સાહિત્યિક તથ્યોની માવજત/મધ્યકાલીન સાહિત્યકૃતિનું સંપાદન : ત્રણ પગલાંની સંશોધનયાત્રા: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 16: Line 16:
આનો ઉપાય શો? સામાન્ય રીતે સંદર્ભ આપણી મદદે આવતો હોય છે. ‘પ’ નહીં પણ ‘ય’ જ, ‘લ’ નહીં પણ ‘ભ’ જ સંદર્ભ’માં બેસે, તો આપણો માર્ગ સરળ થઈ જાય છે. પણ પરિસ્થિતિ હંમેશાં આટલી ચોખ્ખી નથી હોતી. સંદર્ભ ખોટા વાચનને અવરોધક ન બને, આપણે ભળતો અર્થ બેસાડી શકીએ એવું પણ હોય. દાખલા તરીકે, રાજકીર્તિકૃત ‘આરામશોભારાસ’માં એક કડી પહેલાં આમ વંચાઈ :
આનો ઉપાય શો? સામાન્ય રીતે સંદર્ભ આપણી મદદે આવતો હોય છે. ‘પ’ નહીં પણ ‘ય’ જ, ‘લ’ નહીં પણ ‘ભ’ જ સંદર્ભ’માં બેસે, તો આપણો માર્ગ સરળ થઈ જાય છે. પણ પરિસ્થિતિ હંમેશાં આટલી ચોખ્ખી નથી હોતી. સંદર્ભ ખોટા વાચનને અવરોધક ન બને, આપણે ભળતો અર્થ બેસાડી શકીએ એવું પણ હોય. દાખલા તરીકે, રાજકીર્તિકૃત ‘આરામશોભારાસ’માં એક કડી પહેલાં આમ વંચાઈ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તસુ પટ્ટધર સાહસધીર પાયપખાલણ જાંણે નીર
{{Block center|'''<poem>તસુ પટ્ટધર સાહસધીર પાયપખાલણ જાંણે નીર
પંચ મહાવ્રત પાલણ વીર શ્રી પુણ્યચંદ્ર ગિરુયા ગંભીર,</poem>'''}}
પંચ મહાવ્રત પાલણ વીર શ્રી પુણ્યચંદ્ર ગિરુયા ગંભીર,</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 46: Line 46:
રાજકીર્તિકૃત ‘આરામશોભારાસ’માં પહેલી કડી હસ્તપ્રતમાં નીચે પ્રમાણે આવે છે :
રાજકીર્તિકૃત ‘આરામશોભારાસ’માં પહેલી કડી હસ્તપ્રતમાં નીચે પ્રમાણે આવે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>સરસતિ સાંમિણિ વીંનવું, માગૂં નિરમલ બુદ્ધિ,
{{Block center|'''<poem>સરસતિ સાંમિણિ વીંનવું, માગૂં નિરમલ બુદ્ધિ,
કવિત કરિ સુહામણું, સાંભળતાં સુખવૃદ્ધિ.</poem>'''}}
કવિત કરિ સુહામણું, સાંભળતાં સુખવૃદ્ધિ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 59: Line 59:
મધ્યકાલીન ગુજરાતીમાં પ્રાસ એ પદ્યકૃતિનું અનિવાર્ય અંગ છે. કવિઓ સામાન્ય રીતે પ્રાસની હથોટી બતાવે છે અને કાચા પ્રાસ જવલ્લે જ મેળવે છે. આથી જ્યાં પ્રાસભંગ થતો હોય ત્યાં પાઠ ભ્રષ્ટ હોવાનો વહેમ જાગવાને કારણ રહે છે. પ્રાસભંગ થવા સાથે વસ્તુના અંકોડા તૂટતા હોય તો પંક્તિ પડી ગયાનું અનુમાન પણ થઈ શકે. દાખલા તરીકે, પૂંજાઋષિકૃત ‘આરામશોભાચરિત્ર’ની હસ્તપ્રતમાં આ પ્રમાણે કડીઓ મળે છે?
મધ્યકાલીન ગુજરાતીમાં પ્રાસ એ પદ્યકૃતિનું અનિવાર્ય અંગ છે. કવિઓ સામાન્ય રીતે પ્રાસની હથોટી બતાવે છે અને કાચા પ્રાસ જવલ્લે જ મેળવે છે. આથી જ્યાં પ્રાસભંગ થતો હોય ત્યાં પાઠ ભ્રષ્ટ હોવાનો વહેમ જાગવાને કારણ રહે છે. પ્રાસભંગ થવા સાથે વસ્તુના અંકોડા તૂટતા હોય તો પંક્તિ પડી ગયાનું અનુમાન પણ થઈ શકે. દાખલા તરીકે, પૂંજાઋષિકૃત ‘આરામશોભાચરિત્ર’ની હસ્તપ્રતમાં આ પ્રમાણે કડીઓ મળે છે?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પુણ્ય થકી વલી પામીઇં, પૂરવ-ભવ-સંબંધ,
{{Block center|'''<poem>પુણ્ય થકી વલી પામીઇં, પૂરવ-ભવ-સંબંધ,
સૂર આવી સાંનધિ કરઇ, રાજરધિ વલી દીધ. ૬
સૂર આવી સાંનધિ કરઇ, રાજરધિ વલી દીધ. ૬
તીર્થ પૂજ્યા પ્રભાવના, સાહમીવત્સલ કીધ,
તીર્થ પૂજ્યા પ્રભાવના, સાહમીવત્સલ કીધ,
Line 67: Line 67:
પૂંજાઋષિકૃત ‘આરામશોભાચરિત્ર’ આ પૂર્વે મુદ્રિત થયેલ છે. (પ્રકા. શ્રી જૈન હઠીસિંગ સરસ્વતી સભા, અમદાવાદ, ૧૯૨૮) તેમાં પડી ગયેલી પંક્તિઓની આ પ્રમાણે પૂર્તિ કરવામાં આવી છેઃ
પૂંજાઋષિકૃત ‘આરામશોભાચરિત્ર’ આ પૂર્વે મુદ્રિત થયેલ છે. (પ્રકા. શ્રી જૈન હઠીસિંગ સરસ્વતી સભા, અમદાવાદ, ૧૯૨૮) તેમાં પડી ગયેલી પંક્તિઓની આ પ્રમાણે પૂર્તિ કરવામાં આવી છેઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પુણ્ય થકી વલી પામીઇં, પૂરવ-ભવ-સંબંધ,
{{Block center|'''<poem>પુણ્ય થકી વલી પામીઇં, પૂરવ-ભવ-સંબંધ,
[લીલા લચ્છી અતિ ઘણી, ધર્મઇ લહઇ સુખકંદ] ૬
[લીલા લચ્છી અતિ ઘણી, ધર્મઇ લહઇ સુખકંદ] ૬
સુર આવી સાંનધિ કરઇ, રાજરધિ વલી દીધ,
સુર આવી સાંનધિ કરઇ, રાજરધિ વલી દીધ,
Line 76: Line 76:
પરંતુ આ પૂર્તિમાં બંને ઠેકાણે કથાસંદર્ભ અસ્ફુટ જ રહે છે અને છઠ્ઠી કડીમાં તો પ્રાસ પણ કાચો રહે છે. તેથી આ પૂર્તિ સંતોષકારક નથી. પૂર્તિ કંઈક આવી હોવી જોઈએ :
પરંતુ આ પૂર્તિમાં બંને ઠેકાણે કથાસંદર્ભ અસ્ફુટ જ રહે છે અને છઠ્ઠી કડીમાં તો પ્રાસ પણ કાચો રહે છે. તેથી આ પૂર્તિ સંતોષકારક નથી. પૂર્તિ કંઈક આવી હોવી જોઈએ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પુણ્ય થકી વલી પામીઇં, પૂરવ-ભવ-સંબંધ,
{{Block center|'''<poem>પુણ્ય થકી વલી પામીઇં, પૂરવ-ભવ-સંબંધ,
વિપ્રસુતાનઉ ઇંહાં કિણઇં, સુણિ ઉદાર પ્રબંધ. ૬
વિપ્રસુતાનઉ ઇંહાં કિણઇં, સુણિ ઉદાર પ્રબંધ. ૬
સુર આવી સાંનધિ કરઇ, રાજરધિ વલી દીધ,
સુર આવી સાંનધિ કરઇ, રાજરધિ વલી દીધ,
Line 88: Line 88:
‘અતિ ઘણ ભગતિ અતિ બહુમાનિ, તુ સસરઉ પહુતુ નિજ ઠામણિ’માં ‘માનિ’ અને ‘ઠામણિ’નો પ્રાસ મળતો નથી તે ‘મ’ વધારાનો લખાઈ ગયાનો વહેમ જગાડે છે ને પછી છંદોબંધ અને અર્થસંગતિ પણ ‘ઠામણિ’ને સ્થાને ‘ઠાણિ’ પાઠનું સમર્થન કરે છે.
‘અતિ ઘણ ભગતિ અતિ બહુમાનિ, તુ સસરઉ પહુતુ નિજ ઠામણિ’માં ‘માનિ’ અને ‘ઠામણિ’નો પ્રાસ મળતો નથી તે ‘મ’ વધારાનો લખાઈ ગયાનો વહેમ જગાડે છે ને પછી છંદોબંધ અને અર્થસંગતિ પણ ‘ઠામણિ’ને સ્થાને ‘ઠાણિ’ પાઠનું સમર્થન કરે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>શ્રીદત્ત કહઇ નંદન ન રહિ ઇહાં, બીજઉ કોઈ મોકલસુ તિહાં.</poem>'''}}
{{Block center|'''<poem>શ્રીદત્ત કહઇ નંદન ન રહિ ઇહાં, બીજઉ કોઈ મોકલસુ તિહાં.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પૂંજાઋષિકૃત ‘આરામશોભાચરિત્ર’માં એક પંક્તિમાં સુધારાવધારા થયેલ છે ને તે પછી આ પ્રમાણે વંચાય છેઃ
પૂંજાઋષિકૃત ‘આરામશોભાચરિત્ર’માં એક પંક્તિમાં સુધારાવધારા થયેલ છે ને તે પછી આ પ્રમાણે વંચાય છેઃ
Line 96: Line 96:
અક્ષરો, શબ્દો વગેરે પડી જવા કે વધારાના લખાઈ જવા કરતાં વધારે વ્યાપક રૂપે જોવા મળતી ભૂલ તે એકને બદલે બીજું કંઈક લખાઈ જવાની ભૂલ છે. કાના-માત્રના કે ઈ-ઉના ભેદથી શબ્દ લખાઈ જાય ત્યારે કેટલીક વાર એ મધ્યકાલીન ભાષાનો રૂપભેદ છે કે કેમ એવો સંશય થવો સ્વાભાવિક છે, અને રૂપભેદો લુપ્ત નહીં કરી દેવાની કાળજી સંશોધકે રાખવાની હોય છે, પરંતુ આવા કિસ્સામાં જે-તે હસ્તપ્રતની સામાન્ય રૂઢિ અને મધ્યકાલીન ભાષાજ્ઞાન આપણી મદદે આવે. હસ્તપ્રતમાં એક સ્થાને ‘લહુઇ’ ‘કહુઇ’ એવાં રૂપો મળે તો પહેલાં તો આપણને પ્રશ્ન થાય કે આ રૂપો સાચવવાં જોઈએ કે કેમ. પણ પછી એમ દેખાય કે આખી હસ્તપ્રતમાં ‘લહઇ’ ‘કહઇ’ એ પ્રકારનાં જ રૂપો મળે છે અને મધ્યકાળમાં અન્યત્ર પણ ‘લહુઇ’ ‘કહુઈ’ એવાં રૂપો મળતાં નથી તો અહીં ભૂલથી ‘હ’ને સ્થાને ‘હુ’ લખાઈ ગયો છે એમ માની જરૂરી સુધારો આપણે કરી લેવો જોઈએ. આ જ ધોરણે નીચે બતાવ્યા છે તેવા ફેરફાર કરી લેવાનું આ૫ણને પ્રાપ્ત થાય :
અક્ષરો, શબ્દો વગેરે પડી જવા કે વધારાના લખાઈ જવા કરતાં વધારે વ્યાપક રૂપે જોવા મળતી ભૂલ તે એકને બદલે બીજું કંઈક લખાઈ જવાની ભૂલ છે. કાના-માત્રના કે ઈ-ઉના ભેદથી શબ્દ લખાઈ જાય ત્યારે કેટલીક વાર એ મધ્યકાલીન ભાષાનો રૂપભેદ છે કે કેમ એવો સંશય થવો સ્વાભાવિક છે, અને રૂપભેદો લુપ્ત નહીં કરી દેવાની કાળજી સંશોધકે રાખવાની હોય છે, પરંતુ આવા કિસ્સામાં જે-તે હસ્તપ્રતની સામાન્ય રૂઢિ અને મધ્યકાલીન ભાષાજ્ઞાન આપણી મદદે આવે. હસ્તપ્રતમાં એક સ્થાને ‘લહુઇ’ ‘કહુઇ’ એવાં રૂપો મળે તો પહેલાં તો આપણને પ્રશ્ન થાય કે આ રૂપો સાચવવાં જોઈએ કે કેમ. પણ પછી એમ દેખાય કે આખી હસ્તપ્રતમાં ‘લહઇ’ ‘કહઇ’ એ પ્રકારનાં જ રૂપો મળે છે અને મધ્યકાળમાં અન્યત્ર પણ ‘લહુઇ’ ‘કહુઈ’ એવાં રૂપો મળતાં નથી તો અહીં ભૂલથી ‘હ’ને સ્થાને ‘હુ’ લખાઈ ગયો છે એમ માની જરૂરી સુધારો આપણે કરી લેવો જોઈએ. આ જ ધોરણે નીચે બતાવ્યા છે તેવા ફેરફાર કરી લેવાનું આ૫ણને પ્રાપ્ત થાય :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>બ્રાહ્માણ – બ્રાહ્મણ, કદે – કદિ, મુધરી વાણી – મધુરી વાણી, ભવનોઉ પાર – ભવનઉ પાર
{{Block center|'''<poem>બ્રાહ્માણ – બ્રાહ્મણ, કદે – કદિ, મુધરી વાણી – મધુરી વાણી, ભવનોઉ પાર – ભવનઉ પાર
ઇમ સંભલ ધરણી ઢલી – ઇમ સંભલી...
ઇમ સંભલ ધરણી ઢલી – ઇમ સંભલી...
વણીતુ નાગ પડિ સહી – વિણીતુ... (વેણી-ચોટલામાંથી)</poem>'''}}
વણીતુ નાગ પડિ સહી – વિણીતુ... (વેણી-ચોટલામાંથી)</poem>'''}}
Line 103: Line 103:
‘ઇ’કાર આદિના ફરકથી કોઈ વાર જુદો શબ્દ બની જતો હોય ત્યારે પાઠદોષની ચાવી આપણે અર્થ સંદર્ભમાંથી શોધવાની રહે. ‘રાખે કરઇ ઉચાટ’માં ‘રાખે’નું ‘રખે’ કરવાનું કે ‘ભૂખ-તરસ સિવ ઉપસમી’માં ‘સિવ’નું ‘સવિ’ કરવાનું સરળ છે. પણ કોઈ વાર વધારે કાળજીભર્યા અર્થવિચારથી જ આ જાતની નાનકડી ભૂલ પકડાય. પૂંજાઋષિકૃત ‘આરામશોભાચરિત્ર’ની હસ્તપ્રતમાં એક દુહો નીચે મુજબ મળે છે :  
‘ઇ’કાર આદિના ફરકથી કોઈ વાર જુદો શબ્દ બની જતો હોય ત્યારે પાઠદોષની ચાવી આપણે અર્થ સંદર્ભમાંથી શોધવાની રહે. ‘રાખે કરઇ ઉચાટ’માં ‘રાખે’નું ‘રખે’ કરવાનું કે ‘ભૂખ-તરસ સિવ ઉપસમી’માં ‘સિવ’નું ‘સવિ’ કરવાનું સરળ છે. પણ કોઈ વાર વધારે કાળજીભર્યા અર્થવિચારથી જ આ જાતની નાનકડી ભૂલ પકડાય. પૂંજાઋષિકૃત ‘આરામશોભાચરિત્ર’ની હસ્તપ્રતમાં એક દુહો નીચે મુજબ મળે છે :  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>કંતા, તિહાં ન જોઇયઇ, જિહા આપણો ન કોય,  
{{Block center|'''<poem>કંતા, તિહાં ન જોઇયઇ, જિહા આપણો ન કોય,  
સેરી-સેરી હીડતાં, સુધિ ન પૂછઇ કોય.</poem>'''}}
સેરી-સેરી હીડતાં, સુધિ ન પૂછઇ કોય.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 121: Line 121:
લહિયાનું પ્રાસંગિક સ્ખલન ન હોય પણ એણે સતત ઉપયોગમાં લીધેલો પાઠ ભ્રષ્ટ હોવાનું પ્રતીત થાય ત્યારે શું કરવું એ મૂંઝવણભર્યો કોયડો બને. આનું એક વિલક્ષણ ઉદાહરણ વિનયસમુદ્રકૃત ‘આરામશોભાચોપાઈ’માં મળે છે. એની બે હસ્તપ્રતો પ્રાપ્ત થઈ છે અને બન્ને હસ્તપ્રતોમાં ‘દેવ’ શબ્દ એની યથાર્થતા વિશે શંકા થાય એવી રીતે ચાર વખત વપરાયો છે :
લહિયાનું પ્રાસંગિક સ્ખલન ન હોય પણ એણે સતત ઉપયોગમાં લીધેલો પાઠ ભ્રષ્ટ હોવાનું પ્રતીત થાય ત્યારે શું કરવું એ મૂંઝવણભર્યો કોયડો બને. આનું એક વિલક્ષણ ઉદાહરણ વિનયસમુદ્રકૃત ‘આરામશોભાચોપાઈ’માં મળે છે. એની બે હસ્તપ્રતો પ્રાપ્ત થઈ છે અને બન્ને હસ્તપ્રતોમાં ‘દેવ’ શબ્દ એની યથાર્થતા વિશે શંકા થાય એવી રીતે ચાર વખત વપરાયો છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>દેવતત્ત્વ સૂધા ધરઇં, તિહાં નરજન્મ પ્રમાણ. ૫
{{Block center|'''<poem>દેવતત્ત્વ સૂધા ધરઇં, તિહાં નરજન્મ પ્રમાણ. ૫
દેવતત્ત્વ આરાધતાં, થાઇ નિર્મ્મલ બોધિ,
દેવતત્ત્વ આરાધતાં, થાઇ નિર્મ્મલ બોધિ,
નવઇ તત્ત્વ સૂધા ધરઇં, જઇ હોઇ ભાવવિસોધિ. ૬
નવઇ તત્ત્વ સૂધા ધરઇં, જઇ હોઇ ભાવવિસોધિ. ૬
Line 146: Line 146:
કોઈ વાર હસ્તપ્રતમાં લેખનદોષ થઈ ગયા પછી એને સુધારવાની કોશિશ કરવામાં આવી હોય પણ સુધારો અધૂરો રહી ગયો હોય એવું બને. જિનહર્ષકૃત ‘આરામશોભારાસ’માં એક કડી નીચે પ્રમાણે લખાયેલી જોવા મળે છેઃ
કોઈ વાર હસ્તપ્રતમાં લેખનદોષ થઈ ગયા પછી એને સુધારવાની કોશિશ કરવામાં આવી હોય પણ સુધારો અધૂરો રહી ગયો હોય એવું બને. જિનહર્ષકૃત ‘આરામશોભારાસ’માં એક કડી નીચે પ્રમાણે લખાયેલી જોવા મળે છેઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>માતા તુઝ સુપસાઉલઇ, પામું વચન રસાલ,  
{{Block center|'''<poem>માતા તુઝ સુપસાઉલઇ, પામું વચન રસાલ,  
સુણતાં સહુકોનઇ ગમઇ, રીખઇ બલગોપાલ.</poem>'''}}
સુણતાં સહુકોનઇ ગમઇ, રીખઇ બલગોપાલ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 153: Line 153:
જિનહર્ષકૃત ‘આરામશોભારાસ’ની કવિલિખિત પ્રતમાં શબ્દો જ નહીં, આખી પંક્તિઓનો ક્રમભંગ થયેલો દેખાય છે તે બતાવે છે કે લેખનમાં આ પ્રકારની ભૂલ થવી અસ્વાભાવિક નથી. ત્યાં મૂળમાં બે કડી આ પ્રમાણે મળે છે :
જિનહર્ષકૃત ‘આરામશોભારાસ’ની કવિલિખિત પ્રતમાં શબ્દો જ નહીં, આખી પંક્તિઓનો ક્રમભંગ થયેલો દેખાય છે તે બતાવે છે કે લેખનમાં આ પ્રકારની ભૂલ થવી અસ્વાભાવિક નથી. ત્યાં મૂળમાં બે કડી આ પ્રમાણે મળે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તુરત રાજાનઉ મન લખ્યઉ રે કાંઈ, મંત્રી બુદ્ધિનિધાન રે,
{{Block center|'''<poem>તુરત રાજાનઉ મન લખ્યઉ રે કાંઈ, મંત્રી બુદ્ધિનિધાન રે,
છઇ તું અજી કુમારિકા રે કાંઈ, કઇ પરણી ગુણવાન રે. ૬
છઇ તું અજી કુમારિકા રે કાંઈ, કઇ પરણી ગુણવાન રે. ૬
લજ્જાનન નીચઉ કરી રે કાંઈ, કહઇ કુમારી બાલ રે,
લજ્જાનન નીચઉ કરી રે કાંઈ, કહઇ કુમારી બાલ રે,
Line 161: Line 161:
અત્યાર સુધી આપણે લહિયાના લેખનદોષોની વાત કરી. મધ્યકાળની કૃતિઓમાં લહિયાના લેખનદોષને કારણે જ પાઠસંપાદનના પ્રશ્ન ઊભા થતા નથી, મધ્યકાલીન લેખનપ્રથાને કારણે પણ ઊભા થાય છે. આપણે જાણીએ છીએ કે મધ્યકાળમાં શબ્દો અંતર રાખીને, છૂટા પાડીને લખવામાં નહોતા આવતા. બધા અક્ષરો સળંગ જ લખાતા. શબ્દો છૂટા પાડવાનું કામ સંપાદકે કરવાનું હોય છે. આ કામ સીધુંસાદું નથી હોતું. શબ્દો છૂટા પાડવામાં ભ્રાન્તિ થાય એવાં સ્થાનો આવ્યાં કરતાં હોય છે. સંપાદકે ઘણું સાવધાન રહેવું પડે, મધ્યકાલીન ભાષાની સમજ બતાવવી પડે, ઉક્તિના અર્થનો ચોકસાઈથી વિચાર કરવો પડે. સાચી શબ્દરચના ત્યારે જ હાથમાં આવે. રાજકીર્તિકૃત ‘આરામશોભારાસ’માં એક કડી પહેલાં મેં આમ વાંચી હતી :
અત્યાર સુધી આપણે લહિયાના લેખનદોષોની વાત કરી. મધ્યકાળની કૃતિઓમાં લહિયાના લેખનદોષને કારણે જ પાઠસંપાદનના પ્રશ્ન ઊભા થતા નથી, મધ્યકાલીન લેખનપ્રથાને કારણે પણ ઊભા થાય છે. આપણે જાણીએ છીએ કે મધ્યકાળમાં શબ્દો અંતર રાખીને, છૂટા પાડીને લખવામાં નહોતા આવતા. બધા અક્ષરો સળંગ જ લખાતા. શબ્દો છૂટા પાડવાનું કામ સંપાદકે કરવાનું હોય છે. આ કામ સીધુંસાદું નથી હોતું. શબ્દો છૂટા પાડવામાં ભ્રાન્તિ થાય એવાં સ્થાનો આવ્યાં કરતાં હોય છે. સંપાદકે ઘણું સાવધાન રહેવું પડે, મધ્યકાલીન ભાષાની સમજ બતાવવી પડે, ઉક્તિના અર્થનો ચોકસાઈથી વિચાર કરવો પડે. સાચી શબ્દરચના ત્યારે જ હાથમાં આવે. રાજકીર્તિકૃત ‘આરામશોભારાસ’માં એક કડી પહેલાં મેં આમ વાંચી હતી :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>આરામશોભા નારી ભલી, જાંણિ સયલ સંસાર,  
{{Block center|'''<poem>આરામશોભા નારી ભલી, જાંણિ સયલ સંસાર,  
પુંણ્યઇ તે ગિરૂઈ હૂઈ, બોલી સુતા સવિચાર.</poem>'''}}
પુંણ્યઇ તે ગિરૂઈ હૂઈ, બોલી સુતા સવિચાર.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 167: Line 167:
રાજસિંહકૃત ‘આરામશોભાચરિત્ર’માં એક કડી નીચે મુજબ વંચાયેલી :
રાજસિંહકૃત ‘આરામશોભાચરિત્ર’માં એક કડી નીચે મુજબ વંચાયેલી :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>કો એક પાપી પ્રાણિઉ, પાણી માહિ તુઝનઇ વિષ દેઇ રે,  
{{Block center|'''<poem>કો એક પાપી પ્રાણિઉ, પાણી માહિ તુઝનઇ વિષ દેઇ રે,  
તિણ કૂપ ખણાવ્યુ રે આસનુ, રતનાં નીરખ્યા એહ રે.</poem>'''}}  
તિણ કૂપ ખણાવ્યુ રે આસનુ, રતનાં નીરખ્યા એહ રે.</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 183: Line 183:
અત્યંત વિચિત્ર, અણધારી રીતે ખોટો શબ્દભેદ પકડાયો. તેનું એક ઉદાહરણ, છેલ્લે, આપું. રાજસિંહકૃત ‘આરામશોભાચરિત્ર’માં મંત્રીની ઉક્તિ પહેલાં નીચે પ્રમાણે વંચાઈ હતીઃ
અત્યંત વિચિત્ર, અણધારી રીતે ખોટો શબ્દભેદ પકડાયો. તેનું એક ઉદાહરણ, છેલ્લે, આપું. રાજસિંહકૃત ‘આરામશોભાચરિત્ર’માં મંત્રીની ઉક્તિ પહેલાં નીચે પ્રમાણે વંચાઈ હતીઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>અગ્નિસરમા, સુણિ વાત જેહવી દૂધનિ વાત,  
{{Block center|'''<poem>અગ્નિસરમા, સુણિ વાત જેહવી દૂધનિ વાત,  
માગઈ જિતશત્રુરાય, તુઝ કન્યા પરણાય.</poem>'''}}
માગઈ જિતશત્રુરાય, તુઝ કન્યા પરણાય.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અર્થ આમ તો બેસી જતો હતો : દૂધના જેવી ઊજળી વાત સાંભળ. પણ ‘વાત’ શબ્દનું પુનરાવર્તન ખૂંચતું હતું અને એક જ શબ્દથી પ્રાસ મેળવાતો હતો એ પણ શંકા જન્માવતું હતું. રાજકીર્તિકૃત ‘આરામશોભારાસ’માં
અર્થ આમ તો બેસી જતો હતો : દૂધના જેવી ઊજળી વાત સાંભળ. પણ ‘વાત’ શબ્દનું પુનરાવર્તન ખૂંચતું હતું અને એક જ શબ્દથી પ્રાસ મેળવાતો હતો એ પણ શંકા જન્માવતું હતું. રાજકીર્તિકૃત ‘આરામશોભારાસ’માં
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તસુ આસન્નૂં ગામડું, સુગ્રાંમ ઇસિ નામિ,  
{{Block center|'''<poem>તસુ આસન્નૂં ગામડું, સુગ્રાંમ ઇસિ નામિ,  
તેણિ સીમિ રુખ જ નહી, કિમ બોલીજિ માંમ.</poem>'''}}
તેણિ સીમિ રુખ જ નહી, કિમ બોલીજિ માંમ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 198: Line 198:
વધુ હસ્તપ્રતોનો પાઠ પ્રમાણભૂત એવો કોઈ અબાધિત નિયમ નથી. એટલે ઉપરનાથી ઊલટા જ પ્રકારનું એક ઉદાહરણ જોઈએ. મારા માર્ગદર્શન નીચે કીર્તિદા જોશીએ અખાજીકૃત ‘ચિત્તવિચારસંવાદ’ની અધિકૃત વાચના પીએચ.ડી.ની પદવી માટે તૈયાર કરી છે તેમાંથી આ ઉદાહરણ આપું છું. ચામખેડાના ખેલના દૃષ્ટાંતના સંદર્ભમાં ત્યાં નીચેની કડી આવે છે :
વધુ હસ્તપ્રતોનો પાઠ પ્રમાણભૂત એવો કોઈ અબાધિત નિયમ નથી. એટલે ઉપરનાથી ઊલટા જ પ્રકારનું એક ઉદાહરણ જોઈએ. મારા માર્ગદર્શન નીચે કીર્તિદા જોશીએ અખાજીકૃત ‘ચિત્તવિચારસંવાદ’ની અધિકૃત વાચના પીએચ.ડી.ની પદવી માટે તૈયાર કરી છે તેમાંથી આ ઉદાહરણ આપું છું. ચામખેડાના ખેલના દૃષ્ટાંતના સંદર્ભમાં ત્યાં નીચેની કડી આવે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>દીપકસ્થાંની તૂં ચિતરાઇ, દેહેંમંડપ કરી બેઠો માંહેં,  
{{Block center|'''<poem>દીપકસ્થાંની તૂં ચિતરાઇ, દેહેંમંડપ કરી બેઠો માંહેં,  
બાહાર્યથી દીસેં તુજ માટ્ય, અને અંતર્યેં તૂજ વડે ચાલેં ઠાઠ.</poem>'''}}
બાહાર્યથી દીસેં તુજ માટ્ય, અને અંતર્યેં તૂજ વડે ચાલેં ઠાઠ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 224: Line 224:
એક અંગ તે વિરામચિહ્નની વ્યવસ્થાનું છે. મધ્યકાળમાં એક અને બે દંડ સિવાય કોઈ વિરામચિહ્નો નહોતાં. આજે આ૫ણી પાસે વિરામચિહ્નોની વિસ્તૃત વ્યવસ્થા છે. એમાંથી બેત્રણ ચિહ્નોનો ઉપયોગ ખાસ ઉપયોગી બને-અવતરણચિહ્ન, સંબોધનચિહ્ન અને પ્રશ્નાર્થચિહ્ન. અવતરણચિહ્નને અભાવે મધ્યકાલીન કૃતિમાં પાત્રની ઉક્તિ જુદી પડતી નથી અને ઘણી વાર સંભ્રમની સ્થિતિ સર્જાય છે. મધ્યકાલીન કૃતિના વાચનની મુશ્કેલીઓમાં આ એક મુશ્કેલી ઉમેરાય છે. મધ્યકાલીન પદ્યમાં કોઈ વાર વચ્ચે એકાદ શબ્દથી ખંડિત થઈને ઉક્તિ આવતી હોય છે, કોઈ વાર ઉક્તિ એકથી વધુ પંક્તિ ને કડી સુધી ફેલાતી હોય છે, કોઈ વાર ટૂંકી ઉક્તિઓ જોડાઈ જતી હોય છે, કોઈ વાર ‘કહે છે’ જેવા શબ્દને અભાવે વાક્યને કોઈ પાત્રની ઉક્તિ તરીકે જોવાનું મુશ્કેલ બની જતું હોય છે. દાખલા તરીકે,
એક અંગ તે વિરામચિહ્નની વ્યવસ્થાનું છે. મધ્યકાળમાં એક અને બે દંડ સિવાય કોઈ વિરામચિહ્નો નહોતાં. આજે આ૫ણી પાસે વિરામચિહ્નોની વિસ્તૃત વ્યવસ્થા છે. એમાંથી બેત્રણ ચિહ્નોનો ઉપયોગ ખાસ ઉપયોગી બને-અવતરણચિહ્ન, સંબોધનચિહ્ન અને પ્રશ્નાર્થચિહ્ન. અવતરણચિહ્નને અભાવે મધ્યકાલીન કૃતિમાં પાત્રની ઉક્તિ જુદી પડતી નથી અને ઘણી વાર સંભ્રમની સ્થિતિ સર્જાય છે. મધ્યકાલીન કૃતિના વાચનની મુશ્કેલીઓમાં આ એક મુશ્કેલી ઉમેરાય છે. મધ્યકાલીન પદ્યમાં કોઈ વાર વચ્ચે એકાદ શબ્દથી ખંડિત થઈને ઉક્તિ આવતી હોય છે, કોઈ વાર ઉક્તિ એકથી વધુ પંક્તિ ને કડી સુધી ફેલાતી હોય છે, કોઈ વાર ટૂંકી ઉક્તિઓ જોડાઈ જતી હોય છે, કોઈ વાર ‘કહે છે’ જેવા શબ્દને અભાવે વાક્યને કોઈ પાત્રની ઉક્તિ તરીકે જોવાનું મુશ્કેલ બની જતું હોય છે. દાખલા તરીકે,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>એહવઇ માયઇ ઘરનઇ પૂઠઇ, ખણાવ્યઉ કૂઉ વલી,  
{{Block center|'''<poem>એહવઇ માયઇ ઘરનઇ પૂઠઇ, ખણાવ્યઉ કૂઉ વલી,  
ફૂલ રોપાવ્યા આસઇપાસઇ, હોસ્યઇ વંછિત હિવ રલી.</poem>'''}}
ફૂલ રોપાવ્યા આસઇપાસઇ, હોસ્યઇ વંછિત હિવ રલી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 241: Line 241:
મધ્યકાલીન પદ્યમાં વાક્યાન્વય એકમાંથી બીજી પંક્તિમાં જ નહીં, એક કડીમાંથી બીજી કડીમાં પણ વહે છે. આ ખ્યાલમાં ન આવે તો અર્થની ગરબડ થવાનો કે અર્થ ન સમજાવાનો સંભવ રહે છે. આવે સ્થાને પણ વાચકની મદદે જવું ઇષ્ટ ગણાય. એક-બે ઉદાહરણ જોઈએ :
મધ્યકાલીન પદ્યમાં વાક્યાન્વય એકમાંથી બીજી પંક્તિમાં જ નહીં, એક કડીમાંથી બીજી કડીમાં પણ વહે છે. આ ખ્યાલમાં ન આવે તો અર્થની ગરબડ થવાનો કે અર્થ ન સમજાવાનો સંભવ રહે છે. આવે સ્થાને પણ વાચકની મદદે જવું ઇષ્ટ ગણાય. એક-બે ઉદાહરણ જોઈએ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>કોપઇ, “બાંધીય આણઉ, વિપ્રસુતા ઇહાં તાણઉ”,  
{{Block center|'''<poem>કોપઇ, “બાંધીય આણઉ, વિપ્રસુતા ઇહાં તાણઉ”,  
માની રાયવચન્ન, પુરુષે નારી અધન્ન. ૧૮૭
માની રાયવચન્ન, પુરુષે નારી અધન્ન. ૧૮૭
બાધી પાછલી બાહિ, વેણીદંડ સું સાહી,
બાધી પાછલી બાહિ, વેણીદંડ સું સાહી,
Line 248: Line 248:
અહીં ‘રાજાનું વચન માનીને, રાજપુરુષે એ અધન્ય (પાપી) નારીને પાછળ હાથ બાંધીને, ચોટલાથી પકડીને ચોર સરખી જાણીને રાજાની પાસે આણી’ એમ બે કડીનો ભેગો અન્વય કરવાનો છે.
અહીં ‘રાજાનું વચન માનીને, રાજપુરુષે એ અધન્ય (પાપી) નારીને પાછળ હાથ બાંધીને, ચોટલાથી પકડીને ચોર સરખી જાણીને રાજાની પાસે આણી’ એમ બે કડીનો ભેગો અન્વય કરવાનો છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>“કાલિ કહિસું મુંકું હવઇ રે”, “ઢીલ તુ ખિણ ન ખમાઇ”,  
{{Block center|'''<poem>“કાલિ કહિસું મુંકું હવઇ રે”, “ઢીલ તુ ખિણ ન ખમાઇ”,  
ઇમ સુણી પ્રેમ ધરી મનિઇ રે, કહિવા લાગુ રાય. ૨૫૦  
ઇમ સુણી પ્રેમ ધરી મનિઇ રે, કહિવા લાગુ રાય. ૨૫૦  
“ચિંતામણિ હાથિઇ ચડ્યુ રે, ઢીલૂં મૂંકઇ કુંણ,
“ચિંતામણિ હાથિઇ ચડ્યુ રે, ઢીલૂં મૂંકઇ કુંણ,

Navigation menu