રાજેન્દ્ર પટેલની કવિતા/કબૂતર (૧, ૨, ૧૫, ૧૬): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 3: Line 3:


{{Block center|<poem>
{{Block center|<poem>
કબૂતર
{{gap}}કબૂતર
ગમે તેટલાં વાવાઝોડાંનેય વખોડતું નથી.
{{gap}}ગમે તેટલાં વાવાઝોડાંનેય વખોડતું નથી.
એ સરતાં પીંછાંથી
{{gap}}એ સરતાં પીંછાંથી
વાવાઝોડાના ઘા લૂછતું હોય છે.
{{gap}}વાવાઝોડાના ઘા લૂછતું હોય છે.
અને અસ્તવ્યસ્ત વ્યવસ્થાને પણ
{{gap}}અને અસ્તવ્યસ્ત વ્યવસ્થાને પણ
એક સોનેરી સપનું સમજી
{{gap}}એક સોનેરી સપનું સમજી
જીવતું હોય છે.
{{gap}}જીવતું હોય છે.
એને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ
{{gap}}એને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ
ફણગાવતાં હોય છે.
{{gap}}ફણગાવતાં હોય છે.
કારણ કે એ સ્વયં શાંત તરંગ હોય છે.
{{gap}}કારણ કે એ સ્વયં શાંત તરંગ હોય છે.
આવતી દરેક ક્ષણને
{{gap}}આવતી દરેક ક્ષણને
સરોવરની જેમ આવકારતું હોય છે.
{{gap}}સરોવરની જેમ આવકારતું હોય છે.
{{gap}}


કબૂતરે ક્યારેય બગાસું ખાધું નથી.
કબૂતરે ક્યારેય બગાસું ખાધું નથી.

Navigation menu