32,579
edits
(+1) |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|૪. ‘ચક્રવાકમિથુન' / કાન્ત|વ્રજલાલ દવે}} | {{Heading|૪. ‘ચક્રવાકમિથુન' / કાન્ત|વ્રજલાલ દવે}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘ચક્રવાકમિથુન' પંખીઓનું કાવ્ય છે. પંખીઓ આપણા કરતાં જુદાં છે. પણ અહીં પંખીઓ છે તેમાં માણસને લગતી કંઈક વાત છે. આખા કાવ્યમાં પંખીઓની જ વાત છે. પણ એક સંવાદ આવે છે ત્યાં આપણને લાગે છે કે તેમાં માણસ અંગેની વાત છે. એક પંખી કહે છે કે આ વનપ્રદેશનો હું માલિક છું. | |||
આ કાવ્યને વિદ્યાર્થીઓ સુધી લઈ જવાનું હોય તો તેના કેટલા એકમો છે તે વિચારી લેવું જોઈએ. સૌપ્રથમ તો કાવ્યમાંની કથા કહી દેવી જોઈએ : બે ભોળા હૃદયવાળાં પંખીઓ જુદાં પડે, વિરહ ભોગવે, રાત્રિ માટે છૂટાં પડે, નદી તટે આવ્યાં ત્યારે ભયથી પીડાયેલાં બે પંખીઓનું ચિત્ર એ એક એકમ પંખીઓ એક રાત્રિ માટે કેમ છૂટાં ન પડી શક્યાં એ ગદ્ય ન લાગે તે રીતે કાન્તે લખ્યું છે. ‘પ્રણયની પણ તૃપ્તિ થતી નથી. એટલે કે સાયુજ્ય, સહચર્ય, અખંડતા. આ એક, હૃદયની ઉષ્મા ને તીવ્રતામાંથી આવેલું વચન છે. આ એક સ્થિતિ છે. પરિચય પછીની મનની આ ગતિમયતા છે. એ ગતિમયતામાં કવિએ આ બે પંખીઓને મૂક્યાં છે. પછી સંધ્યાના સમયનું ચિત્ર આપ્યું છે. શરૂઆતમાં દૂર દેખાતા પહાડ જે વિસ્તરેલા છે તે વૃક્ષની શાખાઓની જેમ વિસ્તરેલા છે, એમાં કંઈક અમંગલનું સૂચન છે. | આ કાવ્યને વિદ્યાર્થીઓ સુધી લઈ જવાનું હોય તો તેના કેટલા એકમો છે તે વિચારી લેવું જોઈએ. સૌપ્રથમ તો કાવ્યમાંની કથા કહી દેવી જોઈએ : બે ભોળા હૃદયવાળાં પંખીઓ જુદાં પડે, વિરહ ભોગવે, રાત્રિ માટે છૂટાં પડે, નદી તટે આવ્યાં ત્યારે ભયથી પીડાયેલાં બે પંખીઓનું ચિત્ર એ એક એકમ પંખીઓ એક રાત્રિ માટે કેમ છૂટાં ન પડી શક્યાં એ ગદ્ય ન લાગે તે રીતે કાન્તે લખ્યું છે. ‘પ્રણયની પણ તૃપ્તિ થતી નથી. એટલે કે સાયુજ્ય, સહચર્ય, અખંડતા. આ એક, હૃદયની ઉષ્મા ને તીવ્રતામાંથી આવેલું વચન છે. આ એક સ્થિતિ છે. પરિચય પછીની મનની આ ગતિમયતા છે. એ ગતિમયતામાં કવિએ આ બે પંખીઓને મૂક્યાં છે. પછી સંધ્યાના સમયનું ચિત્ર આપ્યું છે. શરૂઆતમાં દૂર દેખાતા પહાડ જે વિસ્તરેલા છે તે વૃક્ષની શાખાઓની જેમ વિસ્તરેલા છે, એમાં કંઈક અમંગલનું સૂચન છે. | ||
કાન્ત એવા કવિ છે કે જે નગદ કલ્પનાચિત્રોમાં માને છે. અહીં પંખીઓની જે ચેષ્ટાઓ છે - જે અનુભાવો છે - તે એટલી બધી સહજ છે કે સ્પર્શને કાવ્યમય બનાવવાની શક્તિ દર્શાવે છે. સ્થૂલ સ્પર્શની પ્રતીતિ થતી નથી. આ એક પ્રકારની રાગીયતા છે. બે પંખીઓ પછી મોહનિદ્રામાંથી જાગે છે, તેમાં કવિતાનો વળાંક છે. સાંજ નજીક આવી ગઈ છે તેનો ખ્યાલ પંખીઓને આવી ગયો છે. રસવિહીન વાદળી પણ એમને દેખાવા લાગી. પંખીઓને સૂર્યનાં કિરણો દેખાયાં ત્યાં બેઠાં. આ બધામાં રેસ્ટલેસનેસ-વ્યાકુળતા દેખાય છે. પંખીઓ ટળવળે છે. પ્રકૃતિનાં તત્ત્વો કવિએ અહીં મૂક્યાં છે. ‘ઉભય એક થયાં' અને ‘એક થવા મથે’ એ બે વચ્ચે કેટલું બધું અંતર છે! પ્રકૃતિનાં જે જુદાં, જુદાં દૃશ્યો છે તે જબરદસ્ત ઉત્પ્રેક્ષાઓ છે. કાન્તમાં આ જે છે તે એ સમયના કવિઓમાં નથી. નથી તો કાન્ત જેવી પદાવલિ કે નથી તેના જેવાં શબ્દચિત્રો. | કાન્ત એવા કવિ છે કે જે નગદ કલ્પનાચિત્રોમાં માને છે. અહીં પંખીઓની જે ચેષ્ટાઓ છે - જે અનુભાવો છે - તે એટલી બધી સહજ છે કે સ્પર્શને કાવ્યમય બનાવવાની શક્તિ દર્શાવે છે. સ્થૂલ સ્પર્શની પ્રતીતિ થતી નથી. આ એક પ્રકારની રાગીયતા છે. બે પંખીઓ પછી મોહનિદ્રામાંથી જાગે છે, તેમાં કવિતાનો વળાંક છે. સાંજ નજીક આવી ગઈ છે તેનો ખ્યાલ પંખીઓને આવી ગયો છે. રસવિહીન વાદળી પણ એમને દેખાવા લાગી. પંખીઓને સૂર્યનાં કિરણો દેખાયાં ત્યાં બેઠાં. આ બધામાં રેસ્ટલેસનેસ-વ્યાકુળતા દેખાય છે. પંખીઓ ટળવળે છે. પ્રકૃતિનાં તત્ત્વો કવિએ અહીં મૂક્યાં છે. ‘ઉભય એક થયાં' અને ‘એક થવા મથે’ એ બે વચ્ચે કેટલું બધું અંતર છે! પ્રકૃતિનાં જે જુદાં, જુદાં દૃશ્યો છે તે જબરદસ્ત ઉત્પ્રેક્ષાઓ છે. કાન્તમાં આ જે છે તે એ સમયના કવિઓમાં નથી. નથી તો કાન્ત જેવી પદાવલિ કે નથી તેના જેવાં શબ્દચિત્રો. | ||