કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/કવિ અને કવિતાઃ નિરંજન ભગત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 18: Line 18:
         મરણોત્તર પ્રકાશિત ‘બૃહદ છંદોલય’ (સંવર્ધિત આવૃત્તિઃ ૨૦૧૮)માં નિરંજન ભગતના ‘છંદોલય’ (૧૯૪૯), ‘કિન્નરી’ (૧૯૫૦), ‘અલ્પવિરામ’ (૧૯૫૪), ‘પ્રવાલદ્વીપ’ (૧૯૪૬-૧૯૫૬), ‘છંદોલય’ (સંકલિત, ૧૯૫૭), ‘૩૩ કાવ્યો’ (૧૯૫૮), ‘પુનશ્ચ’ (૨૦૦૭), ‘૮૬મે’ (૨૦૧૨) તથા ત્યારબાદ રચાયેલાં અંતિમ કાવ્યોનો સમાવેશ કરાયો છે.
         મરણોત્તર પ્રકાશિત ‘બૃહદ છંદોલય’ (સંવર્ધિત આવૃત્તિઃ ૨૦૧૮)માં નિરંજન ભગતના ‘છંદોલય’ (૧૯૪૯), ‘કિન્નરી’ (૧૯૫૦), ‘અલ્પવિરામ’ (૧૯૫૪), ‘પ્રવાલદ્વીપ’ (૧૯૪૬-૧૯૫૬), ‘છંદોલય’ (સંકલિત, ૧૯૫૭), ‘૩૩ કાવ્યો’ (૧૯૫૮), ‘પુનશ્ચ’ (૨૦૦૭), ‘૮૬મે’ (૨૦૧૨) તથા ત્યારબાદ રચાયેલાં અંતિમ કાવ્યોનો સમાવેશ કરાયો છે.


                                                                                    '''૨'''
                                                                                  '''૨'''


         નિરંજન ભગતને ‘છંદોલય’નો અદ્ભુત વારસો ‘જીન્સ’ થકી, પરિવાર તથા આસપાસના ભક્તિમય પરિવેશમાંથી સાંપડ્યો છે. ‘ભગત’દાદાના પટારામાં પડેલાં મંજીરાં, કરતાલ ને કાંસીજોડા પર નાનકડો નિરંજન હાથ અજમાવતો. દાદીમા જેકોરબા રોજ રાતે હીંચકે બેસીને નિરંજનને ખોળામાં સુવાડીને આખ્યાનો ગાતાં. દોશીવાડાની પોળમાં સાચોરાના ખાંચામાં બાપદાદાનું ઘર. ત્યાં પાસેના ખાંચામાં મોટું વૈષ્ણવમંદિર. એમાં તેઓ સાતતાળી ને સંતાકૂકડી રમતા ને રાજભોગની પત્રાળી જમતા. રોજેરોજ એ વૈષ્ણવમંદિરમાં થતાં ભજનકીર્તન, હવેલી-સંગીત, રોજરોજનાં દર્શનો, ઋતુએ ઋતુનાં ઉત્સવો, અબીલ-ગુલાલનાં રંગ-ઉમંગો ને અત્તરની માદક સુગંધ, ઘીથી મઘમઘ ખાસાપુરી અને સાકરથી રસબસ ઠોરનો સ્વાદ — આ બધું જાણે-અજાણે એમની ચેતનામાં ઊંડે ઊતરતું જતું, લલિત લયસ્વરો એમની કર્ણચેતનામાં રોપાતા જતા. કહો કે નાનપણથી જ એમની ચેતનામાં ‘છંદોલય’ આકાર ધારણ કરતો જતો.
         નિરંજન ભગતને ‘છંદોલય’નો અદ્ભુત વારસો ‘જીન્સ’ થકી, પરિવાર તથા આસપાસના ભક્તિમય પરિવેશમાંથી સાંપડ્યો છે. ‘ભગત’દાદાના પટારામાં પડેલાં મંજીરાં, કરતાલ ને કાંસીજોડા પર નાનકડો નિરંજન હાથ અજમાવતો. દાદીમા જેકોરબા રોજ રાતે હીંચકે બેસીને નિરંજનને ખોળામાં સુવાડીને આખ્યાનો ગાતાં. દોશીવાડાની પોળમાં સાચોરાના ખાંચામાં બાપદાદાનું ઘર. ત્યાં પાસેના ખાંચામાં મોટું વૈષ્ણવમંદિર. એમાં તેઓ સાતતાળી ને સંતાકૂકડી રમતા ને રાજભોગની પત્રાળી જમતા. રોજેરોજ એ વૈષ્ણવમંદિરમાં થતાં ભજનકીર્તન, હવેલી-સંગીત, રોજરોજનાં દર્શનો, ઋતુએ ઋતુનાં ઉત્સવો, અબીલ-ગુલાલનાં રંગ-ઉમંગો ને અત્તરની માદક સુગંધ, ઘીથી મઘમઘ ખાસાપુરી અને સાકરથી રસબસ ઠોરનો સ્વાદ — આ બધું જાણે-અજાણે એમની ચેતનામાં ઊંડે ઊતરતું જતું, લલિત લયસ્વરો એમની કર્ણચેતનામાં રોપાતા જતા. કહો કે નાનપણથી જ એમની ચેતનામાં ‘છંદોલય’ આકાર ધારણ કરતો જતો.
Line 36: Line 36:
         આમ નિરંજન ભગતની ભાવકચેતના અને સર્જકચેતના સમૃદ્ધ થતી ગઈ.
         આમ નિરંજન ભગતની ભાવકચેતના અને સર્જકચેતના સમૃદ્ધ થતી ગઈ.


                                                                                        '''૩'''
                                                                                  '''૩'''


         નિરંજન ભગતનો કવિસ્વર એમના પુરોગામી તથા સમકાલીન કવિઓ કરતાં અલગ પડે છે. એમના ‘કવિસ્વર’માં સૌંદર્યબોધના બદલે ‘આધુનિકતા’નો રણકો વધારે પ્રગટ થાય છે, તથા આધુનિકતા અને નગરકાવ્યોને અનુરૂપ આગવી કાવ્યબાની પણ ઊઘડતી જોવા મળે છે. નિરંજન ભગત અગાઉ, કાવ્યમાં આવાં શબ્દો આવી શકે કે આવીય કાવ્યબાની હોઈ શકે એની કલ્પનાય કોઈ કવિએ કે વિવેચકે નહીં કરી હોય... જેમ કે —
         નિરંજન ભગતનો કવિસ્વર એમના પુરોગામી તથા સમકાલીન કવિઓ કરતાં અલગ પડે છે. એમના ‘કવિસ્વર’માં સૌંદર્યબોધના બદલે ‘આધુનિકતા’નો રણકો વધારે પ્રગટ થાય છે, તથા આધુનિકતા અને નગરકાવ્યોને અનુરૂપ આગવી કાવ્યબાની પણ ઊઘડતી જોવા મળે છે. નિરંજન ભગત અગાઉ, કાવ્યમાં આવાં શબ્દો આવી શકે કે આવીય કાવ્યબાની હોઈ શકે એની કલ્પનાય કોઈ કવિએ કે વિવેચકે નહીં કરી હોય... જેમ કે —
26,604

edits