પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/અનુલેખ : પ્લેટોને મળતા બચાવ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| અનુલેખ : પ્લેટોને મળતા બચાવ | }} {{Poem2Open}} આગળના લખાણમાં પ્લેટોને જાણે કોઈ બચાવ જ ન મળતો હોય એમ લાગે છે. એકબે બચાવો પછીથી નજરે ચડ્યા છે એને અનુષંગે કેટલીક વાત કરવી યોગ્ય લાગે છે. એક...")
 
No edit summary
Line 13: Line 13:
દાર્શનિક પ્લેટોની માનવચિત્તની સમજ જ કંઈક ઊણી રહી ગઈ હોવાનું દેખાય છે. કલ્પનાશીલતા કે કલ્પનારસિકતા એ માનવચિત્તની એક સહજ વૃત્તિ છે એ એ જોઈ શક્યા નહીં ને કલ્પનાજન્ય વર્ણનને એ રીતે સ્વીકારવું શક્ય છે – એમાં સત્યાસત્યનાં ધોરણો વચ્ચે લાવવાની જરૂર નથી એ એમના મનમાં બેઠું નહીં. માનવચિત્તની કલ્પનાશીલતાને અવગણીને કરેલી કોઈ પણ યોજના અવાસ્તવિક જ ઠરે ને નિષ્ફળ જાય. પ્લેટોની આદર્શ રાજ્યની યોજનામાં ઘણી અવાસ્તવિકતા છે. પ્લેટોએ માનવચિત્તને એક શિક્ષણીય પદાર્થ તરીકે જ જોયું, પણ માનવચિત્તની કલ્પનાશીલતાને ગણનામાં લીધા વિના એને કેળવવાના પ્રયત્નોનું શું થાય? પ્લેટોની આદર્શ રાજ્યની યોજના એક માનસચિત્ર તરીકે જ રહી એમાં કંઈ આશ્ચર્ય નથી.
દાર્શનિક પ્લેટોની માનવચિત્તની સમજ જ કંઈક ઊણી રહી ગઈ હોવાનું દેખાય છે. કલ્પનાશીલતા કે કલ્પનારસિકતા એ માનવચિત્તની એક સહજ વૃત્તિ છે એ એ જોઈ શક્યા નહીં ને કલ્પનાજન્ય વર્ણનને એ રીતે સ્વીકારવું શક્ય છે – એમાં સત્યાસત્યનાં ધોરણો વચ્ચે લાવવાની જરૂર નથી એ એમના મનમાં બેઠું નહીં. માનવચિત્તની કલ્પનાશીલતાને અવગણીને કરેલી કોઈ પણ યોજના અવાસ્તવિક જ ઠરે ને નિષ્ફળ જાય. પ્લેટોની આદર્શ રાજ્યની યોજનામાં ઘણી અવાસ્તવિકતા છે. પ્લેટોએ માનવચિત્તને એક શિક્ષણીય પદાર્થ તરીકે જ જોયું, પણ માનવચિત્તની કલ્પનાશીલતાને ગણનામાં લીધા વિના એને કેળવવાના પ્રયત્નોનું શું થાય? પ્લેટોની આદર્શ રાજ્યની યોજના એક માનસચિત્ર તરીકે જ રહી એમાં કંઈ આશ્ચર્ય નથી.


'''પાદટીપ'''
'''પાદટીપ:'''
૧. જુઓ ડેવિડ ડેઇચિઝ, ‘ક્રિટિકલ અપ્રોચિઝ ટુ લિટરેચર’, પૃ. ૨૧.
૧. જુઓ ડેવિડ ડેઇચિઝ, ‘ક્રિટિકલ અપ્રોચિઝ ટુ લિટરેચર’, પૃ. ૨૧.
૨. ...a special pleader, making, “a case for the plaintiff (philosophy) without concern, for the time being, for the rightful claims of the defendant (epic and dramatic poetry).” – ઍટકિન્ઝ, ‘લિટરરી ક્રિટિસિઝમ ઇન એન્ટિક્વિટી’, ૧, પૃ. ૫૦.
૨. ...a special pleader, making, “a case for the plaintiff (philosophy) without concern, for the time being, for the rightful claims of the defendant (epic and dramatic poetry).” – ઍટકિન્ઝ, ‘લિટરરી ક્રિટિસિઝમ ઇન એન્ટિક્વિટી’, ૧, પૃ. ૫૦.
Line 28: Line 28:
૧૩. “વીરપુરુષોનાં પરાક્રમ, સ્વદેશવત્સલજનોએ વેઠેલાં સંકટ, ધાર્મિકજનોએ જુલમ સામે બતાવેલું ધૈર્ય એ સર્વ લાગણીથી ઉત્કટતાથી થયેલાં કૃત્ય છે.” “વિચાર કરનારને લાગણી થાય ત્યારે જ તે વિચારનો અમલ કરી શકે છે, અને ઊંચામાં ઊંચા વિચારો આપણને પરિચિત થયા પછી હંમેશ લાગણીના રૂપમાં ઘડાવા માંડે છે.” – રમણભાઈ નીલકંઠ, કવિતા અને સાહિત્ય, ૧, પૃ. ૩૦૮ અને ૩૨૧.  
૧૩. “વીરપુરુષોનાં પરાક્રમ, સ્વદેશવત્સલજનોએ વેઠેલાં સંકટ, ધાર્મિકજનોએ જુલમ સામે બતાવેલું ધૈર્ય એ સર્વ લાગણીથી ઉત્કટતાથી થયેલાં કૃત્ય છે.” “વિચાર કરનારને લાગણી થાય ત્યારે જ તે વિચારનો અમલ કરી શકે છે, અને ઊંચામાં ઊંચા વિચારો આપણને પરિચિત થયા પછી હંમેશ લાગણીના રૂપમાં ઘડાવા માંડે છે.” – રમણભાઈ નીલકંઠ, કવિતા અને સાહિત્ય, ૧, પૃ. ૩૦૮ અને ૩૨૧.  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = થોડા સવાલ : એક જવાબ
|next = ઐતિહાસિક ગ્રંથ : તાત્ત્વિક મૂલ્ય
}}
19,010

edits

Navigation menu