અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ઊર્મિગીત : સ્વાયત્ત કાવ્યપ્રકાર: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 34: Line 34:
આમ ધ્રુવપંક્તિમાંથી ઊભું થતું સંવેદન જે લયમાં જન્મ પામે છે તેને સમાંતર અંતરા આવે છે. એ અંતરાના ભાવો પણ પેલા મૂળ સંવેદનને વધુ સુદઢ કરે છે. આખું ગીત એક જ સંવેદન ઉપર ઊભેલું હોય છે. પછીની બધી જ કડીઓ એ ધ્રુવપંક્તિને વફાદાર હોય છે અથવા ધ્રુવપંક્તિને ઉપકારક હોય છે. ગીતમાં સંગીતની જેમ કાવ્યત્વ સિદ્ધ થાય તો તે ઉત્તમ રચના બને છે.
આમ ધ્રુવપંક્તિમાંથી ઊભું થતું સંવેદન જે લયમાં જન્મ પામે છે તેને સમાંતર અંતરા આવે છે. એ અંતરાના ભાવો પણ પેલા મૂળ સંવેદનને વધુ સુદઢ કરે છે. આખું ગીત એક જ સંવેદન ઉપર ઊભેલું હોય છે. પછીની બધી જ કડીઓ એ ધ્રુવપંક્તિને વફાદાર હોય છે અથવા ધ્રુવપંક્તિને ઉપકારક હોય છે. ગીતમાં સંગીતની જેમ કાવ્યત્વ સિદ્ધ થાય તો તે ઉત્તમ રચના બને છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{hi|1,5em|(૧) ગીત ભણાવતી વખતે છાંદસકાવ્યની જેમ કેવળ પઠન કરવાનું નથી... ઉદ્ગાર નહિ, ઉદ્ગાનનો પણ મહિમા કરવાનો હોય છે.}}
{{hi|1.5em|(૧) ગીત ભણાવતી વખતે છાંદસકાવ્યની જેમ કેવળ પઠન કરવાનું નથી... ઉદ્ગાર નહિ, ઉદ્ગાનનો પણ મહિમા કરવાનો હોય છે.}}
{{hi|1,5em|(૨) ગીત ભણાવનારે ગીતનો લય શોધી કાઢીને એ લય -. કેડી ઉપર ગીતનું ઉદ્ગાન કરવાનું હોય છે.}}
{{hi|1.5em|(૨) ગીત ભણાવનારે ગીતનો લય શોધી કાઢીને એ લય -. કેડી ઉપર ગીતનું ઉદ્ગાન કરવાનું હોય છે.}}
{{hi|1,5em|(૩) ગીતના શબ્દોમાંથી અર્થવ્યંજકતા છૂટી પાડી એનો કાવ્યાર્થ પકડવો પડે છે. દ્વિકલથી અષ્ટકલ માત્રાનાં લયાવર્તનો ઓળખાવવાં. }}
{{hi|1.5em|(૩) ગીતના શબ્દોમાંથી અર્થવ્યંજકતા છૂટી પાડી એનો કાવ્યાર્થ પકડવો પડે છે. દ્વિકલથી અષ્ટકલ માત્રાનાં લયાવર્તનો ઓળખાવવાં. }}
{{hi|1,5em|(૪) ગીતના શબ્દોનું નાદદ્રવ્ય જે માધુર્ય રચે છે તે માણતાં શીખવવાનું હોય છે. }}
{{hi|1.5em|(૪) ગીતના શબ્દોનું નાદદ્રવ્ય જે માધુર્ય રચે છે તે માણતાં શીખવવાનું હોય છે. }}
{{hi|1,5em|(૫) ધ્રુવ પદ અને અંતરામાં લય પરસ્પર અનુવર્તી બનીને અલંકાર, પ્રતીક, કલ્પન દ્વારા જે ભાવનાં વિશિષ્ટો, વર્તુળો રચાય તે તારવવાનાં હોય છે.}}
{{hi|1.5em|(૫) ધ્રુવ પદ અને અંતરામાં લય પરસ્પર અનુવર્તી બનીને અલંકાર, પ્રતીક, કલ્પન દ્વારા જે ભાવનાં વિશિષ્ટો, વર્તુળો રચાય તે તારવવાનાં હોય છે.}}
{{hi|1,5em|(૬) ગીતને કાવ્યની દૃષ્ટિએ તપાસવાની એક રીત અને એમાં પ્રવેશેલા ગેય તત્ત્વની ઉપકારકતા સાથે એની અર્થવ્યંજનાને તપાસવાની બીજી રીત.}}
{{hi|1.5em|(૬) ગીતને કાવ્યની દૃષ્ટિએ તપાસવાની એક રીત અને એમાં પ્રવેશેલા ગેય તત્ત્વની ઉપકારકતા સાથે એની અર્થવ્યંજનાને તપાસવાની બીજી રીત.}}
{{hi|1,5em|(૭) ઉપરોક્ત બંને રીતોના સમન્વયથી ગીતસ્વરૂપનું ભાવવિશ્વ પામી શકાય છે.}}
{{hi|1.5em|(૭) ઉપરોક્ત બંને રીતોના સમન્વયથી ગીતસ્વરૂપનું ભાવવિશ્વ પામી શકાય છે.}}
{{hi|1,5em|(૮) ગીતની આબોહવા લોકહૈયાની નજીક હોઈ તેના શબ્દો પરિચિત અને નાદસૌંદર્ય પેદા કરનારા વધારે હોય છે તેની સ્પષ્ટતા કરવી જોઈએ.}}
{{hi|1.5em|(૮) ગીતની આબોહવા લોકહૈયાની નજીક હોઈ તેના શબ્દો પરિચિત અને નાદસૌંદર્ય પેદા કરનારા વધારે હોય છે તેની સ્પષ્ટતા કરવી જોઈએ.}}
{{hi|1,5em|(૯) ગીતમાં સાહજિકતા વધારે હોય છે તેથી એ શિષ્ટ કાવ્ય કરતાં વધુ લોકભોગ્ય બને છે.}}
{{hi|1.5em|(૯) ગીતમાં સાહજિકતા વધારે હોય છે તેથી એ શિષ્ટ કાવ્ય કરતાં વધુ લોકભોગ્ય બને છે.}}
{{hi|1.5em|(૧૦) ગીતનું ખરું કામ તો કાવ્યત્વ સિદ્ધ કરવાનું છે, તે યાદ રાખવું જોઈએ.}}
{{hi|1.5em|(૧૦) ગીતનું ખરું કામ તો કાવ્યત્વ સિદ્ધ કરવાનું છે, તે યાદ રાખવું જોઈએ.}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઊર્મિગીતના પ્રકાર તરીકે જોઈએ તો પ્રાર્થનાગીત, ઊર્મિગીત – પ્રણય મૃત્યુગીત કે ઋતુગીત પ્રસંગોચિત ગીતપરંપરાની ગીતરચનાઓ વગેરેને તપાસતાં એના પ્રકારો અને બાહ્ય લક્ષણો (આકારની દૃષ્ટિએ) આ પ્રમાણે જણાયાં છે -
ઊર્મિગીતના પ્રકાર તરીકે જોઈએ તો પ્રાર્થનાગીત, ઊર્મિગીત – પ્રણય મૃત્યુગીત કે ઋતુગીત પ્રસંગોચિત ગીતપરંપરાની ગીતરચનાઓ વગેરેને તપાસતાં એના પ્રકારો અને બાહ્ય લક્ષણો (આકારની દૃષ્ટિએ) આ પ્રમાણે જણાયાં છે -
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>(૧) ધ્રુવપંક્તિ એક જ હોય તેવું ગીત.
<poem>:(૧) ધ્રુવપંક્તિ એક જ હોય તેવું ગીત.
(૨) ધ્રુવપંક્તિ એકના માપની જ તમામ પંક્તિઓ હોય તેવાં ગીત.
:(૨) ધ્રુવપંક્તિ એકના માપની જ તમામ પંક્તિઓ હોય તેવાં ગીત.
(૩) અંતરાવાળાં ગીતો.
:(૩) અંતરાવાળાં ગીતો.
(૪) અંતરા વગરનાં ગીતો.
:(૪) અંતરા વગરનાં ગીતો.
(૫) ધ્રુવપંક્તિને પૂરક પોષક પંક્તિઓવાળાં ગીતો.
:(૫) ધ્રુવપંક્તિને પૂરક પોષક પંક્તિઓવાળાં ગીતો.
(૬) પ્રાસ અને પૂરકોવાળાં ગીતો.</poem>
:(૬) પ્રાસ અને પૂરકોવાળાં ગીતો.</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
ગીતની આંતરસમૃદ્ધિ પ્રગટાવતાં એનાં આંતરલક્ષણોની યાદી નીચે મુજબ છે :
ગીતની આંતરસમૃદ્ધિ પ્રગટાવતાં એનાં આંતરલક્ષણોની યાદી નીચે મુજબ છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>(૧) લય
<poem>:(૧) લય
(૨) ભાષા
:(૨) ભાષા
(૩) ઢાળ - રાગ
:(૩) ઢાળ - રાગ
(૪) રસકીય ક્ષમતા
:(૪) રસકીય ક્ષમતા
(૫) રાગીયતા-વિષય નિરૂપણરીતિ
:(૫) રાગીયતા-વિષય નિરૂપણરીતિ
(૬) સંગીત અને કાવ્યનાં તત્ત્વો
:(૬) સંગીત અને કાવ્યનાં તત્ત્વો
(૭) ઊર્મિ - વિચારનું પ્રવાહીપણું</poem>
:(૭) ઊર્મિ - વિચારનું પ્રવાહીપણું</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
ટૂંકમાં ગીત મુખ્યત્વે ઊર્મિભાવ પ્રગટાવે છે. એ ભાવને કયે છેડેથી પામવો તેનો વિકાસ કેવો થયો તે સમજવું એમાં આવતા શબ્દ, સૂર અર્થનાં વલયો એની ક્ષમતાને ચકાસવી એ બધું સંકુલ છે, છતાં આ પ્રક્રિયા ગીતમાં થતી હોય છે. આ રીતે ગીત સ્વતંત્ર કાવ્યપ્રકાર બને છે.
ટૂંકમાં ગીત મુખ્યત્વે ઊર્મિભાવ પ્રગટાવે છે. એ ભાવને કયે છેડેથી પામવો તેનો વિકાસ કેવો થયો તે સમજવું એમાં આવતા શબ્દ, સૂર અર્થનાં વલયો એની ક્ષમતાને ચકાસવી એ બધું સંકુલ છે, છતાં આ પ્રક્રિયા ગીતમાં થતી હોય છે. આ રીતે ગીત સ્વતંત્ર કાવ્યપ્રકાર બને છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|(‘અધીત : ચાલીસ')}}
{{right|(‘અધીત : ચાલીસ')}}<br>
{{center|❖}}
{{center|❖}}
{{HeaderNav2
{{HeaderNav2