નારીસંપદા : ટૂંકી વાર્તા/એકલવાયો જીવ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|એકલવાયો જીવ|સૌદામિની મહેતા}}
{{Heading|એકલવાયો જીવ|સૌદામિની મહેતા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 31: Line 30:
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પ્રમાણે કાગળોની પરંપરા ચાલુ રહેતી હતી. બિચારા પેસ્તનજી માટે મારો જીવ બળતો હતો એટલે હું એમને હંમેશ કાગળ લખી આપતો હતો. પેસ્તનજી મારી પાસે કાગળ લખાવવા આવતા હતા, પણ એમના પર જે જવાબ આવતા હશે તે વંચાવવા કદી નહોતા આવતા. તેથી મને જરા નવાઈ લાગતી હતી. પણ પારકી પંચાત કોણ કરે, એમ ધારી એ વિષે હું એમને કંઈ પુછતો નહીં. થોડા દિવસ પછી પેસ્તનજી આવીને કહે કે, ‘આજે લખો કાગળ વ્હાલા ભાઈ પેસ્તનજીને.’ મેં કહ્યું, ‘શેઠ, એમ કેમ બને? તમને જ કાગળ લખવાનો?’  પેસ્તનજી જરા મૂંઝાઈ ગયા અને પછી સહેજ અકળાઈને બોલ્યા, ‘એ તો મારા કાકાના છોકરાનું નામ પણ પેસ્તનજી છે. અમારા પારસીઓમાં તો કાકા કાકાના છોકરાઓનાં એનાં એ નામ હોય છે.’  કોણ જાણે કેમ એણે આ વાત તરત ઉપજાવી કાઢેલી હોય એવું મને લાગ્યું. છતાં મેં એમના કહેવા પ્રમાણે એક લાંબો લચક કાગળ લખી આપ્યો, પેસ્તનજી કાગળના સરનામાં કદી મારી પાસે કરાવતા નહીં, અને તે વિષે હું પૂછપરછ કરતો નહીં. બે દિવસ પછી હું ઓફિસમાંથી પાછા આવતો હતો, ત્યારે અમારા ઘર પાસેની ‘કે. રૂસ્તમ’ની દવાની દુકાનમાં પેસ્તનજી બેઠા હતા અને ત્યાંના એક માણસ પાસે મેં લખી આપેલો પેસ્તનજી ઉપરનો કાગળ વંચાવતા હતા. તે વખતે તો હું ઘેર ચાલી ગયો. પણ કલાક પછી 'કે, રૂસ્તમ'ની દુકાનમાં જઈ પેલા સેલ્સમેનને મેં પૂછ્યું, “પેલા પેસ્તનજી કોનો કાગળ વંચાવતા હતા?" એ દુકાનવાળાએ કહ્યું, “અરે, વાત મૂકોને એ ડોસાની! એને કોઈ સગાંવ્હાલાં નથી; અમસ્તા તમારી પાસે ખોટા ખોટા કાગળો લખાવી સંતોષ માને છે. છેલ્લાં પાંચ વર્ષથી જુદા જુદા લોકો પાસે આવા કલ્પિત કાગળો લખાવે છે. એટલે હવે તો એ પોતે એમ ચોક્કસ માને છે કે બેંગ્લોરમાં એમનો છોકરો કેકી રહે છે અને કલકત્તામાં છોકરી ગુલ રહે છે.”
આ પ્રમાણે કાગળોની પરંપરા ચાલુ રહેતી હતી. બિચારા પેસ્તનજી માટે મારો જીવ બળતો હતો એટલે હું એમને હંમેશ કાગળ લખી આપતો હતો. પેસ્તનજી મારી પાસે કાગળ લખાવવા આવતા હતા, પણ એમના પર જે જવાબ આવતા હશે તે વંચાવવા કદી નહોતા આવતા. તેથી મને જરા નવાઈ લાગતી હતી. પણ પારકી પંચાત કોણ કરે, એમ ધારી એ વિષે હું એમને કંઈ પુછતો નહીં. થોડા દિવસ પછી પેસ્તનજી આવીને કહે કે, ‘આજે લખો કાગળ વ્હાલા ભાઈ પેસ્તનજીને.’ મેં કહ્યું, ‘શેઠ, એમ કેમ બને? તમને જ કાગળ લખવાનો?’  પેસ્તનજી જરા મૂંઝાઈ ગયા અને પછી સહેજ અકળાઈને બોલ્યા, ‘એ તો મારા કાકાના છોકરાનું નામ પણ પેસ્તનજી છે. અમારા પારસીઓમાં તો કાકા કાકાના છોકરાઓનાં એનાં એ નામ હોય છે.’  કોણ જાણે કેમ એણે આ વાત તરત ઉપજાવી કાઢેલી હોય એવું મને લાગ્યું. છતાં મેં એમના કહેવા પ્રમાણે એક લાંબો લચક કાગળ લખી આપ્યો, પેસ્તનજી કાગળના સરનામાં કદી મારી પાસે કરાવતા નહીં, અને તે વિષે હું પૂછપરછ કરતો નહીં. બે દિવસ પછી હું ઓફિસમાંથી પાછા આવતો હતો, ત્યારે અમારા ઘર પાસેની ‘કે. રૂસ્તમ’ની દવાની દુકાનમાં પેસ્તનજી બેઠા હતા અને ત્યાંના એક માણસ પાસે મેં લખી આપેલો પેસ્તનજી ઉપરનો કાગળ વંચાવતા હતા. તે વખતે તો હું ઘેર ચાલી ગયો. પણ કલાક પછી 'કે, રૂસ્તમ'ની દુકાનમાં જઈ પેલા સેલ્સમેનને મેં પૂછ્યું, “પેલા પેસ્તનજી કોનો કાગળ વંચાવતા હતા?" એ દુકાનવાળાએ કહ્યું, “અરે, વાત મૂકોને એ ડોસાની! એને કોઈ સગાંવ્હાલાં નથી; અમસ્તા તમારી પાસે ખોટા ખોટા કાગળો લખાવી સંતોષ માને છે. છેલ્લાં પાંચ વર્ષથી જુદા જુદા લોકો પાસે આવા કલ્પિત કાગળો લખાવે છે. એટલે હવે તો એ પોતે એમ ચોક્કસ માને છે કે બેંગ્લોરમાં એમનો છોકરો કેકી રહે છે અને કલકત્તામાં છોકરી ગુલ રહે છે.”
પેસ્તનજીની કરુણુ કથા સાંભળીને મને બહુ દુ:ખ થયું. ઘડપણમાં એકલવાયું જીવન કેવું કારમું લાગતું હશે એ વિચારથી મને ત્રાસ થયો.  માણસોથી ઊભરાતા મુંબઈ શહેરમાં, ગરીબ બિચારા પેસ્તનજીનું પોતાનું કહેવાય એવું કોઈ નહોતું. મુંબઈમાં અડોશીપડોશીને પણુ એકબીજાની ઝાઝી પરવા નથી હોતી. પેસ્તનજીને તો મુંબઈમાં શું પણ આખી દુનિયામાં પોતાનું આપ્તજન કોઈ ન હતું! કેવું ભયંકર એકલવાયાપણું લાગતું હશે?’
પેસ્તનજીની કરુણ કથા સાંભળીને મને બહુ દુ:ખ થયું. ઘડપણમાં એકલવાયું જીવન કેવું કારમું લાગતું હશે એ વિચારથી મને ત્રાસ થયો.  માણસોથી ઊભરાતા મુંબઈ શહેરમાં, ગરીબ બિચારા પેસ્તનજીનું પોતાનું કહેવાય એવું કોઈ નહોતું. મુંબઈમાં અડોશીપડોશીને પણ એકબીજાની ઝાઝી પરવા નથી હોતી. પેસ્તનજીને તો મુંબઈમાં શું પણ આખી દુનિયામાં પોતાનું આપ્તજન કોઈ ન હતું! કેવું ભયંકર એકલવાયાપણું લાગતું હશે?’
એક રાત્રે સીનેમા જોઈને ઘેર આવતો હતો ત્યારે, પેસ્તનજીને ઘેર ડોકિયું કરતો જાઉં, એમ ધારીને તેમના ઓરડામાં ગયો. બિચારા પેસ્તનજીને ખૂબ તાવ આવેલો હતો. અને એ તકીઆ તળે મેં લખેલા તેમ જ બીજા લોકો પાસે લખાવેલા કાગળો દબાવીને સૂતા હતા. મેં તેમની સાથે વાત કરવાને પ્રયાસ કર્યો. પણ એ તાવના ઘેનમાં કંઈ બરાબર બોલી શક્યા નહીં. તે આખી રાત હું તેમની પથારી પાસે બેસી રહ્યો. બીજે દિવસે એમની માંદગી વધી એટલે એમને હોસ્પિટલમાં લઈ જવાનો મેં વિચાર કર્યો. બધી તૈયારી થઈ ત્યારે પેસ્તનજીએ પોતાની એક પેટીમાંથી સરસ રેશમી રૂમાલ મારી પાસે કઢાવ્યો અને પેલા બધા કાગળો મારી પાસે એમાં બંધાવ્યા, અને હોસ્પિટલમાં સાથે લઈ લીધા. અને પછી મને કહ્યું, ‘જો હું મરી જાઉં તો આ કાગળનું પોટલું દરિયામાં નાંખી દેજો.’
એક રાત્રે સીનેમા જોઈને ઘેર આવતો હતો ત્યારે, પેસ્તનજીને ઘેર ડોકિયું કરતો જાઉં, એમ ધારીને તેમના ઓરડામાં ગયો. બિચારા પેસ્તનજીને ખૂબ તાવ આવેલો હતો. અને એ તકીઆ તળે મેં લખેલા તેમ જ બીજા લોકો પાસે લખાવેલા કાગળો દબાવીને સૂતા હતા. મેં તેમની સાથે વાત કરવાને પ્રયાસ કર્યો. પણ એ તાવના ઘેનમાં કંઈ બરાબર બોલી શક્યા નહીં. તે આખી રાત હું તેમની પથારી પાસે બેસી રહ્યો. બીજે દિવસે એમની માંદગી વધી એટલે એમને હોસ્પિટલમાં લઈ જવાનો મેં વિચાર કર્યો. બધી તૈયારી થઈ ત્યારે પેસ્તનજીએ પોતાની એક પેટીમાંથી સરસ રેશમી રૂમાલ મારી પાસે કઢાવ્યો અને પેલા બધા કાગળો મારી પાસે એમાં બંધાવ્યા, અને હોસ્પિટલમાં સાથે લઈ લીધા. અને પછી મને કહ્યું, ‘જો હું મરી જાઉં તો આ કાગળનું પોટલું દરિયામાં નાંખી દેજો.’
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 57: Line 56:
લખવાનો આરંભ લગભગ 1925 આસપાસ કર્યો છે એવું એમણે પ્રસ્તાવનામાં નોંધ્યું છે. એમની વાર્તાઓમાં બંગાળી પરિવેશ, પાત્રો આવ્યાં કરે છે. વાર્તાઓ અતિશય નબળી છે. અહીં લીધેલી ‘એકલવાયો જીવ’ વાર્તામાં પરિવેશ મુંબઈનો છે. પડોશના પેસ્તજી કાગળ લખાવવા આવે. કથાનાયક એમના દીકરા, દીકરી પર કાગળ લખી આપે. પેસ્તજી કાગળ વંચાવવા કદી નથી આવ્યા. કથાનાયકને કુતૂહલ થાય છે. એને ખબર પડે છે કે પેસ્તજીને કોઈ સગું છે જ નહીં. આ કાગળો લખાવવા એ એમના મનને બહેલાવવાના કારસા છે. મરતી વખતે પેસ્તજી બધા કાગળ પોટલીમાં બાંધી દરિયામાં પધરાવવાનું સોંપે છે. વૃદ્ધની વેદના વાર્તાનાયકની સાથે આપણને પણ સ્પર્શી જાય છે.
લખવાનો આરંભ લગભગ 1925 આસપાસ કર્યો છે એવું એમણે પ્રસ્તાવનામાં નોંધ્યું છે. એમની વાર્તાઓમાં બંગાળી પરિવેશ, પાત્રો આવ્યાં કરે છે. વાર્તાઓ અતિશય નબળી છે. અહીં લીધેલી ‘એકલવાયો જીવ’ વાર્તામાં પરિવેશ મુંબઈનો છે. પડોશના પેસ્તજી કાગળ લખાવવા આવે. કથાનાયક એમના દીકરા, દીકરી પર કાગળ લખી આપે. પેસ્તજી કાગળ વંચાવવા કદી નથી આવ્યા. કથાનાયકને કુતૂહલ થાય છે. એને ખબર પડે છે કે પેસ્તજીને કોઈ સગું છે જ નહીં. આ કાગળો લખાવવા એ એમના મનને બહેલાવવાના કારસા છે. મરતી વખતે પેસ્તજી બધા કાગળ પોટલીમાં બાંધી દરિયામાં પધરાવવાનું સોંપે છે. વૃદ્ધની વેદના વાર્તાનાયકની સાથે આપણને પણ સ્પર્શી જાય છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Poem2Close}}
 
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  વનમાળાની ડાયરીમાંથી કેટલાક ઉતારા
|previous =  વનમાળાની ડાયરીમાંથી કેટલાક ઉતારા
|next =  જો હું વાર્તાની નાયિકા હોત તો...
|next =  જો હું વાર્તાની નાયિકા હોત તો...
}}
}}

Navigation menu