અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાન્તનાં ખણ્ડકાવ્યો - તુલનાદૃષ્ટિએ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
'પૂર્વાલાપ'ની પ્રસ્તાવનામાં રામનારાયણ પાઠકે કાન્તનાં કાવ્યોમાં વ્યક્ત થતા કાન્તના દર્શન અંગે એવું વિધાન કર્યું છે કે ‘મહાવનમાં જે માત્ર ઝાડ જ જોઈ શકે તે ઝાડ જ જુએ છે, ટૂંકી નજરે પર્વત જુએ છે તે પથરા જ જુએ છે, પર્વતની ભવ્યતા અનુભવતો નથી. જે ટૂંકી નજરે દિરયો જુએ છે તે માત્ર પાણી જ જુએ છે, તે સાગરની વિશાલતા, ગહનતા, ભવ્યતા, નિરવધિ બલ સમજવાનો નથી.’ (પૃ. ૪૬ આવૃત્તિ : ૧૯૮૦ની) કાન્તનાં ખણ્ડકાવ્યોમાં વિધિવૈષમ્ય અને તજજન્ય કરુણની જે અભિવ્યક્તિ થઈ છે તેને અનુલક્ષીને રા. વિ.પાઠકે ઉપરોક્ત વિધાન કર્યું છે. તેની સાથે પૂરા સમ્મત થવા છતાં બીજો એક મુદ્દો એ પણ છે કે કોઈ એક જ સમાન ભાવ કે ધ્વનિ કે દર્શન તમામ ખણ્ડકાવ્યોમાં હોવા છતાં તે એકવિધતાનો ભોગ બને છે કે કેમ અને જો ન બનતાં હોય તો તેમણે દાખવેલી રચનારીતિની બહુવિધતા આપણા રસાસ્વાદનો મુખ્ય મુદ્દો બનવો જોઈએ કે કેમ તે પ્રશ્ન વિચારવાનો થાય. Singular motif plural expression આપણા રસનો – તપાસનો - વિષય બનવું જોઈએ. ખરું જોતાં કાન્તનાં ખણ્ડકાવ્યોમાં દર્શનની સમરૂપતા કરતાં વર્ણનની બહુરૂપતા જ નોંધપાત્ર બની છે. અભિવ્યક્તિનું વૈવિધ્ય હોવાથી જ કાન્તની રચનાઓ મૅનરિઝમનો ભોગ બનવામાંથી ઊગરી ગઈ છે. રચનારીતિના વૈવિધ્યનો ખ્યાલ ખણ્ડકાવ્યોના તુલનાત્મક અભ્યાસથી જ આવી શકશે.
‘પૂર્વાલાપ'ની પ્રસ્તાવનામાં રામનારાયણ પાઠકે કાન્તનાં કાવ્યોમાં વ્યક્ત થતા કાન્તના દર્શન અંગે એવું વિધાન કર્યું છે કે ‘મહાવનમાં જે માત્ર ઝાડ જ જોઈ શકે તે ઝાડ જ જુએ છે, ટૂંકી નજરે પર્વત જુએ છે તે પથરા જ જુએ છે, પર્વતની ભવ્યતા અનુભવતો નથી. જે ટૂંકી નજરે દિરયો જુએ છે તે માત્ર પાણી જ જુએ છે, તે સાગરની વિશાલતા, ગહનતા, ભવ્યતા, નિરવધિ બલ સમજવાનો નથી.’ (પૃ. ૪૬ આવૃત્તિ : ૧૯૮૦ની) કાન્તનાં ખણ્ડકાવ્યોમાં વિધિવૈષમ્ય અને તજજન્ય કરુણની જે અભિવ્યક્તિ થઈ છે તેને અનુલક્ષીને રા. વિ.પાઠકે ઉપરોક્ત વિધાન કર્યું છે. તેની સાથે પૂરા સમ્મત થવા છતાં બીજો એક મુદ્દો એ પણ છે કે કોઈ એક જ સમાન ભાવ કે ધ્વનિ કે દર્શન તમામ ખણ્ડકાવ્યોમાં હોવા છતાં તે એકવિધતાનો ભોગ બને છે કે કેમ અને જો ન બનતાં હોય તો તેમણે દાખવેલી રચનારીતિની બહુવિધતા આપણા રસાસ્વાદનો મુખ્ય મુદ્દો બનવો જોઈએ કે કેમ તે પ્રશ્ન વિચારવાનો થાય. Singular motif plural expression આપણા રસનો – તપાસનો - વિષય બનવું જોઈએ. ખરું જોતાં કાન્તનાં ખણ્ડકાવ્યોમાં દર્શનની સમરૂપતા કરતાં વર્ણનની બહુરૂપતા જ નોંધપાત્ર બની છે. અભિવ્યક્તિનું વૈવિધ્ય હોવાથી જ કાન્તની રચનાઓ મૅનરિઝમનો ભોગ બનવામાંથી ઊગરી ગઈ છે. રચનારીતિના વૈવિધ્યનો ખ્યાલ ખણ્ડકાવ્યોના તુલનાત્મક અભ્યાસથી જ આવી શકશે.
૧૮૮૭ના વર્ષમાં ‘રમા', 'કલ્પના અને કસ્તૂરીમૃગ’, ‘મૃગતૃષ્ણા’ અને ‘અતિજ્ઞાન' એ ચાર ખણ્ડકાવ્યો રચાયાં છે. ‘મૃગતૃષ્ણા' અને ‘કલ્પના અને કસ્તૂરીમૃગ’ બંનેમાં મૃગશાવકનાં પાત્રો માટે મરણ નિશ્ચિત છે પણ 'મૃગતૃષ્ણા'માં પ્રકૃતિ તટસ્થ છે. મધ્યાહુનનો બળબળતો તાપ મૃગશાવકને લાગે છે, કેમ કે તે અનુભવહીન, અબુધ છે જ્યારે રસિક, ચતુર દંપતીઓને એ પ્રકૃતિ કનડગત કરી શકતી નથી, કેમ કે તેઓ-
૧૮૮૭ના વર્ષમાં ‘રમા', 'કલ્પના અને કસ્તૂરીમૃગ’, ‘મૃગતૃષ્ણા’ અને ‘અતિજ્ઞાન' એ ચાર ખણ્ડકાવ્યો રચાયાં છે. ‘મૃગતૃષ્ણા' અને ‘કલ્પના અને કસ્તૂરીમૃગ’ બંનેમાં મૃગશાવકનાં પાત્રો માટે મરણ નિશ્ચિત છે પણ 'મૃગતૃષ્ણા'માં પ્રકૃતિ તટસ્થ છે. મધ્યાહુનનો બળબળતો તાપ મૃગશાવકને લાગે છે, કેમ કે તે અનુભવહીન, અબુધ છે જ્યારે રસિક, ચતુર દંપતીઓને એ પ્રકૃતિ કનડગત કરી શકતી નથી, કેમ કે તેઓ-
{{Poem2Close}}
{{Poem2Close}}