કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૬. પાત્રો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 127: Line 127:
મૅરિન સ્ટ્રીટ, પડખેથી આંધળો પસાર થાય છે, એને જોઈને    ફેરિયો :
મૅરિન સ્ટ્રીટ, પડખેથી આંધળો પસાર થાય છે, એને જોઈને    ફેરિયો :
        આ આંધળો છે તે છતાં
:::::આ આંધળો છે તે છતાં
ફરતો ફરે છે બેપતા!
:::::ફરતો ફરે છે બેપતા!


ગિરગામ રોડ, પડખેથી ભિખારી પસાર થાય છે, એને સાંભળીને આંધળો :
ગિરગામ રોડ, પડખેથી ભિખારી પસાર થાય છે, એને સાંભળીને આંધળો :
        આ કોણ છે? જેની નજર તોફાન મચવે,
:::::આ કોણ છે? જેની નજર તોફાન મચવે,
ને હથેલીમાં રૂપાળું આ જગત નચવે!
:::::ને હથેલીમાં રૂપાળું આ જગત નચવે!


કોલાબા, પડખેથી વેશ્યા પસાર થાય છે, એને જોઈને ભિખારી :
કોલાબા, પડખેથી વેશ્યા પસાર થાય છે, એને જોઈને ભિખારી :
        અરે, આ દેહ પર છે કેટલી દોલત!
:::::અરે, આ દેહ પર છે કેટલી દોલત!
દસમા ભાગની મારી કને જો હોત ને તો આમ ના બોલત!
:::::દસમા ભાગની મારી કને જો હોત ને તો આમ ના બોલત!


ઍપોલો, પડખેથી પતિયો પસાર થાય છે, એને જોઈને વેશ્યા :
ઍપોલો, પડખેથી પતિયો પસાર થાય છે, એને જોઈને વેશ્યા :
        અહો, શી ખુશનસીબી! કોઈનીયે આંખ જ્યાં રોકાય ના,
:::::અહો, શી ખુશનસીબી! કોઈનીયે આંખ જ્યાં રોકાય ના,
છૂરી સમી ભોંકાય ના!
:::::છૂરી સમી ભોંકાય ના!


બોરીબંદર, પડખેથી કવિ પસાર થાય છે, એને જોઈને પતિયો :
બોરીબંદર, પડખેથી કવિ પસાર થાય છે, એને જોઈને પતિયો :
        વેશ્યા, ભિખારી, આંધળો ને ફેરિયો,
::::::વેશ્યા, ભિખારી, આંધળો ને ફેરિયો,
ક્‌હો, કેમ લાગે છે મને સૌ આ જનમનાં વેરીઓ?
::::::ક્‌હો, કેમ લાગે છે મને સૌ આ જનમનાં વેરીઓ?


મધરાત, એકાંતમાં એની કાવ્યપોથીમાં, કવિ :
મધરાત, એકાંતમાં એની કાવ્યપોથીમાં, કવિ :


બસ ચૂપ ર્‌હો, નહીં તો અહીંથી ચાલવા માંડો…
:::::::બસ ચૂપ ર્‌હો, નહીં તો અહીંથી ચાલવા માંડો…
 
 
 


</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૨૧-૨૨૫)}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૨૧-૨૨૫)}}
26,604

edits

Navigation menu