અસ્તિ/પ્રાસ્તાવિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પ્રાસ્તાવિક}}
{{Heading|પ્રાસ્તાવિક}}
<poem>
 
1962માં લખાયેલી… અને 1966માં પ્રકાશિત થયેલી ‘અસ્તિ’ની આ બીજી આવૃત્તિ છે.
1962માં લખાયેલી… અને 1966માં પ્રકાશિત થયેલી ‘અસ્તિ’ની આ બીજી આવૃત્તિ છે.


Line 37: Line 37:
ભગવાન તથાગત એક દિવસ… પોતાના શીષ્ય-સમુદાય સાથે ધુળીયા રસ્તા ઉપરથી પસાર થતા હતા. તેમની આગળ એક ઘેટાનું ટોળું જતું હતું. જેને જોઈને તથાગતે પોતાના શીષ્યોને કહેલું કે – ‘આ બધા ઘેટાઓ કોઈ યજ્ઞમાં સમીપ થવા માટે… કોઈ બરછટ હાથો વડે દોરાતા… ધકેલાતા… પોતાના હિસ્સાનું જીવ અને પોતાના હિસ્સાનું મૃત્યુ ઊંચકી આગળ આગળ વધી રહ્યા છે.”
ભગવાન તથાગત એક દિવસ… પોતાના શીષ્ય-સમુદાય સાથે ધુળીયા રસ્તા ઉપરથી પસાર થતા હતા. તેમની આગળ એક ઘેટાનું ટોળું જતું હતું. જેને જોઈને તથાગતે પોતાના શીષ્યોને કહેલું કે – ‘આ બધા ઘેટાઓ કોઈ યજ્ઞમાં સમીપ થવા માટે… કોઈ બરછટ હાથો વડે દોરાતા… ધકેલાતા… પોતાના હિસ્સાનું જીવ અને પોતાના હિસ્સાનું મૃત્યુ ઊંચકી આગળ આગળ વધી રહ્યા છે.”


આ સંદર્ભ અને આ ભૂમિકા સાથે મેં…
<poem>આ સંદર્ભ અને આ ભૂમિકા સાથે મેં…
કોઈ મહાકાલના યજ્ઞમાં સમીધ થવા મથતી…
કોઈ મહાકાલના યજ્ઞમાં સમીધ થવા મથતી…</poem>


મારામાંથી જ વહી રહેલી…
<poem>મારામાંથી જ વહી રહેલી…
મારી જ આવન-જાવનને…
મારી જ આવન-જાવનને…
મારી જ વેરણ-છેરણને…
મારી જ વેરણ-છેરણને…
Line 53: Line 53:
હું જ ઊભો છું.
હું જ ઊભો છું.
હું જ મને જોઈ રહ્યો છું.
હું જ મને જોઈ રહ્યો છું.
હું જ મારા હિસ્સાને વહી રહ્યો છું.
હું જ મારા હિસ્સાને વહી રહ્યો છું.</poem>


‘અસ્તિ’ને પહેલીવાર પ્રકાશિત કરવાથી માંડી બીજી આવૃત્તિ સુધી પથરાયેલા રોહિત વકીલ વગર ‘અસ્તિ’ ક્યારેય શક્ય બની જ ન હોત.
‘અસ્તિ’ને પહેલીવાર પ્રકાશિત કરવાથી માંડી બીજી આવૃત્તિ સુધી પથરાયેલા રોહિત વકીલ વગર ‘અસ્તિ’ ક્યારેય શક્ય બની જ ન હોત.
Line 63: Line 63:
શ્રીકાન્ત શાહ
શ્રીકાન્ત શાહ


એ/3 ભગવતીનગર,
<poem>એ/3 ભગવતીનગર,
પત્રકાર કોલોનીની સામે, નારણપુરા,
પત્રકાર કોલોનીની સામે, નારણપુરા,
અમદાવાદ-380 013
અમદાવાદ-380 013
ફોન: 27472282
ફોન: 27472282
9376104042
9376104042
4-7-2005
4-7-2005</poem>
</poem>
 




Navigation menu