31,377
edits
No edit summary |
No edit summary |
||
| Line 18: | Line 18: | ||
કવિઓની દુનિયા જ્યાં - | કવિઓની દુનિયા જ્યાં - | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem>* નદીઓ હંમેશાં આનંદદાયી હોય છે. | <poem>'''* નદીઓ હંમેશાં આનંદદાયી હોય છે.''' | ||
* વૃક્ષો હંમેશાં ફળદાયી હોય છે. | '''* વૃક્ષો હંમેશાં ફળદાયી હોય છે.''' | ||
* મિત્રો હંમેશાં વફાદાર હોય છે.</poem> | '''* મિત્રો હંમેશાં વફાદાર હોય છે.'''</poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્લેટો કવિતાને વખોડે છે. જ્યારે એરિસ્ટોટલ કવિતાને વખાણે છે, તે પ્લેટોના અનુકરણ શબ્દના સ્થાને 'અનુસર્જન' કે 'પુનઃસર્જન' ‘નવસર્જન' એવા શબ્દપ્રયોગો કરે છે. તેમને મન કવિતા વાસ્તવ જગતનું સ્થૂળ અનુકરણ ન કરતાં પોતાની મૌલિક પ્રતિભા વડે તેનું નવનિર્માણ કરે છે. તેમાં કવિપ્રતિભાનો ઉન્મેષ ભળેલો હોય છે અને કવિનું ‘અંતરંગ દર્શન' હોય છે. | પ્લેટો કવિતાને વખોડે છે. જ્યારે એરિસ્ટોટલ કવિતાને વખાણે છે, તે પ્લેટોના અનુકરણ શબ્દના સ્થાને 'અનુસર્જન' કે 'પુનઃસર્જન' ‘નવસર્જન' એવા શબ્દપ્રયોગો કરે છે. તેમને મન કવિતા વાસ્તવ જગતનું સ્થૂળ અનુકરણ ન કરતાં પોતાની મૌલિક પ્રતિભા વડે તેનું નવનિર્માણ કરે છે. તેમાં કવિપ્રતિભાનો ઉન્મેષ ભળેલો હોય છે અને કવિનું ‘અંતરંગ દર્શન' હોય છે. | ||
| Line 26: | Line 26: | ||
એરિસ્ટોટલ ટ્રેજેડીના સંદર્ભમાં નાયકની વાત કરતાં લખે છે : ટ્રેજેડીનો નાયક ઉચ્ચ કુળનો રાજા કે રાજકુંવર હોય, સર્વગુણ સંપન્ન હોય પણ એકાદ અવગુણ પણ હોય જેના કારણે ટ્રેજેડી કરુણ પ્રગટ કરવામાં સફળ રહે છે. નાયકના આવા એકાદ અવગુણ કે ખામીને ગ્રીકમાં ‘હૅમશિયા’ તરીકે તથા અંગ્રેજીમાં ‘ટ્રેજિક ફ્લો’ તરીકે ઓળખવામાં આવે છે. આ સંદર્ભમાં કેટલાંક ઉદાહરણો તપાસીએ તો, | એરિસ્ટોટલ ટ્રેજેડીના સંદર્ભમાં નાયકની વાત કરતાં લખે છે : ટ્રેજેડીનો નાયક ઉચ્ચ કુળનો રાજા કે રાજકુંવર હોય, સર્વગુણ સંપન્ન હોય પણ એકાદ અવગુણ પણ હોય જેના કારણે ટ્રેજેડી કરુણ પ્રગટ કરવામાં સફળ રહે છે. નાયકના આવા એકાદ અવગુણ કે ખામીને ગ્રીકમાં ‘હૅમશિયા’ તરીકે તથા અંગ્રેજીમાં ‘ટ્રેજિક ફ્લો’ તરીકે ઓળખવામાં આવે છે. આ સંદર્ભમાં કેટલાંક ઉદાહરણો તપાસીએ તો, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem>• નળનો દમયન્તીનો ત્યાગ કરવો. | <poem>'''• નળનો દમયન્તીનો ત્યાગ કરવો.''' | ||
• રામનો સીતાનો ત્યાગ કરવો. | '''• રામનો સીતાનો ત્યાગ કરવો.''' | ||
• શકુંતલાનો અતિથિધર્મ ચૂકી જવો.</poem> | '''• શકુંતલાનો અતિથિધર્મ ચૂકી જવો.'''</poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગ્રીક ટ્રેજેડીમાં મોટા ભાગે નાયકની ભૂલ ન હોય પણ તે વિધિનિર્મિત હોય અને તેને તે દુઃખ ભોગવવું પડે તેવું વસ્તુ અને ચરિત્ર હોય છે. દા.ત., ‘સોફોક્લિસનું ઇડિયસ ધ કિંગ’ | ગ્રીક ટ્રેજેડીમાં મોટા ભાગે નાયકની ભૂલ ન હોય પણ તે વિધિનિર્મિત હોય અને તેને તે દુઃખ ભોગવવું પડે તેવું વસ્તુ અને ચરિત્ર હોય છે. દા.ત., ‘સોફોક્લિસનું ઇડિયસ ધ કિંગ’ | ||