેઠો રે કાળ ઘાંચી આ જગમાં,
{{Block center|<poem>ઘાંણી ઘાલી બેઠો રે કાળ ઘાંચી આ જગમાં,
Line 245: Line 244:
તે પર બેસી પોતે રે વાટ જુએ ક્ષણ ક્ષણમાં.....</poem>}}
તે પર બેસી પોતે રે વાટ જુએ ક્ષણ ક્ષણમાં.....</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પંડિત જગન્નાથ પ્રભાશંકર પોતાનાં *<ref>* ‘શ્રીજગન્નાથરસતરંગિણી’ (૧૯૨૬)</ref>ભજનોમાં સારી હથોટી બતાવે છે. ‘મેં તો ઘટમાં રમતાં ભાળી રે, ઘણું જીવો મારી ઘરવાળી’નું જાણીતું ગીત તેમનું છે. તેમની નીચેની પંક્તિઓમાં એક ચોટદાર દૃષ્ટાંત આવ્યું છે :
'''પંડિત જગન્નાથ પ્રભાશંકર''' પોતાનાં *<ref>* ‘શ્રીજગન્નાથરસતરંગિણી’ (૧૯૨૬)</ref>ભજનોમાં સારી હથોટી બતાવે છે. ‘મેં તો ઘટમાં રમતાં ભાળી રે, ઘણું જીવો મારી ઘરવાળી’નું જાણીતું ગીત તેમનું છે. તેમની નીચેની પંક્તિઓમાં એક ચોટદાર દૃષ્ટાંત આવ્યું છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>{{gap|4em}}હે ગુરુ! આજે સહાય થજો :
{{Block center|<poem>{{gap|4em}}હે ગુરુ! આજે સહાય થજો :
Line 251: Line 250:
જેમજેમ યત્ન કરૂં તેમતેમ તે અધિકઅધિક જકડાતી.</poem>}}
જેમજેમ યત્ન કરૂં તેમતેમ તે અધિકઅધિક જકડાતી.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘હૃદયકલ્લોલ’ (૧૯૨૭)નાં કર્તા ગં. સ્વ. કાશીબ્હેનને એક સ્ત્રીલેખક તરીકે સ્મરણ કરવા જેવાં છે. તેમનાં ૧૦૧ પદોમાં ‘સરળ લોકભાષા’ લખવાને યત્ન કરવાની કબૂલાત નોંધપાત્ર છે.
‘હૃદયકલ્લોલ’ (૧૯૨૭)નાં કર્તા '''ગં. સ્વ. કાશીબ્હેન'''ને એક સ્ત્રીલેખક તરીકે સ્મરણ કરવા જેવાં છે. તેમનાં ૧૦૧ પદોમાં ‘સરળ લોકભાષા’ લખવાને યત્ન કરવાની કબૂલાત નોંધપાત્ર છે.
અમથાલાલ (અમૃત) અને મણિલાલ (ચિંતામણિ) બે ભાઈઓનાં કાવ્યનો સંગ્રહ ‘અમૃતચિંતામણિ’ (૧૯૨૯) આપણને સારી હથોટીવાળાં ભજનો આપે છે. ક્યાંક રચનાનો પ્રસાદ દેખાઈ આવે છે.
'''અમથાલાલ''' (અમૃત) અને '''મણિલાલ''' (ચિંતામણિ) બે ભાઈઓનાં કાવ્યનો સંગ્રહ ‘અમૃતચિંતામણિ’ (૧૯૨૯) આપણને સારી હથોટીવાળાં ભજનો આપે છે. ક્યાંક રચનાનો પ્રસાદ દેખાઈ આવે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>લાગી લાગી હૃદય મહીં ચોટ, ..માલિક તારા નામની
{{Block center|<poem>લાગી લાગી હૃદય મહીં ચોટ, ..માલિક તારા નામની
Line 260: Line 259:
ઝુરે ભવસાગરની માંય.... કંથડ વિણ કામની...</poem>}}
ઝુરે ભવસાગરની માંય.... કંથડ વિણ કામની...</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઊંઝાના એક કવિ શોખીન ઊંઝાવાળાએ બહુચરાનાં થોડાંક પદોમાંx<ref>x બહુચરાભક્તિભાવ (૧૯૩૨)</ref> પ્રશસ્ય શક્તિ બતાવી છે. એમનું ‘ચુંદડી’ ગીત અર્વાચીન ઊર્મિકોમાં સ્થાન પામે તેવું છે :
'''ઊંઝાના એક કવિ શોખીન ઊંઝાવાળાએ''' બહુચરાનાં થોડાંક પદોમાંx<ref>x બહુચરાભક્તિભાવ (૧૯૩૨)</ref> પ્રશસ્ય શક્તિ બતાવી છે. એમનું ‘ચુંદડી’ ગીત અર્વાચીન ઊર્મિકોમાં સ્થાન પામે તેવું છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> રંગમાં ચુંદડી રાતી, બહુચરબાની, રંગમાં ચુંદડી રાતી.
{{Block center|<poem> રંગમાં ચુંદડી રાતી, બહુચરબાની, રંગમાં ચુંદડી રાતી.
Line 272: Line 271:
{{gap|3em}}ઊંઝાવાળું દિનરાતી. બહુ.</poem>}}
{{gap|3em}}ઊંઝાવાળું દિનરાતી. બહુ.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એ જ કવિના પડોશના પાટણના ભોમારામ હેંમારામનાં ભજનોમાં*<ref>* શ્રીભક્તિભોમ (૧૯૩૨)</ref> પણ બળ છે :
એ જ કવિના પડોશના પાટણના '''ભોમારામ હેંમારામ'''નાં ભજનોમાં*<ref>* શ્રીભક્તિભોમ (૧૯૩૨)</ref> પણ બળ છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>કોઈ રે બતાવે વૈદ્ય આંખના પળમાં ઉતારે પડોળ જી,
{{Block center|<poem>કોઈ રે બતાવે વૈદ્ય આંખના પળમાં ઉતારે પડોળ જી,
વારી રે જાવું જન જેહને દેખાડે હરની પરોળ જી.</poem>}}
વારી રે જાવું જન જેહને દેખાડે હરની પરોળ જી.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઇન્દુમતી હ. દેસાઈજીના ‘શ્રીકૃષ્ણમંજરી’ (૧૯૩૫)નાં પદોમાં પ્રસાદ છે, હળવાશ છે, પણ કળાની ચમક બહુ નથી. રૂઢ રીતિની ભાષા છતાં કેટલીકવાર હૃદયની આરત મધુર રૂપે વ્યક્ત થાય છે :
'''ઇન્દુમતી હ. દેસાઈજી'''ના ‘શ્રીકૃષ્ણમંજરી’ (૧૯૩૫)નાં પદોમાં પ્રસાદ છે, હળવાશ છે, પણ કળાની ચમક બહુ નથી. રૂઢ રીતિની ભાષા છતાં કેટલીકવાર હૃદયની આરત મધુર રૂપે વ્યક્ત થાય છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>દિન નાહિં જાત રૈના નહિ બીતત
{{Block center|<poem>દિન નાહિં જાત રૈના નહિ બીતત
Line 284: Line 283:
{{gap}}તુમ દિલકો ચુરનહાર.</poem>}}
{{gap}}તુમ દિલકો ચુરનહાર.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘શંકર’ મહારાજનાં ‘શ્રીકૃષ્ણ જન્મોત્સવ’ ‘ઈશ્વરના લાડીલા’ અને ‘પરમતત્ત્વવિલાસ’ ૧૯૩૯માં પ્રસિદ્ધ થયાં છે. કાવ્યોમાં પદબંધ સાદો છે, પણ કશી રસચમત્કૃતિ નથી. છેલ્લા પુસ્તકમાં શંકરાચાર્યનાં કેટલાંક જાણીતાં સ્તોત્રોના અનુવાદ છે તે પૂરતું તે નોંધપાત્ર છે, પણ અનુવાદમાં કશી ખાસ પ્રાસાદિકતા નથી આવી શકી.
'''‘શંકર’ મહારાજ'''નાં ‘શ્રીકૃષ્ણ જન્મોત્સવ’ ‘ઈશ્વરના લાડીલા’ અને ‘પરમતત્ત્વવિલાસ’ ૧૯૩૯માં પ્રસિદ્ધ થયાં છે. કાવ્યોમાં પદબંધ સાદો છે, પણ કશી રસચમત્કૃતિ નથી. છેલ્લા પુસ્તકમાં શંકરાચાર્યનાં કેટલાંક જાણીતાં સ્તોત્રોના અનુવાદ છે તે પૂરતું તે નોંધપાત્ર છે, પણ અનુવાદમાં કશી ખાસ પ્રાસાદિકતા નથી આવી શકી.
બ્હેન સરસ્વતીનું ‘શ્રી ભક્તિરસામૃત’ (૧૯૩૯) એક સુજ્ઞ લેખકની કૃતિ તરીકે નોંધપાત્ર બને છે.
'''બ્હેન સરસ્વતી'''નું ‘શ્રી ભક્તિરસામૃત’ (૧૯૩૯) એક સુજ્ઞ લેખકની કૃતિ તરીકે નોંધપાત્ર બને છે.
‘શ્રી બાલકૃષ્ણલીલામૃત’ (૧૯૩૯)માં ભગવાનદાસ ચુનીલાલ અને બીજા લેખકોએ ભાગવતમાંથી કૃષ્ણજીવનના વિવિધ પ્રસંગોને ધોળમાં ઉતાર્યા છે. પદબંધ સાફ અને પ્રાસાદિક છે, પણ કૃતિઓ બહુ લાંબી થઈ ગઈ છે. ધોળની રચના તરીકે આ પુસ્તકની રચના ખાસ નોંધપાત્ર છે.
'''‘શ્રી બાલકૃષ્ણલીલામૃત’''' (૧૯૩૯)માં '''ભગવાનદાસ ચુનીલાલ''' અને બીજા લેખકોએ ભાગવતમાંથી કૃષ્ણજીવનના વિવિધ પ્રસંગોને ધોળમાં ઉતાર્યા છે. પદબંધ સાફ અને પ્રાસાદિક છે, પણ કૃતિઓ બહુ લાંબી થઈ ગઈ છે. ધોળની રચના તરીકે આ પુસ્તકની રચના ખાસ નોંધપાત્ર છે.
ગુલાબભાઈ વશનજી દેસાઈના ‘ગુલાબગુચ્છ અને ગોવિંદ ગીતા’ (૧૯૩૯)માં જૂના ભક્તિજ્ઞાનના વિષયો સામાન્ય રીતે નિરૂપાયા છે. કર્તાએ સંસ્કૃત વૃત્તો સારા કૌશલથી વાપર્યા છે. તેમણે છેક અર્વાચીન જીવનની ભાવનાઓ ઉપર પણ ટીકા કરી છે. તેમાં તે કેટલીક વાર રૂઢિચુસ્ત માનસ બતાવે છે, છતાં તેમણે જે હિંમત બતાવી નિખાલસતાથી પોતાના વિચારો રજૂ કર્યાં છે તે ખરેખર પ્રશસ્ય છે. ‘વધુમતીઆ રાજનીતિને પરિણામે દેશેદેશ કાળ સ્વરૂપ સહસ્રાર્જુન થયા છે.’ ‘અગ્નિ, વરુણ, વાયુ વિગેરે દેવ હોય તો શૂદ્રજનના કેદી થઈ દળી ખાંડી પાણી ભરી વેઠ કેમ આપે?’ ‘વરાળયંત્રથી ગંભીર હાનિ’, ‘વિધવાઓએ સતી થવું, નાતરાં કરવાં નહીં’ વગેરે વિષયોનાં કાવ્યોનાં મથાળાં પરથી તેમના વિષયની કલ્પના આવશે.
'''ગુલાબભાઈ વશનજી દેસાઈ'''ના ‘ગુલાબગુચ્છ અને ગોવિંદ ગીતા’ (૧૯૩૯)માં જૂના ભક્તિજ્ઞાનના વિષયો સામાન્ય રીતે નિરૂપાયા છે. કર્તાએ સંસ્કૃત વૃત્તો સારા કૌશલથી વાપર્યા છે. તેમણે છેક અર્વાચીન જીવનની ભાવનાઓ ઉપર પણ ટીકા કરી છે. તેમાં તે કેટલીક વાર રૂઢિચુસ્ત માનસ બતાવે છે, છતાં તેમણે જે હિંમત બતાવી નિખાલસતાથી પોતાના વિચારો રજૂ કર્યાં છે તે ખરેખર પ્રશસ્ય છે. ‘વધુમતીઆ રાજનીતિને પરિણામે દેશેદેશ કાળ સ્વરૂપ સહસ્રાર્જુન થયા છે.’ ‘અગ્નિ, વરુણ, વાયુ વિગેરે દેવ હોય તો શૂદ્રજનના કેદી થઈ દળી ખાંડી પાણી ભરી વેઠ કેમ આપે?’ ‘વરાળયંત્રથી ગંભીર હાનિ’, ‘વિધવાઓએ સતી થવું, નાતરાં કરવાં નહીં’ વગેરે વિષયોનાં કાવ્યોનાં મથાળાં પરથી તેમના વિષયની કલ્પના આવશે.
તેમનાં ભજનોમાં કેટલીક વાર ચમત્કૃતિ ભરેલી રચનાઓ આવે છે; જેમ કે,
તેમનાં ભજનોમાં કેટલીક વાર ચમત્કૃતિ ભરેલી રચનાઓ આવે છે; જેમ કે,
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu