સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/વિધુરવિરહના કાવ્યબીજનું રચનાકર્મ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
(+1)
Line 10: Line 10:
દુહા જેવા ટૂંકા કદના કવિતાપ્રકારમાં ભાવસંકુલતાની મુદ્રાઓના પ્રકટીકરણની શક્યતા પાંખી રહેવાની. આમ છતાં તરલતા, સઘનતા ને લાઘવના ગુણો વડે કથન/વર્ણન વા કલ્પન/ધ્વનનના વ્યાપારો દ્વારા, દુહો પણ અભિવ્યક્તિનો ચમત્કાર ક્યારેક સર્જી જતો હોય છે.
દુહા જેવા ટૂંકા કદના કવિતાપ્રકારમાં ભાવસંકુલતાની મુદ્રાઓના પ્રકટીકરણની શક્યતા પાંખી રહેવાની. આમ છતાં તરલતા, સઘનતા ને લાઘવના ગુણો વડે કથન/વર્ણન વા કલ્પન/ધ્વનનના વ્યાપારો દ્વારા, દુહો પણ અભિવ્યક્તિનો ચમત્કાર ક્યારેક સર્જી જતો હોય છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>“ડુંગર ઉપર દવ બળે, ખનખન ઝરે અંગાર
{{Block center|'''<poem>“ડુંગર ઉપર દવ બળે, ખનખન ઝરે અંગાર
જાકી હેડી હલ ગઈ, વાકા બૂરા હવાલ.૧<ref>૧. જુઓ: ‘સોરઠી દુહા સંગ્રહ' સં.: શ્રી કાંતિલાલ શ્રીધરાણી, ૮૮; પ્રકાશન, સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ, આવૃત્તિ બીજી, ૧૯૫૬</ref></poem>}}
જાકી હેડી હલ ગઈ, વાકા બૂરા હવાલ.૧<ref>૧. જુઓ: ‘સોરઠી દુહા સંગ્રહ' સં.: શ્રી કાંતિલાલ શ્રીધરાણી, ૮૮; પ્રકાશન, સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ, આવૃત્તિ બીજી, ૧૯૫૬</ref></poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રથમ નજરે તો ઉપલા દુહાનાં બંને ચરણો નકરાં કથનાત્મક વિધાન (narrative statements) રૂપ દેખાશે. વળી એ બંને વચ્ચે યોગ્યતાની સાંકળનો અભાવ હોવાને કારણે પહેલા ચરણના અનુસંધાનમાં બીજું ચરણ સર્વથા આગંતુક લાગશે. આ કારણે એમાં કશું કાવ્યત્વ હોય એમ મનમાં વસશે પણ નહિ. પરંતુ જરાક ઝીણવટથી ઊંડે જોતાં ચરણોનો ઉભય-અન્વય અને એમાંથી નીપજતો કાવ્યાનુબંધ  માલુમ પડ્યા વગર નહિ રહે.
પ્રથમ નજરે તો ઉપલા દુહાનાં બંને ચરણો નકરાં કથનાત્મક વિધાન (narrative statements) રૂપ દેખાશે. વળી એ બંને વચ્ચે યોગ્યતાની સાંકળનો અભાવ હોવાને કારણે પહેલા ચરણના અનુસંધાનમાં બીજું ચરણ સર્વથા આગંતુક લાગશે. આ કારણે એમાં કશું કાવ્યત્વ હોય એમ મનમાં વસશે પણ નહિ. પરંતુ જરાક ઝીણવટથી ઊંડે જોતાં ચરણોનો ઉભય-અન્વય અને એમાંથી નીપજતો કાવ્યાનુબંધ  માલુમ પડ્યા વગર નહિ રહે.
Line 27: Line 27:
(અ) આખ્યાતિક-ચરણાંતની ગદ્યાળુતા : આરંભ/અંતની પુનરાવર્તિત ધ્રુવપદ- કુડીને બાદ કરતાં, વચ્ચેની પાંચેય કડીની ચરણાંત યોજના આ પ્રકારની છે...
(અ) આખ્યાતિક-ચરણાંતની ગદ્યાળુતા : આરંભ/અંતની પુનરાવર્તિત ધ્રુવપદ- કુડીને બાદ કરતાં, વચ્ચેની પાંચેય કડીની ચરણાંત યોજના આ પ્રકારની છે...
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>૧/૧ ‘હતું'; ૧/૨ ‘હતું', ૧/૩ ‘હતું',  
{{Block center|'''<poem>૧/૧ ‘હતું'; ૧/૨ ‘હતું', ૧/૩ ‘હતું',  
૨/૧ તણી ૨/૨ ‘ઘણી’, ૨/૩ ‘ચણી',
૨/૧ તણી ૨/૨ ‘ઘણી’, ૨/૩ ‘ચણી',
૩/૧ “લહું”, ૩/૨ ‘કહું', ૩/૩ ‘રહું',
૩/૧ “લહું”, ૩/૨ ‘કહું', ૩/૩ ‘રહું',
  ૪/૧ ‘હતી’, ૪/૨ ‘હતી', ૪/૩ ‘હતી',
  ૪/૧ ‘હતી’, ૪/૨ ‘હતી', ૪/૩ ‘હતી',
૫/૧ ‘થયો’, ૫/૨ ‘થયો', ૫/૩ ‘થયો’</poem>}}
૫/૧ ‘થયો’, ૫/૨ ‘થયો', ૫/૩ ‘થયો’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બીજી કડીનો અપવાદ કરતાં, તમામ કડીઓના પ્રત્યેક ચરણની ઘટના કર્તા/કર્મ, →ક્રિયાપૂરક→ક્રિયાપદ - સ્વરૂપની છે. આખ્યાતિક ચરણાંતયોજના કાવ્યત્વનો સર્વથા અપકર્ષ જ કરે એવું સાર્વત્રિકપણે ભલે ન હોય, તો પણ એનો અતિરેક કૃતિની ભાષારચનાને નકરા ગદ્યાળુપણાનો પ્રાસ લગાડયા વિના ન રહે. અહીં તો વળી, ત્રીજી કડીમાંના આખ્યાતરૂપોનાં વૈવિધ્યને બાદ કરતાં, પહેલી, ચોથી અને પાંચમી કડીનાં તો ત્રણેય ચરણોમાં ‘હતું' ‘હતી' ને ‘થયો' - એવાં આખ્યાતરૂપો અનુક્રમે આવર્તિત થતાં રહે છે. આ થીંગડાં શા માટે ? રદીફની આમન્યા જાળવવા માટે સ્તો ! આ સ્થિતિમાં કૃતિની ભાવઘટના સપાટ વિધાનોમાં જ વીધરાતી રહી છે. કાવ્યવિધાનોની આ પ્રકારની ભાત(pattern)નું અનુસરણ, કૃતિના વાગ્લયમાં શુષ્ક ને અવરોહાત્મક એકતાનતા દ્વારા લયવ્યંજનાની સંભાવનાઆનો સમૂળગો છેદ ઊડાડી દે છે.
બીજી કડીનો અપવાદ કરતાં, તમામ કડીઓના પ્રત્યેક ચરણની ઘટના કર્તા/કર્મ, →ક્રિયાપૂરક→ક્રિયાપદ - સ્વરૂપની છે. આખ્યાતિક ચરણાંતયોજના કાવ્યત્વનો સર્વથા અપકર્ષ જ કરે એવું સાર્વત્રિકપણે ભલે ન હોય, તો પણ એનો અતિરેક કૃતિની ભાષારચનાને નકરા ગદ્યાળુપણાનો પ્રાસ લગાડયા વિના ન રહે. અહીં તો વળી, ત્રીજી કડીમાંના આખ્યાતરૂપોનાં વૈવિધ્યને બાદ કરતાં, પહેલી, ચોથી અને પાંચમી કડીનાં તો ત્રણેય ચરણોમાં ‘હતું' ‘હતી' ને ‘થયો' - એવાં આખ્યાતરૂપો અનુક્રમે આવર્તિત થતાં રહે છે. આ થીંગડાં શા માટે ? રદીફની આમન્યા જાળવવા માટે સ્તો ! આ સ્થિતિમાં કૃતિની ભાવઘટના સપાટ વિધાનોમાં જ વીધરાતી રહી છે. કાવ્યવિધાનોની આ પ્રકારની ભાત(pattern)નું અનુસરણ, કૃતિના વાગ્લયમાં શુષ્ક ને અવરોહાત્મક એકતાનતા દ્વારા લયવ્યંજનાની સંભાવનાઆનો સમૂળગો છેદ ઊડાડી દે છે.

Navigation menu