32,511
edits
No edit summary |
No edit summary |
||
| Line 38: | Line 38: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સ્હવાર છે | {{Block center|'''<poem>નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સ્હવાર છે | ||
આ બધું ઘોર અંધારું, હજી તો બહુ વાર છે. | આ બધું ઘોર અંધારું, હજી તો બહુ વાર છે.'''<ref>1. આ ઉપરાંત એક ઉદાહરણ 'રમા' ખંડકાવ્યનું છે. એના પ્રારંભની પંક્તિઓ કોઈ પણ મત્લએથી વિશેષ ચોટદાર છે <br>{{gap}}વ્યોમની જલતી ધારા જોરમાં પડતી હતી <br>{{gap}}ઢળી પલંગને પાયે, સુંદરી રડતી હતી. <br>અહીં 'હતી' રદીફ છે અને ઓગળેલા કાફિયાઓ : 'પડતી રડતી' છે.</ref></poem>}} | ||
<br>{{gap}}ઢળી પલંગને પાયે, સુંદરી રડતી હતી. <br> | |||
અહીં 'હતી' રદીફ છે અને ઓગળેલા કાફિયાઓ : 'પડતી રડતી' છે.</ref> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘સ્હવાર', ‘વાર' કાફિયા અને ‘છે’ એ રદીફ છે. અનુષ્ટુપનો ઉપયોગ એ પછી કાન્તની ગઝલને માફક આવે એવી લઢણશૈલી છે. વાતચીતનો લહેકો એમાં સ્પષ્ટ પ્રગટ થાય છે. | |||
આમ, ટૂંકમાં મત્લઅ અર્થાત્ કાવ્યની પ્રથમ બે પંક્તિઓ મહિમા કેવળ ગઝલમાં જ નથી; ગીતમાં તો ઠીક છેક ખંડકાવ્ય સુધી એ અકબંધ રહે છે. ક્યારેક ખોટા રદીફ કે કાફિયા પસંદ કરવાથી જેમ ગઝલ બગડે છે અથવા અકાવ્ય થાય, એવું જ ગીતમાં પણ છે. પ્રાસ-અંત્યાનુપ્રાસ અંગેની સભાનતા માત્ર ગઝલકારે જ અહીં, ગીત કવિએ પણ રાખવી જ રહી. દા.ત., દલપત પઢિયારનું ‘ઝીલણ ઝીલવાને’ જોઈએ : | આમ, ટૂંકમાં મત્લઅ અર્થાત્ કાવ્યની પ્રથમ બે પંક્તિઓ મહિમા કેવળ ગઝલમાં જ નથી; ગીતમાં તો ઠીક છેક ખંડકાવ્ય સુધી એ અકબંધ રહે છે. ક્યારેક ખોટા રદીફ કે કાફિયા પસંદ કરવાથી જેમ ગઝલ બગડે છે અથવા અકાવ્ય થાય, એવું જ ગીતમાં પણ છે. પ્રાસ-અંત્યાનુપ્રાસ અંગેની સભાનતા માત્ર ગઝલકારે જ અહીં, ગીત કવિએ પણ રાખવી જ રહી. દા.ત., દલપત પઢિયારનું ‘ઝીલણ ઝીલવાને’ જોઈએ : | ||