19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ઍરિસ્ટૉટલના વિચારો – આજના સંદર્ભમાં | }} {{Poem2Open}} ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણાના મુખ્ય મુદ્દાઓ આપણે તપાસી ગયા. કાવ્યવિચારણાને એ કેવો નવો વળાંક આપે છે અને કાવ્યનાં મૂળભૂત તત્ત્વ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 15: | Line 15: | ||
ઍરિસ્ટૉટલની વિચારણામાં આવશ્યક અને આકસ્મિક અંશો કેવા ગૂંથાતા ગયા છે! છતાં એમનાં મૂળભૂત વિચારબિંદુઓ આજે પણ કેવાં આધારરૂપ અને માર્ગદર્શક બની શકે છે! આમાં જ ઍરિસ્ટૉટલની સ્થાયી મૂલ્યવત્તા રહેલી છે. યુરોપની સાહિત્યવિચારણાએ તો ઍરિસ્ટૉટલનું અવલંબન લઈને જ આગળ ગતિ કરી છે. ઍરિસ્ટૉટલે કાવ્યતત્ત્વને બીજાં તત્ત્વોથી અલગ કરી જોવાનો પ્રથમ વાર પ્રયાસ કર્યો, એથી એ સ્વચ્છ જોઈ શક્યા અને એને હાથે કવિતાની પ્રાણપ્રતિષ્ઠા થઈ. | ઍરિસ્ટૉટલની વિચારણામાં આવશ્યક અને આકસ્મિક અંશો કેવા ગૂંથાતા ગયા છે! છતાં એમનાં મૂળભૂત વિચારબિંદુઓ આજે પણ કેવાં આધારરૂપ અને માર્ગદર્શક બની શકે છે! આમાં જ ઍરિસ્ટૉટલની સ્થાયી મૂલ્યવત્તા રહેલી છે. યુરોપની સાહિત્યવિચારણાએ તો ઍરિસ્ટૉટલનું અવલંબન લઈને જ આગળ ગતિ કરી છે. ઍરિસ્ટૉટલે કાવ્યતત્ત્વને બીજાં તત્ત્વોથી અલગ કરી જોવાનો પ્રથમ વાર પ્રયાસ કર્યો, એથી એ સ્વચ્છ જોઈ શક્યા અને એને હાથે કવિતાની પ્રાણપ્રતિષ્ઠા થઈ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૦}} | |||
{{HeaderNav2 | |||
|previous = ટ્રૅજેડીનું સ્વરૂપ | |||
|next = અનુલેખ : કૅથાર્સિસ | |||
}} | |||
edits