32,322
edits
No edit summary |
No edit summary |
||
| Line 39: | Line 39: | ||
છઠ્ઠા પદમાં ક્યાંક અભિવ્યક્તિ પ્રાસાદિક નથી, પરંતુ ભાષામાં પ્રાચીનતાના થોડા અંશો દેખાય છે, ‘નરસિંયા ચા સ્વામી’ એવી જાણીતી કવિછાપ મળે છે અને પ્રાર્થનાનું પદ છે, એટલે એને નરસિંહકૃત માનવાને અવકાશ રહે છે. પદ ૭ અને ૮માં પણ ખાસ મુશ્કેલી નથી, માત્ર પદ ૭માં નરસિંહની કર્તાનામછાપ નથી. | છઠ્ઠા પદમાં ક્યાંક અભિવ્યક્તિ પ્રાસાદિક નથી, પરંતુ ભાષામાં પ્રાચીનતાના થોડા અંશો દેખાય છે, ‘નરસિંયા ચા સ્વામી’ એવી જાણીતી કવિછાપ મળે છે અને પ્રાર્થનાનું પદ છે, એટલે એને નરસિંહકૃત માનવાને અવકાશ રહે છે. પદ ૭ અને ૮માં પણ ખાસ મુશ્કેલી નથી, માત્ર પદ ૭માં નરસિંહની કર્તાનામછાપ નથી. | ||
૧૧થી ૧૫મા પદની પદાવલિમાં અર્વાચીનતાની ઠીકઠીક છાયા છે ને કેટલાક અ-નારસિંહી લાગે એવા કઢંગા કે અવિશદ પ્રયોગો પણ છે : | ૧૧થી ૧૫મા પદની પદાવલિમાં અર્વાચીનતાની ઠીકઠીક છાયા છે ને કેટલાક અ-નારસિંહી લાગે એવા કઢંગા કે અવિશદ પ્રયોગો પણ છે : | ||
* મન-ઇચ્છા મુઝ તાત કને માંગીએ. (પદ ૧૨) | {{Poem2Close}} | ||
<poem>* મન-ઇચ્છા મુઝ તાત કને માંગીએ. (પદ ૧૨) | |||
* વદનહસાળી વડસાસુજી બોલિયા. (પદ ૧૨) | * વદનહસાળી વડસાસુજી બોલિયા. (પદ ૧૨) | ||
* આજે કરો સતકાર સારૂં. (પદ ૧૩) | * આજે કરો સતકાર સારૂં. (પદ ૧૩) | ||
| Line 49: | Line 50: | ||
::તેને તડી ક્ષણું એકમાં આવજો, લાવજો મોટ મોટેરી બાંધી. (૫દ ૧૫) | ::તેને તડી ક્ષણું એકમાં આવજો, લાવજો મોટ મોટેરી બાંધી. (૫દ ૧૫) | ||
* કષ્ટે મા લાવીશ કરજ કાઢી. (૫દ ૧૫) | * કષ્ટે મા લાવીશ કરજ કાઢી. (૫દ ૧૫) | ||
* લેખે કોણ ગણીશ તારો કાહાવી. (પદ ૧૫) | * લેખે કોણ ગણીશ તારો કાહાવી. (પદ ૧૫)</poem> | ||
{{Poem2Open}} | |||
૧૧મા પદમાં ‘શો છે’ ને ‘પહોંચે’નો પ્રાસ પણ નિર્બળ છે. બે પદમાં અંતે નરસિંહની કવિછાપ ન હોવી અને અન્ય પદોમાં પ્રસંગના સંદર્ભે જ છેલ્લે નામ ગૂંથાવું — એ હકીકત પણ ધ્યાનમાં લેવી જોઈએ. | ૧૧મા પદમાં ‘શો છે’ ને ‘પહોંચે’નો પ્રાસ પણ નિર્બળ છે. બે પદમાં અંતે નરસિંહની કવિછાપ ન હોવી અને અન્ય પદોમાં પ્રસંગના સંદર્ભે જ છેલ્લે નામ ગૂંથાવું — એ હકીકત પણ ધ્યાનમાં લેવી જોઈએ. | ||
સમગ્રપણે જોતાં ૧૧થી ૧૫ ક્રમાંકનાં પદો નરસિંહકૃત હોવાનો ઝાઝો વિશ્વાસ ઊભો થતો નથી. | સમગ્રપણે જોતાં ૧૧થી ૧૫ ક્રમાંકનાં પદો નરસિંહકૃત હોવાનો ઝાઝો વિશ્વાસ ઊભો થતો નથી. | ||
| Line 71: | Line 73: | ||
{{center|૪}} | {{center|૪}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘કવિ પ્રેમાનંદ અને નરસિંહકૃત કુંવરબાઈનું મામેરું’ (હવે પછી ‘મામેરું’ તરીકે ઉલ્લિખિત, સંપા. મગનભાઈ પ્રભુદાસ દેસાઈ, બીજી આવૃત્તિ, ૧૯૪૩)માં સં. ૧૮૫૪ અને ૧૮૭૩ આસપાસમાં લખાયેલી બે પ્રતોને આધારે નરસિંહ મહેતાકૃત ૭ પદનું ‘મામેરું’ મુદ્રિત કરવામાં આવ્યું છે અને સં. ૧૮૭૩ આસપાસની પ્રતમાં મળતું વધારાનું પદ પાઠાંતરમાં મૂકવામાં આવ્યું છે. કુલ ૮ પદોમાંથી ૨ પદ ‘કાવ્યસંગ્રહ’ સાથે સમાન છે – એક પ્રાર્થનાનું (અહીં ત્રીજું, ‘કાવ્યસંગ્રહ’માં ૨૨મું) અને એક ભગવાન લક્ષ્મીને લઈને આવે છે તે નિરૂપતું (અહીં ચોથું, ‘કાવ્યસંગ્રહ’માં ૪૨મું). પહેલું પદ ‘પંચાંગ’ની ૨૦ પદની વાચનાના સાતમા-આઠમા પદની કેટલીક કડીઓનું બનેલું છે અને ૫દ ૨, ૫, ૬ અને ૭ ‘પંચાંગ’ને ગજેન્દ્ર રવીશંકર પંડ્યા પાસેથી મળેલાં પદો જ છે-થોડા પાઠભેદે. પાઠાં અંતરમાં નોંધાયેલું પદ તદ્દન નવું છે. ‘પંચાંગ’ની પ્રતનો સમય મળેલો નથી, ત્યારે ‘મામેરું’ની પ્રતનો સમય છે. એટલે ‘કાવ્યસંગ્રહ’ ઉપરાંતનાં અહીં છપાયેલાં પદો નરસિંહ પછી ૩૦૦-૩૫૦ પછીની પ્રતમાંથી મળ્યાં છે એમ ગણાય અને એથી એની પ્રાચીનતા તથા પરિણામે એની અધિકૃતતા પણ ઘણી શંકાસ્પદ બની જાય. | ‘કવિ પ્રેમાનંદ અને નરસિંહકૃત કુંવરબાઈનું મામેરું’ (હવે પછી ‘મામેરું’ તરીકે ઉલ્લિખિત, સંપા. મગનભાઈ પ્રભુદાસ દેસાઈ, બીજી આવૃત્તિ, ૧૯૪૩)માં સં. ૧૮૫૪ અને ૧૮૭૩ આસપાસમાં લખાયેલી બે પ્રતોને આધારે નરસિંહ મહેતાકૃત ૭ પદનું ‘મામેરું’ મુદ્રિત કરવામાં આવ્યું છે અને સં. ૧૮૭૩ આસપાસની પ્રતમાં મળતું વધારાનું પદ પાઠાંતરમાં મૂકવામાં આવ્યું છે. કુલ ૮ પદોમાંથી ૨ પદ ‘કાવ્યસંગ્રહ’ સાથે સમાન છે – એક પ્રાર્થનાનું (અહીં ત્રીજું, ‘કાવ્યસંગ્રહ’માં ૨૨મું) અને એક ભગવાન લક્ષ્મીને લઈને આવે છે તે નિરૂપતું (અહીં ચોથું, ‘કાવ્યસંગ્રહ’માં ૪૨મું). પહેલું પદ ‘પંચાંગ’ની ૨૦ પદની વાચનાના સાતમા-આઠમા પદની કેટલીક કડીઓનું બનેલું છે અને ૫દ ૨, ૫, ૬ અને ૭ ‘પંચાંગ’ને ગજેન્દ્ર રવીશંકર પંડ્યા પાસેથી મળેલાં પદો જ છે-થોડા પાઠભેદે. પાઠાં અંતરમાં નોંધાયેલું પદ તદ્દન નવું છે. ‘પંચાંગ’ની પ્રતનો સમય મળેલો નથી, ત્યારે ‘મામેરું’ની પ્રતનો સમય છે. એટલે ‘કાવ્યસંગ્રહ’ ઉપરાંતનાં અહીં છપાયેલાં પદો નરસિંહ પછી ૩૦૦-૩૫૦ પછીની પ્રતમાંથી મળ્યાં છે એમ ગણાય અને એથી એની પ્રાચીનતા તથા પરિણામે એની અધિકૃતતા પણ ઘણી શંકાસ્પદ બની જાય. | ||
આંતરિક તપાસ કરતાં દેખાય છે કે આ પદસમૂહને પણ એક સળંગસૂત્ર સુબદ્ધ રચના તરીકે જોવામાં મુશ્કેલી છે. ચોથા પદમાં ભગવાન લક્ષ્મીને લઈને મામેરું કરવા આવતા વર્ણવાય છે, પાંચમા પદમાં સમોવણનો પ્રસંગ આલેખાય છે અને ફરી છઠ્ઠા પદમાં ચોથા પદમાં અનુસંધાનમાં પહેરામણીનો પ્રસંગ ચાલે છે. છઠ્ઠા ૫દમાં કુંવરબાઈ વડસાસુ પાસે આવી ‘મહેણાં દેતાં હતાં, વૈષ્ણવથી લાજતાં, તે લખપતિ તાત મારી આશ પૂરી’ એમ કહે છે તે તથા સાતમા પદમાં ‘શાંત કીધી પેલી ઘરડી ડોશી’ તથા ‘હેમના પહાણિયા મેલિયા છાબમાં’ એવી પંક્તિઓ આવે છે તે વડસાસુના ચરિત્રની પૂર્વભૂમિકાની તથા ‘બે પાણા’ના પૂર્વ નિર્દેશની અપેક્ષા ઊભી કરે છે, પરંતુ ૭ પદના પાઠમાં એવી કોઈ પૂર્વભૂમિકા કે પૂર્વનિર્દેશ નથી, તેથી આ જાતનું નિરૂપણ અધ્ધર લાગે છે. પુત્રીનું નામ ‘કુંવરબાઈ’ ક્યાંય મળતું નથી, માત્ર છેલ્લા પદમાં ‘સુરસેના’ એવો નામોલ્લેખ મળે છે તે આ પદોનો ‘હારમાળા’ સાથેનો સંબંધ કદાચ સૂચવે. નામને બદલે ‘પુત્રી’ શબ્દથી ઉલ્લેખ નરસિંહની રચના હોવાનો તર્ક પણ કરાવે. | આંતરિક તપાસ કરતાં દેખાય છે કે આ પદસમૂહને પણ એક સળંગસૂત્ર સુબદ્ધ રચના તરીકે જોવામાં મુશ્કેલી છે. ચોથા પદમાં ભગવાન લક્ષ્મીને લઈને મામેરું કરવા આવતા વર્ણવાય છે, પાંચમા પદમાં સમોવણનો પ્રસંગ આલેખાય છે અને ફરી છઠ્ઠા પદમાં ચોથા પદમાં અનુસંધાનમાં પહેરામણીનો પ્રસંગ ચાલે છે. છઠ્ઠા ૫દમાં કુંવરબાઈ વડસાસુ પાસે આવી ‘મહેણાં દેતાં હતાં, વૈષ્ણવથી લાજતાં, તે લખપતિ તાત મારી આશ પૂરી’ એમ કહે છે તે તથા સાતમા પદમાં ‘શાંત કીધી પેલી ઘરડી ડોશી’ તથા ‘હેમના પહાણિયા મેલિયા છાબમાં’ એવી પંક્તિઓ આવે છે તે વડસાસુના ચરિત્રની પૂર્વભૂમિકાની તથા ‘બે પાણા’ના પૂર્વ નિર્દેશની અપેક્ષા ઊભી કરે છે, પરંતુ ૭ પદના પાઠમાં એવી કોઈ પૂર્વભૂમિકા કે પૂર્વનિર્દેશ નથી, તેથી આ જાતનું નિરૂપણ અધ્ધર લાગે છે. પુત્રીનું નામ ‘કુંવરબાઈ’ ક્યાંય મળતું નથી, માત્ર છેલ્લા પદમાં ‘સુરસેના’ એવો નામોલ્લેખ મળે છે તે આ પદોનો ‘હારમાળા’ સાથેનો સંબંધ કદાચ સૂચવે. નામને બદલે ‘પુત્રી’ શબ્દથી ઉલ્લેખ નરસિંહની રચના હોવાનો તર્ક પણ કરાવે. | ||
| Line 86: | Line 87: | ||
{{center|૫}} | {{center|૫}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો’ (હવે પછી ‘આત્મચરિતનાં કાવ્યો’ તરીકે ઉલ્લિખિત, સંપા. કે. કા. શાસ્ત્રી, ૧૯૬૯)માં ‘મામેરું’ની ૨૫ પદોની વાચના આપવામાં આવી છે. આ વાચના આ પૂર્વે પ્રગટ થયેલાં નરસિંહકૃત મામેરાનાં સર્વ પદોની સંકલિત આવૃત્તિ છે. એમાં ‘કાવ્યસંગ્રહ’માંનું હારપ્રસંગના સ્પષ્ટ સંદર્ભવાળું ૧૮મું પદ (‘હાર-સમેનાં પદ’ના હારમાળા વિભાગનું ૨૩મું પદ) છોડી દેવામાં આવ્યું છે અને ૨૧મું પદ પાઠાંતર રૂપે ઉતારવામાં આવ્યું છે; ‘કાવ્યસંગ્રહ’ તેમજ ‘હાર-સમેનાં પદ’નાં બાકીનાં બધાં જ પદને, મગનભાઈ દેસાઈ સંપાદિત ‘મામેરું’ના બન્ને પ્રતના થઈને થતાં આઠેઆઠ પદને અને ‘પંચાંગ’નાં પચીસે પદને સમાવી લેવામાં આવ્યાં છે. ‘પંચાંગ’ના ૨૩મા પદને પાઠાંતરમાં ઉતાર્યું છે, જાણે અહીં સ્વીકૃત વાચનામાં એ સ્વીકારાયું ન હોય! પરંતુ એ અહીં સ્વીકૃત વાચનામાં ૨૪મા પદ તરીકે સમાવાયેલું છે જ. એટલે આ બાબતમાં કંઈક સરતચૂક થયેલી લાગે છે. | ‘નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો’ (હવે પછી ‘આત્મચરિતનાં કાવ્યો’ તરીકે ઉલ્લિખિત, સંપા. કે. કા. શાસ્ત્રી, ૧૯૬૯)માં ‘મામેરું’ની ૨૫ પદોની વાચના આપવામાં આવી છે. આ વાચના આ પૂર્વે પ્રગટ થયેલાં નરસિંહકૃત મામેરાનાં સર્વ પદોની સંકલિત આવૃત્તિ છે. એમાં ‘કાવ્યસંગ્રહ’માંનું હારપ્રસંગના સ્પષ્ટ સંદર્ભવાળું ૧૮મું પદ (‘હાર-સમેનાં પદ’ના હારમાળા વિભાગનું ૨૩મું પદ) છોડી દેવામાં આવ્યું છે અને ૨૧મું પદ પાઠાંતર રૂપે ઉતારવામાં આવ્યું છે; ‘કાવ્યસંગ્રહ’ તેમજ ‘હાર-સમેનાં પદ’નાં બાકીનાં બધાં જ પદને, મગનભાઈ દેસાઈ સંપાદિત ‘મામેરું’ના બન્ને પ્રતના થઈને થતાં આઠેઆઠ પદને અને ‘પંચાંગ’નાં પચીસે પદને સમાવી લેવામાં આવ્યાં છે. ‘પંચાંગ’ના ૨૩મા પદને પાઠાંતરમાં ઉતાર્યું છે, જાણે અહીં સ્વીકૃત વાચનામાં એ સ્વીકારાયું ન હોય! પરંતુ એ અહીં સ્વીકૃત વાચનામાં ૨૪મા પદ તરીકે સમાવાયેલું છે જ. એટલે આ બાબતમાં કંઈક સરતચૂક થયેલી લાગે છે. | ||
‘પંચાંગ’ની અને આ વાચનાનાં પદ ૨૫ છે, પરંતુ ‘પંચાંગ’ની વાચના અહીં સીધેસીધી ઉતારી લેવામાં આવી નથી, એનું ૧૧મું પદ છોડી દઈ માત્ર પાઠાંતરમાં સમાવવામાં આવ્યું છે, ક્યાંક બે પદો એક પદ રૂપે મુકાયાં છે અને અન્યત્ર વધારાનાં મળતાં પદો સમાવી લેવામાં આવ્યાં છે. પદોનો ‘પંચાંગ’નો ક્રમ પણ ક્યાંક ક્યાંક બદલાયો છે. છતાં ‘પંચાંગ’ની વાચના આમાં મુખ્ય આધાર રૂપે છે એમ કહેવામાં બાધ નથી. | ‘પંચાંગ’ની અને આ વાચનાનાં પદ ૨૫ છે, પરંતુ ‘પંચાંગ’ની વાચના અહીં સીધેસીધી ઉતારી લેવામાં આવી નથી, એનું ૧૧મું પદ છોડી દઈ માત્ર પાઠાંતરમાં સમાવવામાં આવ્યું છે, ક્યાંક બે પદો એક પદ રૂપે મુકાયાં છે અને અન્યત્ર વધારાનાં મળતાં પદો સમાવી લેવામાં આવ્યાં છે. પદોનો ‘પંચાંગ’નો ક્રમ પણ ક્યાંક ક્યાંક બદલાયો છે. છતાં ‘પંચાંગ’ની વાચના આમાં મુખ્ય આધાર રૂપે છે એમ કહેવામાં બાધ નથી. | ||
| Line 131: | Line 131: | ||
નરસિંહનાં પદ ૧(પં) અને ર(પં)માં એને મહાદેવ પ્રસન્ન થયા એ એના જીવનનો પૂર્વપ્રસંગ આલેખાયેલો છે. ગોવિંદ અને પ્રેમાનંદ સિવાય આ પ્રસંગ મામેરા સાથે જોડાયેલો જોવા મળતો નથી. એમાંયે ગોવિંદમાં તો કાવ્યને અંતે નરસિંહ કુંવરબાઈને આ પ્રસંગ કહે છે એ રીતે આલેખાયો છે. નરસિંહની કેટલીક પંક્તિઓનું ગોવિંદ અને પ્રેમાનંદની પંક્તિઓ સાથેનું સામ્ય ધ્યાન ખેંચે એવું છે૨<ref>૨. નરસિંહની આ પંક્તિઓને મળતી જ પંક્તિઓ એના ‘પુત્રનો વિવાહ’માં પણ છે. એ કૃતિનું કર્તુત્વ પણ ચકાસવા જેવું છે.</ref> : | નરસિંહનાં પદ ૧(પં) અને ર(પં)માં એને મહાદેવ પ્રસન્ન થયા એ એના જીવનનો પૂર્વપ્રસંગ આલેખાયેલો છે. ગોવિંદ અને પ્રેમાનંદ સિવાય આ પ્રસંગ મામેરા સાથે જોડાયેલો જોવા મળતો નથી. એમાંયે ગોવિંદમાં તો કાવ્યને અંતે નરસિંહ કુંવરબાઈને આ પ્રસંગ કહે છે એ રીતે આલેખાયો છે. નરસિંહની કેટલીક પંક્તિઓનું ગોવિંદ અને પ્રેમાનંદની પંક્તિઓ સાથેનું સામ્ય ધ્યાન ખેંચે એવું છે૨<ref>૨. નરસિંહની આ પંક્તિઓને મળતી જ પંક્તિઓ એના ‘પુત્રનો વિવાહ’માં પણ છે. એ કૃતિનું કર્તુત્વ પણ ચકાસવા જેવું છે.</ref> : | ||
૧. નરસિંહ : ‘માગું શું નવલ હું? તમને વલ્લભ જે, | ૧. નરસિંહ : ‘માગું શું નવલ હું? તમને વલ્લભ જે, | ||
{{gap|4.5em}}મુજને દીજીએ દાસ જાણી.’ | |||
ગોવિંદ : મેં માગ્યું ‘સ્વામી આપો એહ, | ગોવિંદ : મેં માગ્યું ‘સ્વામી આપો એહ, | ||
{{gap|4.5em}}તમ જાણતાં વલ્લભ જેહ.’ | |||
૨. નરસિંહ : ‘શ્રી હરિહર હુંને મળ્યા, સાંભળો : | ૨. નરસિંહ : ‘શ્રી હરિહર હુંને મળ્યા, સાંભળો : | ||
{{gap|4.5em}}માત માહરી તે, તારી કૃપાય.’ | |||
પ્રેમાનંદ : ‘હરિહર બન્ને મુજને મળ્યા તે, ભાભી, તારું પુણ્ય.’ આ ઉપરાંત, નરસિંહમાં સાત ઉપવાસનો ઉલ્લેખ મળે છે તે પ્રેમાનંદમાં પણ છે. દેશમાં નરસિંહની ‘વાત વાગે’, એનું દર્શન કરવા ગામેગામથી હરિજન આવે અને ‘લાર લાગે’, ભાઈભોજાઈ અકળાઈને જુદા રહેવાનું સૂચવે અને નરસિંહ મહેતા જૂનાગઢ જાય – આ બધી હકીકતો માત્ર નરસિંહના પદમાં છે, આખી પરંપરામાં અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. | પ્રેમાનંદ : ‘હરિહર બન્ને મુજને મળ્યા તે, ભાભી, તારું પુણ્ય.’ આ ઉપરાંત, નરસિંહમાં સાત ઉપવાસનો ઉલ્લેખ મળે છે તે પ્રેમાનંદમાં પણ છે. દેશમાં નરસિંહની ‘વાત વાગે’, એનું દર્શન કરવા ગામેગામથી હરિજન આવે અને ‘લાર લાગે’, ભાઈભોજાઈ અકળાઈને જુદા રહેવાનું સૂચવે અને નરસિંહ મહેતા જૂનાગઢ જાય – આ બધી હકીકતો માત્ર નરસિંહના પદમાં છે, આખી પરંપરામાં અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. | ||
પદ ૩(પં)માં પુત્રને વડનગરમાં પરણાવ્યાની હકીકત મળે છે તે પણ અહીં જ મળે છે. પુત્રીનું સાસરું ઉના બતાવાયું છે, જ્યારે વિષ્ણુદાસ વિજયનગર અને વિશ્વનાથ જાની માંગરોળ જણાવે છે; અન્ય કવિઓ ગામનામ આપતા જ નથી. પદ ૩ અને ૪ (પં)માં વચ્ચેની પરંપરામાં દેખા ન દેતાં અને છેક પ્રેમાનંદ સાથે અનુસંધાન દર્શાવતાં વિચાર-વર્તનો ને વાણીપ્રયોગો નજરે પડે છે. જેમકે, | પદ ૩(પં)માં પુત્રને વડનગરમાં પરણાવ્યાની હકીકત મળે છે તે પણ અહીં જ મળે છે. પુત્રીનું સાસરું ઉના બતાવાયું છે, જ્યારે વિષ્ણુદાસ વિજયનગર અને વિશ્વનાથ જાની માંગરોળ જણાવે છે; અન્ય કવિઓ ગામનામ આપતા જ નથી. પદ ૩ અને ૪ (પં)માં વચ્ચેની પરંપરામાં દેખા ન દેતાં અને છેક પ્રેમાનંદ સાથે અનુસંધાન દર્શાવતાં વિચાર-વર્તનો ને વાણીપ્રયોગો નજરે પડે છે. જેમકે, | ||
૧. નરસિંહ : પત્નિ ને પુત્ર તે, બે મરણ પામિયાં, | ૧. નરસિંહ : પત્નિ ને પુત્ર તે, બે મરણ પામિયાં, | ||
{{gap|4.5em}}નગરના લોક તે કરે રુદન. | |||
{{gap|4.5em}}અવધ જેહની થઇ, તેહ જાય સહી, | |||
{{gap|4.5em}}લેશ નહિ શોક કરતું રે મન. | |||
પ્રેમાનંદ : સ્ત્રીસુત મરતે રોયાં લોક, મહેતાને મનમાં નહિ શોક. | પ્રેમાનંદ : સ્ત્રીસુત મરતે રોયાં લોક, મહેતાને મનમાં નહિ શોક. | ||
૨. નરસિંહ : સાસરીઆ અભિમાન રાખે. | ૨. નરસિંહ : સાસરીઆ અભિમાન રાખે. | ||
પ્રેમાનંદ : છે સાસરિયાંને ધનઅભિમાન. | પ્રેમાનંદ : છે સાસરિયાંને ધનઅભિમાન. | ||
૩. નરસિંહ : ‘હરખ વહુવર તણો ક્યમ કરી પોંહચશે, | ૩. નરસિંહ : ‘હરખ વહુવર તણો ક્યમ કરી પોંહચશે, | ||
{{gap|4.5em}}નરસૈંયો નિર્ધન એનો તાત. | |||
{{gap|4.5em}}આપણા ઘર થકી સરવ વિધિ કરો.’ | |||
પ્રેમાનંદ : ‘વહુને ઓરિયો વીતે ખરો, | પ્રેમાનંદ : ‘વહુને ઓરિયો વીતે ખરો, | ||
{{gap|4.5em}}કાંઈક મોસાળું ઘેરથી કરો.’ | |||
૪. નરસિંહ : ‘આવીઓ અવસર નહીં સાચવો તાત...’ | ૪. નરસિંહ : ‘આવીઓ અવસર નહીં સાચવો તાત...’ | ||
પ્રેમાનંદ : ‘જો આ અવસર સૂનો જશે...’ | પ્રેમાનંદ : ‘જો આ અવસર સૂનો જશે...’ | ||
| Line 155: | Line 155: | ||
પદ ૭(પં, અ, બ)માં પણ પ્રેમાનંદ સાથે અનુસંધાન ધરાવતી પંક્તિ ફરી વાર જડે છે : | પદ ૭(પં, અ, બ)માં પણ પ્રેમાનંદ સાથે અનુસંધાન ધરાવતી પંક્તિ ફરી વાર જડે છે : | ||
નરસિંહ : ‘આવીઓ અવસર જો નહિ સાચવો, | નરસિંહ : ‘આવીઓ અવસર જો નહિ સાચવો, | ||
{{gap|4.5em}}તો સાસરિયામાં થાશે મહેણું.’ | |||
પ્રેમાનંદ : ‘જો આ અવસર સૂનો જશે, | પ્રેમાનંદ : ‘જો આ અવસર સૂનો જશે, | ||
{{gap|4.5em}}તો ભવનું મહેણું મુજને થશે.’ | |||
ખોખલો પંડ્યો નરસિંહ પાસે આવે છે અને મહેતાજી મામેરું કરવા નીકળે છે તે વખતના નિરૂપણમાં પણ પ્રેમાનંદ સાથે વિચાર કે અભિવ્યક્તિનું સામ્ય દર્શાવતી પંક્તિઓ જોવા મળે છેઃ | ખોખલો પંડ્યો નરસિંહ પાસે આવે છે અને મહેતાજી મામેરું કરવા નીકળે છે તે વખતના નિરૂપણમાં પણ પ્રેમાનંદ સાથે વિચાર કે અભિવ્યક્તિનું સામ્ય દર્શાવતી પંક્તિઓ જોવા મળે છેઃ | ||
૧. નરસિંહ : ‘કો કોને ભજે થાય ધરણીધરા, | ૧. નરસિંહ : ‘કો કોને ભજે થાય ધરણીધરા, | ||
{{gap|4.5em}}મારે નવનિધ એક તું જ, રાજ.’ | |||
પ્રેમાનંદ : ‘ત્રિકમજી, ત્રેવડમાં રહેજો, દ્રવ્ય તણું છે કામ જી.’ | પ્રેમાનંદ : ‘ત્રિકમજી, ત્રેવડમાં રહેજો, દ્રવ્ય તણું છે કામ જી.’ | ||
૨. નરસિંહ : ‘આવીઉં સીમંત, જાવું છે જદુપતિ...’ | ૨. નરસિંહ : ‘આવીઉં સીમંત, જાવું છે જદુપતિ...’ | ||
| Line 168: | Line 168: | ||
નરસિંહની નીચેની પંક્તિઓનો ભાવ કૃષ્ણદાસ અને ગોવિંદમાં પણ મળે છે, પરંતુ અભિવ્યક્તિનું સામ્ય એનું પ્રેમાનંદ સાથે છે એ જોઈ શકાશેઃ | નરસિંહની નીચેની પંક્તિઓનો ભાવ કૃષ્ણદાસ અને ગોવિંદમાં પણ મળે છે, પરંતુ અભિવ્યક્તિનું સામ્ય એનું પ્રેમાનંદ સાથે છે એ જોઈ શકાશેઃ | ||
નરસિંહ : આવી ઊભી રહી : ‘તાત, ત્રેવડ નહિ, | નરસિંહ : આવી ઊભી રહી : ‘તાત, ત્રેવડ નહિ, | ||
{{gap|6em}}શીદ આવીઆ ઉપહાસ થાવા, | |||
{{gap|4.5em}}લોક નિંદા કરે, સર્વે જોવા ફરે, | |||
{{gap|6em}}તાળ વાઇ વળી ગીત ગાવા.’ | |||
કૃષ્ણદાસ : ‘ઠાલામાલા આવ્યા શીદ, જણતાં ટૂંપો શેં નવ દીધ, | કૃષ્ણદાસ : ‘ઠાલામાલા આવ્યા શીદ, જણતાં ટૂંપો શેં નવ દીધ, | ||
{{gap|4.5em}}ઠગવિદ્યા કરશે સારું ગામ, નાવ્યા હોત તો એક જ નામ.’ | |||
ગોવિંદ : ‘જો નોહોતી મામેરાની પેર્ય, તો શીદ આવ્યા મારે ઘેર્ય? | ગોવિંદ : ‘જો નોહોતી મામેરાની પેર્ય, તો શીદ આવ્યા મારે ઘેર્ય? | ||
{{gap|4.5em}}આગે સહુકો મુહુને મિહિણાં દે, દાઢી ઊઠી તાલકુટિયાની કહે. | |||
{{gap|4.5em}}નાગર ઠગવિદ્યા કરે...’ | |||
પ્રેમાનંદ : ‘નાગરી નાતે રહેશે કેમ લાજ, | પ્રેમાનંદ : ‘નાગરી નાતે રહેશે કેમ લાજ, | ||
{{gap|4.5em}}ધન વિના આવ્યા શેં કાજ?’ | |||
{{gap|4.5em}}‘શું કરવા આવ્યા ઉપહાસ? સાથે વેરાગી લાવ્યા પંચાસ; | |||
{{gap|4.5em}}શંખ તાળ ને માળા ચંગ, એ મોસાળું કરવાના ઢંગ?’ | |||
નરસિંહના પદમાં આ પ્રસંગે નરસિંહ કુંવરબાઈને ‘છાબ ઠાલી ધરો મંડપ માંહે’ એમ કહે છે; પ્રેમાનંદમાં બીજે દિવસે મોસાળાની તૈયારી થાય છે એ વખતે નરસિંહ કુંવરબાઈને ‘વિશ્વાસ આણી હૃદે માંહે એક છાબ ઠાલી જઈ ધરો’ એમ કહે છે. મામેરાવિષયક કાવ્યોની સમગ્ર પરંપરામાં આ સિવાય ક્યાંય આ પ્રકારની ઉક્તિ મળતી નથી; ઠાલી છાબ મુકાયાની હકીકત, અલબત્ત, આવે છે. | નરસિંહના પદમાં આ પ્રસંગે નરસિંહ કુંવરબાઈને ‘છાબ ઠાલી ધરો મંડપ માંહે’ એમ કહે છે; પ્રેમાનંદમાં બીજે દિવસે મોસાળાની તૈયારી થાય છે એ વખતે નરસિંહ કુંવરબાઈને ‘વિશ્વાસ આણી હૃદે માંહે એક છાબ ઠાલી જઈ ધરો’ એમ કહે છે. મામેરાવિષયક કાવ્યોની સમગ્ર પરંપરામાં આ સિવાય ક્યાંય આ પ્રકારની ઉક્તિ મળતી નથી; ઠાલી છાબ મુકાયાની હકીકત, અલબત્ત, આવે છે. | ||
નરસિંહના પદ ૮ (નકાસં, પં, હા), ૯ (નકાસં, હા) અને ૧૦(અ, બ)માં સમણનો પ્રસંગ આલેખાયેલો છે – અલબત્ત, પુનરાવર્તનથી. એ નોંધપાત્ર છે કે કૃષ્ણદાસ અને ગોવિંદમાં કુંવરબાઈ એની નણંદ પાસે ભૂતકાળના બનાવ તરીકે આનો ઉલ્લેખ કરે છે એટલું જ આવે છે : | નરસિંહના પદ ૮ (નકાસં, પં, હા), ૯ (નકાસં, હા) અને ૧૦(અ, બ)માં સમણનો પ્રસંગ આલેખાયેલો છે – અલબત્ત, પુનરાવર્તનથી. એ નોંધપાત્ર છે કે કૃષ્ણદાસ અને ગોવિંદમાં કુંવરબાઈ એની નણંદ પાસે ભૂતકાળના બનાવ તરીકે આનો ઉલ્લેખ કરે છે એટલું જ આવે છે : | ||
કૃષ્ણદાસ : ‘બાઈ મામેરું કશે નવ કરે, હૂંડી જે પાછી નવ ફરે; | કૃષ્ણદાસ : ‘બાઈ મામેરું કશે નવ કરે, હૂંડી જે પાછી નવ ફરે; | ||
{{gap|4.5em}}અવસર વિણ આણ્યો’તો મેહ, હજી મનમાં રાખો સંદેહ.’ | |||
ગોવિંદ : ‘કહિ પુત્રી, ‘બાઈ, જાણે શંન, | ગોવિંદ : ‘કહિ પુત્રી, ‘બાઈ, જાણે શંન, | ||
{{gap|4.5em}}ઊષ્ણ જલ મેહેલ્યૂ જિણે દિન, | |||
{{gap|4.5em}}માગ્યૂ સમવણ, નાપે કોય, સાર કીવી સામલિયે સોય,’ | |||
વિષ્ણુદાસમાં આ પ્રસંગ સાવ અછડતી રીતે આમ જ આલેખાયેલો મળે છે૩<ref>૩. ભ્રષ્ટ અને ખંડિત પ્રત પરથી છપાયેલી વાચનાનો આ દોષ હોઈ શકે. આ અને બીજી કાવ્યસંકલનની ખામી રચનાની પ્રમાણભૂતતાને પણ સંદિગ્ધ બનાવે એવી છે.</ref> : | વિષ્ણુદાસમાં આ પ્રસંગ સાવ અછડતી રીતે આમ જ આલેખાયેલો મળે છે૩<ref>૩. ભ્રષ્ટ અને ખંડિત પ્રત પરથી છપાયેલી વાચનાનો આ દોષ હોઈ શકે. આ અને બીજી કાવ્યસંકલનની ખામી રચનાની પ્રમાણભૂતતાને પણ સંદિગ્ધ બનાવે એવી છે.</ref> : | ||
વેવાણે વેવાઈને કુડ જ કર્યું, નાવા પાણી ખળખળતું ધર્યું, | વેવાણે વેવાઈને કુડ જ કર્યું, નાવા પાણી ખળખળતું ધર્યું, | ||
| Line 193: | Line 193: | ||
એટલે આ પ્રસંગના વિસ્તૃત નિરૂપણ માટે આપણે છેક વિશ્વનાથ અને પ્રેમાનંદ સુધી નજર દોડાવવી પડે છે. એમાં પણ આઠમું પદ તો આખું ને આખું વિશ્વનાથના ‘મોસાળાચરિત્ર’માં છપાયેલું મળે છે! ઉપરાંત, નવમા પદમાંનો એક વિચાર પણ વિશ્વનાથમાં મળે છે : | એટલે આ પ્રસંગના વિસ્તૃત નિરૂપણ માટે આપણે છેક વિશ્વનાથ અને પ્રેમાનંદ સુધી નજર દોડાવવી પડે છે. એમાં પણ આઠમું પદ તો આખું ને આખું વિશ્વનાથના ‘મોસાળાચરિત્ર’માં છપાયેલું મળે છે! ઉપરાંત, નવમા પદમાંનો એક વિચાર પણ વિશ્વનાથમાં મળે છે : | ||
નરસિંહ : ‘કામણ મોહણ છે કાંઈ એ કને, | નરસિંહ : ‘કામણ મોહણ છે કાંઈ એ કને, | ||
{{gap|4.5em}}મંત્રને બળે અણાવ્યું રે પાણી.’ | |||
વિશ્વનાથ : ‘યંત્ર મંત્ર કામણ એ જાણે, વરસાવ્યો વરસાદ.’ | વિશ્વનાથ : ‘યંત્ર મંત્ર કામણ એ જાણે, વરસાવ્યો વરસાદ.’ | ||
આ પદમાં વેવાઈ પહેરામણીની ટીપ આપે છે એ આખી પરંપરામાં જોવા ન મળતી વાત છે. અહીં જમાઈ એક સૂચન કરે છે તે વિષ્ણુદાસમાં દિયરને નામે નોંધાયેલું છે : | આ પદમાં વેવાઈ પહેરામણીની ટીપ આપે છે એ આખી પરંપરામાં જોવા ન મળતી વાત છે. અહીં જમાઈ એક સૂચન કરે છે તે વિષ્ણુદાસમાં દિયરને નામે નોંધાયેલું છે : | ||
નરસિંહ : તેણે સમે જમાઈએ વાત એવી કહી : | નરસિંહ : તેણે સમે જમાઈએ વાત એવી કહી : | ||
{{gap|4.5em}}‘તારી દીકરીની સૌએ ઢીગ માંડી. | |||
{{gap|5.5em}}સહસ બે સહસ આપું અછીના તુંને; | |||
{{gap|6em}}રાત માહે પરો જા-નાં છાંડી.’ | |||
વિષ્ણુદાસ : મોટા દિએરનું નારણદાસ નામ, | વિષ્ણુદાસ : મોટા દિએરનું નારણદાસ નામ, | ||
{{gap|6em}}ઠગવિદ્યાને કર્યો પ્રણામ, | |||
{{gap|4.5em}}‘જે જોઈએ તે મેતા તમે અહીંથી લો, | |||
{{gap|6em}}આજની શોભા અમને દો.” | |||
નરસિંહનાં પદ ૧૧ (પં), ૧૨ (પં) અને ૧૩(પં)માં પહેરામણીની યાદીનો પ્રસંગ આલેખાયો છે. વિષ્ણુદાસમાં નરસિંહ ઘરડાં બાઈજીને પૂછીને કાગળમાં પહેરામણીની યાદી લખી લાવવાનું કહે છે. પરંતુ કુંવરબાઈ છણકો કરીને ‘લાવનારા હતા તો ઠાલા શું આવીઆ, દાદાજી લખો રે માંહે બે પાણીઆ’ એમ કહે છે. એટલું જ છે; પછી યાદીનો કોઈ પ્રસંગ વર્ણવાતો નથી. કૃષ્ણદાસમાં કુંવરબાઈ પિતાના કહેવાથી પહેરામણીની યાદી કરે છે ને સાસુનણંદને પૂછવા જતાં એ ‘લખો વળી બે મોટા પહાણ’ એમ કહે છે એટલી વાત છે; પહેરામણીની વસ્તુઓની વીગતવાર સૂચિ નથી કે વડસાસુ પણ નથી. ગોવિંદમાં પણ સાસુ, નણંદ, જેઠાણી વગેરે મળી યાદી કરે છે અને ‘ઘરડાં બાઈજી’ને પૂછતાં તે બે પાણા લખાવે છે એવું નિરૂપણ છે; પહેરામણીની વસ્તુઓની યાદી નથી. પહેરામણીની વસ્તુઓની વીગતે યાદી વડસાસુ કરાવે અને નણંદ છણકો કરીને બે પાણ લખાવે, એવું આલેખન વિશ્વનાથ અને પ્રેમાનંદમાં મળે છે અને પહેરામણીની યાદીથી કુંવરબાઈને ધ્રાસકો પડે એવું ચિત્રણ તો પ્રેમાનંદમાં જ મળે છે. નરસિંહમાં વડસાસુ છે, એની ખંધાઈ છે, પહેરામણીની વસ્તુઓની સૂચિ છે અને એ જોઈને કુંવરબાઈને થતો સંતાપ પણ છે. અલબત્ત, નણંદનો છણકો અને બે પાણાની વાત નથી. બીજી પંક્તિઓ જવા દઈએ તોપણ નરસિંહમાં મળતી કેટલીક માર્મિક પંક્તિઓનું પ્રેમાનંદ સાથેનું સામ્ય ઉઘાડું છે : | નરસિંહનાં પદ ૧૧ (પં), ૧૨ (પં) અને ૧૩(પં)માં પહેરામણીની યાદીનો પ્રસંગ આલેખાયો છે. વિષ્ણુદાસમાં નરસિંહ ઘરડાં બાઈજીને પૂછીને કાગળમાં પહેરામણીની યાદી લખી લાવવાનું કહે છે. પરંતુ કુંવરબાઈ છણકો કરીને ‘લાવનારા હતા તો ઠાલા શું આવીઆ, દાદાજી લખો રે માંહે બે પાણીઆ’ એમ કહે છે. એટલું જ છે; પછી યાદીનો કોઈ પ્રસંગ વર્ણવાતો નથી. કૃષ્ણદાસમાં કુંવરબાઈ પિતાના કહેવાથી પહેરામણીની યાદી કરે છે ને સાસુનણંદને પૂછવા જતાં એ ‘લખો વળી બે મોટા પહાણ’ એમ કહે છે એટલી વાત છે; પહેરામણીની વસ્તુઓની વીગતવાર સૂચિ નથી કે વડસાસુ પણ નથી. ગોવિંદમાં પણ સાસુ, નણંદ, જેઠાણી વગેરે મળી યાદી કરે છે અને ‘ઘરડાં બાઈજી’ને પૂછતાં તે બે પાણા લખાવે છે એવું નિરૂપણ છે; પહેરામણીની વસ્તુઓની યાદી નથી. પહેરામણીની વસ્તુઓની વીગતે યાદી વડસાસુ કરાવે અને નણંદ છણકો કરીને બે પાણ લખાવે, એવું આલેખન વિશ્વનાથ અને પ્રેમાનંદમાં મળે છે અને પહેરામણીની યાદીથી કુંવરબાઈને ધ્રાસકો પડે એવું ચિત્રણ તો પ્રેમાનંદમાં જ મળે છે. નરસિંહમાં વડસાસુ છે, એની ખંધાઈ છે, પહેરામણીની વસ્તુઓની સૂચિ છે અને એ જોઈને કુંવરબાઈને થતો સંતાપ પણ છે. અલબત્ત, નણંદનો છણકો અને બે પાણાની વાત નથી. બીજી પંક્તિઓ જવા દઈએ તોપણ નરસિંહમાં મળતી કેટલીક માર્મિક પંક્તિઓનું પ્રેમાનંદ સાથેનું સામ્ય ઉઘાડું છે : | ||
૧. નરસિંહ : વદનહસાળી વડસાસુજી બોલીઆ, | ૧. નરસિંહ : વદનહસાળી વડસાસુજી બોલીઆ, | ||
{{gap|4.5em}}‘એહ વાત માંહે સંદેહ શો છે? | |||
{{gap|4.5em}}વૈષ્ણવ લેઈ વેહવાઈ ઘર આવીઆ, | |||
{{gap|4.5em}}કોડ અમારા ક્યમ ન પોંહચે?’ | |||
પ્રેમાનંદ : વડસાસુ ઘણું ભારે માણસ, | પ્રેમાનંદ : વડસાસુ ઘણું ભારે માણસ, | ||
{{gap|4.5em}}બોલ્યાં મર્મવચન, વહુજી. | |||
{{gap|4.5em}}‘વડી વહુઅર, તમે કાંઈ ન જાણો, | |||
{{gap|4.5em}}મહેતો વૈષ્ણવજન વહુજી. | |||
* | * | ||
{{gap|4.5em}}‘રૂડો વેવાઈ આંગણે આવ્યો, | |||
{{gap|4.5em}}કોડ ન પહોંચે કેમ, વહુજી.’ | |||
૨. નરસિંહ : ‘અમો ઘરડા થઈ ધરમ લખાવીશું...’ | ૨. નરસિંહ : ‘અમો ઘરડા થઈ ધરમ લખાવીશું...’ | ||
પ્રેમાનંદ : ‘અમે ઘરડાં માટે ધર્મે લખાવ્યું...’ | પ્રેમાનંદ : ‘અમે ઘરડાં માટે ધર્મે લખાવ્યું...’ | ||
૩. નરસિંહ : ‘તે થકી અધિક કરે તમ તાત તો | ૩. નરસિંહ : ‘તે થકી અધિક કરે તમ તાત તો | ||
{{gap|4.5em}}પ્રાણી સકલ વદે ધન્ય વાણી.’ | |||
પ્રેમાનંદ : ‘એ લખ્યાથી અધિકું કરશો તો, | પ્રેમાનંદ : ‘એ લખ્યાથી અધિકું કરશો તો, | ||
{{gap|4.5em}}તમારા ઘરની લાજ, વહુજી.’ | |||
૪. નરસિંહ : ‘ડોસીએ પત્ર માંહે જે લખાવીઉં, | ૪. નરસિંહ : ‘ડોસીએ પત્ર માંહે જે લખાવીઉં, | ||
{{gap|4.5em}}આપી કોણ શકે તે પ્રભુ પાખી?’ | |||
પ્રેમાનંદ : ‘લખેશરીથી ન પડે પૂરું, એવું એણે લખાવ્યું રે.’ | પ્રેમાનંદ : ‘લખેશરીથી ન પડે પૂરું, એવું એણે લખાવ્યું રે.’ | ||
૫. નરસિંહ : ‘સાધુ મુજ તાતને દુઃખ દેવા ઘણું, | ૫. નરસિંહ : ‘સાધુ મુજ તાતને દુઃખ દેવા ઘણું, | ||
{{gap|4.5em}}સીમંત મારે શીદ આવીઉં?’ | |||
પ્રેમાનંદ : ‘સાધુપિતાને દુઃખ દેવાને મારું | પ્રેમાનંદ : ‘સાધુપિતાને દુઃખ દેવાને મારું | ||
{{gap|4.5em}}સીમંત શાને આવ્યું રે?’ | |||
૬. નરસિંહ : મહેતોજી ઓચર્યા, ‘દીકરી માહરી, | ૬. નરસિંહ : મહેતોજી ઓચર્યા, ‘દીકરી માહરી, | ||
{{gap|4.5em}}શ્રીહરિનો વિશ્વાસ રાખો.’ | |||
પ્રેમાનંદ : મહેતોજી કહે, ‘પુત્રી મારી, રહેજો તમે વિશ્વાસે રે.’ | પ્રેમાનંદ : મહેતોજી કહે, ‘પુત્રી મારી, રહેજો તમે વિશ્વાસે રે.’ | ||
નરસિંહનું પદ ૧૪ (પં) આખું વિશ્વનાથના ‘મોસાળાચરિત્ર’ના ‘બૃહત્ કાવ્યદોહન’ ભા. ૮માં મુદ્રિત પાઠમાં મળે છે, જોકે ‘નરસૈં મહેતાનું આખ્યાન’ના પાઠમાં એનો સમાવેશ નથી. પણ એમાંનો એક વિચાર જરા જુદા સંદર્ભમાં પ્રેમાનંદમાં મળે છે એ હકીકત નોંધપાત્ર છે. | નરસિંહનું પદ ૧૪ (પં) આખું વિશ્વનાથના ‘મોસાળાચરિત્ર’ના ‘બૃહત્ કાવ્યદોહન’ ભા. ૮માં મુદ્રિત પાઠમાં મળે છે, જોકે ‘નરસૈં મહેતાનું આખ્યાન’ના પાઠમાં એનો સમાવેશ નથી. પણ એમાંનો એક વિચાર જરા જુદા સંદર્ભમાં પ્રેમાનંદમાં મળે છે એ હકીકત નોંધપાત્ર છે. | ||
નરસિંહ : ‘મારે કાજે રખે જાતો કહી માગવા, | નરસિંહ : ‘મારે કાજે રખે જાતો કહી માગવા, | ||
{{gap|4.5em}}કષ્ટે મ લાવીશ કરજ કાઢી.’ | |||
પ્રેમાનંદ : ‘દામોદરને નથી કાંઈ દોહ્યલું, નહિ જ કરજ કોનું કાઢે.’ | પ્રેમાનંદ : ‘દામોદરને નથી કાંઈ દોહ્યલું, નહિ જ કરજ કોનું કાઢે.’ | ||
નરસિંહના પદ ૧૬(બ)માં છાબમાં પરવતફળ (પાણા) મૂકવાની વાત જરા ક્લિષ્ટ રીતે આવે છે તે પણ પ્રેમાનંદમાં જ સુંદર રીતે મુકાયેલી મળે છે : ‘મૂકો છાબ માંહે બે પહાણ, વાયે ઊડી જાશે.’ | નરસિંહના પદ ૧૬(બ)માં છાબમાં પરવતફળ (પાણા) મૂકવાની વાત જરા ક્લિષ્ટ રીતે આવે છે તે પણ પ્રેમાનંદમાં જ સુંદર રીતે મુકાયેલી મળે છે : ‘મૂકો છાબ માંહે બે પહાણ, વાયે ઊડી જાશે.’ | ||
| Line 240: | Line 240: | ||
છલક છાબ સોનૈયે ભરી, અંત્રીખથી ઓચિંતી પડી, | છલક છાબ સોનૈયે ભરી, અંત્રીખથી ઓચિંતી પડી, | ||
લખમી ત્રુઠ્યાં કરુણા કરી, લેઈ વસ્ત્ર ઉપર પરવરી. | લખમી ત્રુઠ્યાં કરુણા કરી, લેઈ વસ્ત્ર ઉપર પરવરી. | ||
* | {{gap|4.5em}}* | ||
નીલાપીળા સાળુની જોડ, દોશી થઈ બેઠા રણછોડ. | નીલાપીળા સાળુની જોડ, દોશી થઈ બેઠા રણછોડ. | ||
* | {{gap|4.5em}}* | ||
નણદી અચકામચકા કરે, કુંવરબાઈ છાબ લઈ આગળ ધરે. | નણદી અચકામચકા કરે, કુંવરબાઈ છાબ લઈ આગળ ધરે. | ||
‘જે જોઈએ તે નણદી તમો આમાંથી લો.’ | ‘જે જોઈએ તે નણદી તમો આમાંથી લો.’ | ||
‘ભાભી તમારે બાપે શું કર્યું, મોસાળું તો શ્રીકૃષ્ણે કર્યું. | ‘ભાભી તમારે બાપે શું કર્યું, મોસાળું તો શ્રીકૃષ્ણે કર્યું. | ||
દ્વારકાથી કૃષ્ણદેવ આવિયા, મોસાળું તો તે લાવિયા.’ | દ્વારકાથી કૃષ્ણદેવ આવિયા, મોસાળું તો તે લાવિયા.’ | ||
* | {{gap|4.5em}}* | ||
નણંદની નાનકી નાનબાઈ નામ, | નણંદની નાનકી નાનબાઈ નામ, | ||
{{gap|4.5em}}તેને એક કાપડું આલવાનો ઠામ; | |||
પૂરનારો તાં પૂરી ગયો, નરસૈં મહેતો બેસિયો. | પૂરનારો તાં પૂરી ગયો, નરસૈં મહેતો બેસિયો. | ||
દેખીતી રીતે જ, આમાં કંઈક ભેળસેળ થઈ ગયેલી જણાય છે અને તેને લીધે ભગવાન પ્રત્યક્ષ આવેલા કે કેમ તે વિશેનો કવિને અભિપ્રાય અસ્પષ્ટ રહે છે. કૃષ્ણદાસ પણ એક બાજુથી ગરુડાસને બેસીને મામેરું લઈને આવતા ભગવાનને વર્ણવે છે ને ‘દોશી થઈ બેઠા ભગવાન’ એમ કહે છે, તો બીજી બાજુથી વડસાસુને લૂગડાં વહેંચતી અને ‘કોણ કનેથી વહોર્યા એહ’ એવો સંદેહ વ્યક્ત કરતી બતાવે છે, પરંતુ ‘સામળ દોસી છાનો વસે’ એવી પંક્તિથી એ પોતાનો અભિપ્રાય સ્પષ્ટ આપે છે – ભગવાન પ્રત્યક્ષ છે તે માત્ર નરસિંહને જ, એમ એને અભિપ્રેત છે. નણંદની દીકરીવાળો પ્રસંગ કૃષ્ણદાસમાં નથી એ નોંધપાત્ર છે. | દેખીતી રીતે જ, આમાં કંઈક ભેળસેળ થઈ ગયેલી જણાય છે અને તેને લીધે ભગવાન પ્રત્યક્ષ આવેલા કે કેમ તે વિશેનો કવિને અભિપ્રાય અસ્પષ્ટ રહે છે. કૃષ્ણદાસ પણ એક બાજુથી ગરુડાસને બેસીને મામેરું લઈને આવતા ભગવાનને વર્ણવે છે ને ‘દોશી થઈ બેઠા ભગવાન’ એમ કહે છે, તો બીજી બાજુથી વડસાસુને લૂગડાં વહેંચતી અને ‘કોણ કનેથી વહોર્યા એહ’ એવો સંદેહ વ્યક્ત કરતી બતાવે છે, પરંતુ ‘સામળ દોસી છાનો વસે’ એવી પંક્તિથી એ પોતાનો અભિપ્રાય સ્પષ્ટ આપે છે – ભગવાન પ્રત્યક્ષ છે તે માત્ર નરસિંહને જ, એમ એને અભિપ્રેત છે. નણંદની દીકરીવાળો પ્રસંગ કૃષ્ણદાસમાં નથી એ નોંધપાત્ર છે. | ||
| Line 258: | Line 258: | ||
વીગતો ઉપરાંત અભિવ્યક્તિ પરત્વે પણ નરસિંહનાં આ પદોનું સામ્ય વિશ્વનાથ અને પ્રેમાનંદ સાથે છે. નરસિંહના ૧૯મા પદની બધી કડીઓ વિશ્વનાથના મુદ્રિત ‘મોસાળાચરિત્ર’ના એક પદમાં મળે છે-વિશ્વનાથમાં થોડી કડીઓ વધારે છે. આ સિવાય પણ નરસિંહની કેટલીક પંક્તિઓનું વિશ્વનાથ અને વધુ તો પ્રેમાનંદ સાથેનું સામ્ય ધ્યાન ખેંચે એવું છે. | વીગતો ઉપરાંત અભિવ્યક્તિ પરત્વે પણ નરસિંહનાં આ પદોનું સામ્ય વિશ્વનાથ અને પ્રેમાનંદ સાથે છે. નરસિંહના ૧૯મા પદની બધી કડીઓ વિશ્વનાથના મુદ્રિત ‘મોસાળાચરિત્ર’ના એક પદમાં મળે છે-વિશ્વનાથમાં થોડી કડીઓ વધારે છે. આ સિવાય પણ નરસિંહની કેટલીક પંક્તિઓનું વિશ્વનાથ અને વધુ તો પ્રેમાનંદ સાથેનું સામ્ય ધ્યાન ખેંચે એવું છે. | ||
૧. નરસિંહ : મહેતો કહે : ‘દીકરી, ભજ-નાં તું શ્રી હરિ, | ૧. નરસિંહ : મહેતો કહે : ‘દીકરી, ભજ-નાં તું શ્રી હરિ, | ||
{{gap|6em}}કરો-નાં પહેરામણી, તેડો ડોશી. | |||
{{gap|4.5em}}આપણો શેઠ લક્ષ્મી સહિત આવિયો, | |||
{{gap|6em}}નામ પરસિદ્ધ દામોદર દોશી.’ | |||
પ્રેમાનંદ : મહેતેજીએ તેડી દીકરી, | પ્રેમાનંદ : મહેતેજીએ તેડી દીકરી, | ||
{{gap|6em}}‘આ છાબ જુઓ શામળિયે ભરી; | |||
{{gap|4.5em}}પહેરાવો સહુ નાત નાગરી, | |||
{{gap|6em}}આ અવસર નહીં આવે ફરી.’ | |||
૨. નરસિંહ : હરખ પામી ઘણું : ‘કામ થ્યું આપણું’, | ૨. નરસિંહ : હરખ પામી ઘણું : ‘કામ થ્યું આપણું’, | ||
{{gap|6em}}ધાઈ આવી વડ સાસુ પાસે, | |||
{{gap|4.5em}}‘મહેણાં દેતાં ઘણું, ભગતથી લાજતાં, | |||
{{gap|6em}}તે લખપતિ તાતે મારી પૂરી આશ.’ | |||
પ્રેમાનંદ : કંકાવટી કર માંહે ધરી, સાસુ પાસે વહુ સંચરી, | પ્રેમાનંદ : કંકાવટી કર માંહે ધરી, સાસુ પાસે વહુ સંચરી, | ||
{{gap|6em}}* | |||
{{gap|4.5em}}‘વૈષ્ણવ કહીને દેતાં ગાળ...’ | |||
{{gap|6em}}* | |||
{{gap|4.5em}}‘જુઓ કમાઈ દુર્બળ તણી...’ | |||
૩. નરસિંહ : બાંધી છે પલવટ દોશી દામોદરે, | ૩. નરસિંહ : બાંધી છે પલવટ દોશી દામોદરે, | ||
{{gap|4.5em}}જોયે તે વસ્ત્ર આપે છે કાઢી. | |||
પ્રેમાનંદ : નાગરની ભીડ ઘણી ભાળી, પછેડીની પલવટ વાળી, | પ્રેમાનંદ : નાગરની ભીડ ઘણી ભાળી, પછેડીની પલવટ વાળી, | ||
{{gap|4.5em}}આવ્યા છાબ પાસે વનમાળી, | |||
{{gap|4.5em}}છોડી ગાંઠડી વસ્ત્ર આપે ટાળી. | |||
૪. નરસિંહ : કાપડું એક તે પૂરિયું જરકસી, | ૪. નરસિંહ : કાપડું એક તે પૂરિયું જરકસી, | ||
{{gap|4.5em}}શાંત કીધી ઓલી ઘરડી ડોશી. | |||
પ્રેમાનંદ : સારું ખીરોદક ખાધે મૂકી, ડોશીને સમજાવ્યાં જી. | પ્રેમાનંદ : સારું ખીરોદક ખાધે મૂકી, ડોશીને સમજાવ્યાં જી. | ||
૫. નરસિંહ : રમાએ કુંવરબાઈ રૂદિયા શું ચાંપીઆ, | ૫. નરસિંહ : રમાએ કુંવરબાઈ રૂદિયા શું ચાંપીઆ, | ||
{{gap|4.5em}}મસ્તક હાથ મૂકીને પૂછે : | |||
{{gap|4.5em}}‘આવડી દૂબળી ક્યમ કરી, દીકરી, | |||
{{gap|4.5em}}કહે વારૂ તુને દુઃખ શું છે?’ | |||
વિશ્વનાથ : કૃપા કરીને રૂદયા લીધાજી, | વિશ્વનાથ : કૃપા કરીને રૂદયા લીધાજી, | ||
{{gap|4.5em}}‘પુત્રી તેં કાં ચિંતા કીધી જી?’ | |||
{{gap|4.5em}}* | |||
{{gap|4.5em}}શિર કર ફેરવ્યો દોશેણ માત જી. | |||
પ્રેમાનંદ : એવું કહેતામાં કમળા હીંડ્યાં રે, | પ્રેમાનંદ : એવું કહેતામાં કમળા હીંડ્યાં રે, | ||
{{gap|4.5em}}કુંવરબાઈને હૃદે શું ભીડ્યાં રે, | |||
{{gap|4.5em}}‘મારી મીઠી ન ભરીએ આંસુ રે...’ | |||
૬. નરસિંહ : ‘મેહેતાજી સાથે માયા એવી ક્યારૂની?’ | ૬. નરસિંહ : ‘મેહેતાજી સાથે માયા એવી ક્યારૂની?’ | ||
{{gap|6em}}માન તજી પૂછે વેહેવાણ વાતે, | |||
{{gap|4.5em}}લક્ષ્મીજી ઓચર્યાં : ‘આદિ ને અંતની, | |||
{{gap|6em}}માયા અમારી એ મેં જ જાણું. | |||
{{gap|4.5em}}અમારે આ વૈભવ આપ્યો મેહેતા તણો, | |||
{{gap|6em}}એક રસના કરી શું વિખાણું? | |||
પ્રેમાનંદ : વેવાણ કમળાને એમ પૂછે રે, | પ્રેમાનંદ : વેવાણ કમળાને એમ પૂછે રે, | ||
{{gap|6em}}‘મહેતા સાથે સગપણ શું છે રે?’ | |||
{{gap|4.5em}}‘વેપાર દોશીનો, ઘેર કોઠી રે, | |||
{{gap|6em}}અમને ઓથ નરસૈંયાની મોટી રે.’ | |||
નરસિંહમાં મોસાળું થવાના પ્રસંગે નોંધાયેલો એક વિચાર વિષ્ણુદાસમાં સમોવણના પ્રસંગે, તો ગોવિંદ અને વિશ્વનાથમાં મોસાળું થવાના પ્રસંગે જ જોવા મળે છે? | નરસિંહમાં મોસાળું થવાના પ્રસંગે નોંધાયેલો એક વિચાર વિષ્ણુદાસમાં સમોવણના પ્રસંગે, તો ગોવિંદ અને વિશ્વનાથમાં મોસાળું થવાના પ્રસંગે જ જોવા મળે છે? | ||
નરસિંહ : વેવાઈ મનમાં કરે વિચાર, ‘એ કોએક કારણ અવતાર.’ | નરસિંહ : વેવાઈ મનમાં કરે વિચાર, ‘એ કોએક કારણ અવતાર.’ | ||
વિષ્ણુદાસ : મનમાં કરો વિચાર, | વિષ્ણુદાસ : મનમાં કરો વિચાર, | ||
{{gap|4.5em}}‘નરસિંહ મહેતો કો કારણ અવતાર.’ | |||
ગેાવિંદ : વેવાઈ વેવાણ્યો કરે વિચાર, | ગેાવિંદ : વેવાઈ વેવાણ્યો કરે વિચાર, | ||
{{gap|4.5em}}‘નરસિંહ મહેતો કો કારણ અવતાર.’ | |||
વિશ્વનાથ : કુંવરબાઈ હરખ્યાં અપાર જી, | વિશ્વનાથ : કુંવરબાઈ હરખ્યાં અપાર જી, | ||
{{gap|4.5em}}પિતા માહારો કારણ અવતાર જી.’ | |||
છેલ્લે ‘આત્મચરિતનાં કાવ્યો’માં છોડી દેવાયેલાં અને અન્યત્ર નરસિંહને નામે મળતાં પદોને પરંપરાના સંદર્ભમાં તપાસી લઈએ. | છેલ્લે ‘આત્મચરિતનાં કાવ્યો’માં છોડી દેવાયેલાં અને અન્યત્ર નરસિંહને નામે મળતાં પદોને પરંપરાના સંદર્ભમાં તપાસી લઈએ. | ||
‘કાવ્યસંગ્રહ’ના પદ ૧૮(હા)માં ખોખલો પંડ્યો છે, વડસાસુ છે અને એકબે પંક્તિ સ્પષ્ટ રીતે પછીની પરંપરામાં જોવા મળે છેઃ | ‘કાવ્યસંગ્રહ’ના પદ ૧૮(હા)માં ખોખલો પંડ્યો છે, વડસાસુ છે અને એકબે પંક્તિ સ્પષ્ટ રીતે પછીની પરંપરામાં જોવા મળે છેઃ | ||
૧. નરસિંહ : ‘જો નહોતી મામેરાની પેર | ૧. નરસિંહ : ‘જો નહોતી મામેરાની પેર | ||
{{gap|4.5em}}તો શું આવ્યા દીકરીને ઘેર?’ | |||
વિષ્ણુદાસ : ‘જો તમારે હોએ મોસાળાની પેર | વિષ્ણુદાસ : ‘જો તમારે હોએ મોસાળાની પેર | ||
{{gap|4.5em}}તો તમો આવજો મારે ઘેર.’ | |||
ગોવિંદ : ‘જો હોએ માહામેરાની પેર્ય, | ગોવિંદ : ‘જો હોએ માહામેરાની પેર્ય, | ||
{{gap|4.5em}}તો તહ્મો આવજ્યો માહારે ઘેર્ય.’ | |||
{{gap|4.5em}}* | |||
{{gap|4.5em}}જો નોહોતી માહામેરાની પેર્ય, | |||
{{gap|4.5em}}તો શીદ આવ્યા માહારે ઘેર્ય?’ | |||
૨. નરસિંહ : “મામેરું કરશે શ્રી ગોપાળ, | ૨. નરસિંહ : “મામેરું કરશે શ્રી ગોપાળ, | ||
{{gap|4.5em}}નરસૈં મહેતો વજાડે તાલ.’ | |||
કૃષ્ણદાસ : ‘બાઈપુત્રી જાણે ગોપાળ, મહેતો બેઠા વાહાએ તાળ.’ | કૃષ્ણદાસ : ‘બાઈપુત્રી જાણે ગોપાળ, મહેતો બેઠા વાહાએ તાળ.’ | ||
‘પંચાંગ’નું ૧૧મું પદ તો આખું જ વિશ્વનાથના મુદ્રિત ‘મોસાળાચરિત્ર’માં મળે છે. | ‘પંચાંગ’નું ૧૧મું પદ તો આખું જ વિશ્વનાથના મુદ્રિત ‘મોસાળાચરિત્ર’માં મળે છે. | ||